0
કુંભમાં શા માટે કરે છે સ્નાન , વાંચો મહત્વ
ગુરુવાર,માર્ચ 10, 2016
0
1
- હોળી વગર રંગે તો સાવ ફિક્કી લાગે પણ એ વાત નકારી ન શકાય કે હોળીના રંગોમાં રહેલા કેમિકલ્સ આપણી ત્વચા અને વાળ માટે હાનિકારક સાબિત થઇ શકે છે. - વાસ્તવમાં રંગો બનાવવામાં લેડ ઓક્સાઇડ, કોપર સલ્ફેટ અને માઇકા જેવા હાનિકારક કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવે છે. ...
1
2
1. આપણે હોળીના દિવસે હોળી પ્રગટાવીએ છીએ અને બીજા દિવસે ધૂળેટી નિમિતે હોળી રમીએ છીએ. આ દિવસે તમારું આખું શરીર ઢંકાય તેવા કપડાં પહેરો. તમે કપડાની અંદર સ્વિમ સુટ પહેરશો તો સૌથી સારું. આનાથી રસાયણયુક્ત રંગો અંદર નહીં જઇ શકે. 2. હોળી રમતા પહેલા તમારા ...
2
3
- શિવરાત્રીના દિવસે શિવલિંગ પર ગંગાજળનો અભિષેક કરવાથી ભૌતિક સુખ પ્રાપ્ત થાય છે અને મોક્ષ મળે છે. - શિવલીંગ પર અન્ન, ફૂલ અને વિવિધ વસ્તુઓનો જળાભિષેક કરવાથી મનુષ્યના જીવનના તમામ કષ્ટોનું નિવારણ થાય છે. - પુત્ર પ્રાપ્તિ માટે શિવને ધતુરાના ફુલ અર્પણ ...
3
4
વેદોએ જેને બ્રહ્માંડનો સાર કહેવામાં આવ્યો છે તે શિવ છે. શિવ જ એક માત્ર સંપૂર્ણ બ્રહ્માનું કેન્દ્ર બિંદુ છે. તેમણે જ સંપૂર્ણ શાસ્ત્રોનો સાર સત્યના રૂપમાં બતાવ્યો છે. સંપૂર્ણ સંસારના બધા ગ્રંથ સત્યમ શિવમ સુન્દરમથી શરૂ થઈને ત્યા જ ખતમ થઈ જાય છે. ...
4
5
ભગવાન શંકર એકદમ શાંત સમાધિમાં લીન દેવતા છે. આ સૌમ્ય ભાવને જોતા જ ભક્તોએ તેમને સોમવારના દેવતા માની લીધા. સહજતા અને સરળતાને કારણે જ તેમને ભોલેનાથ કહેવામાં આવે છે. સોમનો અર્થ ચંદ્રમા પન હોય છે. અને ચંદ્રમાં મનનુ પ્રતીક છે. જડ મનને ચેતનતાથી પ્રકાશિત ...
5
6
સિંહસ્થ આવી રહ્યા છે. જેના મન ધર્મમાં લાગે છે એ બધા જવા ઈચ્છે છે. પણ કોઈ કારણ કુંભમાં બધા લોકો નહી જઈ શકતા , પણ જવાનું વિચારે છે. આ સમય દાન, જપ, ધ્યાન
6
7
શનિવાર,ફેબ્રુઆરી 27, 2016
ભારતીય ધાર્મિક અને જ્યોતિષ શાસ્ત્ર મુજબ ભગવાન શંકર પોતાના સાકાર રૂપમાં સંપૂર્ણ ચર્ચામાં રહેવાનુ એકમાત્ર કારણ છે. પોતાના નિરાકાર રૂપમાં વેદોએ તેમને જ બ્રહ્મ પરમેશ્વર કહ્યા છે. પોતાના સાકાર રૂપમાં આ ભોલે ભંડારી બનીને પોતાના ભક્તોને દુખ, દરિદ્રતા અને ...
7
8
શનિવાર,ફેબ્રુઆરી 27, 2016
શિવરાત્રીનું વ્રત વધારે બળવાન છે. માટે ભોગ તથા મોક્ષ ઈચ્છનારાઓએ આ વ્રત અવશ્ય કરવા જેવું છે. નિષ્કામ - સકામ, સર્વ વર્ણના તથા સર્વ આશ્રમનાં લોકો,સ્ત્રીઓ, બાળકો, દેવો વગેરે હરકોઈ દેહધારીઓને આ વ્રત ઉત્તમ છે. શિવરાત્રી મધ્યરાત્રીમાં વ્યાપેલી ગ્રહણ ...
8
9
મંગળવાર,ફેબ્રુઆરી 23, 2016
મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં આ વર્ષે 22 એપ્રિલથી 21 મે સુધી કુંભ મેળા આયોજિત થશે. આ ધાર્મિક મેળામાં એવા સાધુ સંત ઓઅણ આવશે જે લોકોના આકર્ષણના ક્રેંદ્ર થશે જેમ કે અઘોરી , કાપાલિક , નાગા સાધુ
9
10
રવિવાર,ફેબ્રુઆરી 21, 2016
ફાગણ મહિનાના કૃષ્ણપક્ષની ત્રયોદશી શિવ આરાધનાનો દિવસ છે જેણે મહાશિવરાત્રિના નામે ઓળખાય છે. આ તહેવાર મનુષ્યોને પાપ અન્યાય અને અનાચારથી દૂર રાખીને શુદ્ધ , પવિત્ર અને સાત્વિક જીવન જીવવાની પ્રેરણા આપે છે. કહે છે કે કલ્યાણ અને મોક્ષ આપનારી મહાશિવરાત્રિના ...
10
11
સોમવાર,ફેબ્રુઆરી 15, 2016
મહામૃત્યુંજય જપ કરવો તે ખુબ જ ફળદાયી છે. પરંતુ આ મંત્રના જાપમાં થોડીક સાવધાની રાખવી જરૂરી છે જેનાથી આનો સંપુર્ણ લાભ મળી શકે છે અને કોઈ પણ પ્રકારના અનિષ્ટની શક્યતા નથી રહેતી.
11
12
રવિવાર,ફેબ્રુઆરી 14, 2016
ભગવાન ભોલેનાથને પ્રસન્ન કરવા ભક્તો સામાન્ય પાણીથી લઈ ગંગાજળ અને મધુ મિશ્રિત જલ અર્પિત કરે છે. કેટલાક ભક્તો શિવજીનો દૂધ સાથે અભિષેક કરે
છે ,પણ શું આ દૂધથી શિવજી પ્રસન્ન થાય છે ?
શિવ પુરાણમાં જણાવ્યું છે કે ભગવાન ભોલેનાથને કઈ-કઈ ...
12
13
દરેક દેવી-દેવતાઓનો એક મૂળ મંત્રે હોય છે. જેના વડે તેમનું આહ્વાન કરવામાં આવે છે. ધર્મ શાસ્ત્રોમાં દેવી-દેવતાઓની સ્તુતિ માટે ઘણા પ્રકારના મંત્રોને બનાવવમાં આવ્યા છે. આ મંત્ર વિશેષ રૂપે દેવી-દેવતાઓને પ્રસન્ન કરવા માટે બનેલા હોય છે. આ મંત્ર પ્રભાવી ...
13
14
મધ્યપ્રદેશના ઉજ્જૈન શહેરમાં થનાર સિંહસ્થ મહાકુંભ માટે એક ખાસ અગરબત્તી બનાવી રહ્યા છે.આશરે 121
14
15
શુક્રવાર,ફેબ્રુઆરી 5, 2016
નૈસર્ગિક પ્રકૃતિ વર્ષમાં બે વાર આપો આપ ખીલી ઉઠી છે. એક વર્ષા ઋતુમાં અને બીજી વસંતમાં. પરંતુ બંનેમાં વસંતનું મહત્વ ઘણું વધારે અને પ્રબળ છે. વસંતને ઋતુઓની રાણી કહેવામાં આવે છે જે સહેજ પણ અનુચિત નથી.
વસંતના આગમનની સાથે જ પ્રકૃતિમાં જાણે કે નવો ...
15
16
ગુરુવાર,ફેબ્રુઆરી 4, 2016
શિવરાત્રીના દિવસે કે સોમવારે આપણે મોટાભાગે શંકર ભગવાનને બીલીપત્ર અર્પણ કરીએ છીએ. બીલીપત્ર ચઢાવવાથી મનુષ્યના સર્વકાર્ય અને મનોકામના પૂર્ણ થાય છે. શ્રાવણ માસમાં પણ બીલીપત્રો ચઢાવવાનુ વિશેષ મહત્વ છે. ક્યારેય બીલીપત્ર આમ જ ન ચઢાવશો. બીલીપત્રો ચઢાવતી ...
16
17
જ્યોતિષિઓનું માનવુ છે કે સિંહસ્થ 2016 દરમિયાન જે ગ્રહ યોગ બની રહ્યા છે તે અનિષ્ટકારી છે જ્યાર પછી હવે સરકારે સંતોને તેનો ઉપાય શોધવા માટે કહ્યુ છે.
અનિષ્ટકારી યોગથી બચવા માટે સિંહસ્થ પ્રાધિકરણ અધ્યક્ષ જ્યારે પંડિતો પાસે પહોંચ્યા તો તેમણે આ માટે ...
17
18
ઉજ્જૈનમાં આયોજીત થનારો સિંહસ્થ મહાપર્વ દસ મહાયોગ રહેવા દરમિયાન ઉજવવામાં આવે છે. વર્ષ 2016 એપ્રિલ મહિનાથી ઉજ્જૈનમાં સિંહસ્થ ઉજવવામાં આવશે. આ 12 વર્ષે ઉજવાય છે. જેને લઈને ઉજજૈનમાં ઉત્સવી વાતાવરણ ફેલાય ગયુ છે. જે દસ મહાયોગનો ઉલ્લેખ શાસ્ત્રોમાં ...
18
19
ગુરુવાર,જાન્યુઆરી 28, 2016
ઉજ્જૈન: વિક્રમાદિત્યની અવંતિકા જેની રક્ષા કાળોના કાળ મહાકાળ કરે છે. આ નગરીને મ.પ્ર. ની રાજધાનીની ઉપાધિ મળેલ છે. શહેરની દરેક ગલી, ચોક અને વળાકો પર એક સુંદર મદિર જોવા મળે
19