Hindu Festivals 138

શનિવાર, 24 જાન્યુઆરી 2026
0

દિવાળીનું રાશિ ફળ - બનશે શુભ યોગ, જાણો કોણે મળશે લાભ

બુધવાર,નવેમ્બર 4, 2015
0
1
તંત્ર વાસ્તુ કહે છે કે કલિયુગનો યુગધર્મ ‘શક્તિ ઉપાસના’ જ છે આનો ઉલ્લેખ પણ કરવામાં આવેલ છે. ‘ક્લોં ચન્ડી વિનાયકો’ તેનો અર્થ એવો છે કે કળિયુગ પ્રબળ થશે, આ ઉપાસના મહામાયાની ઉપાસના, વ્રત તથા સાધના છે. અને શક્તિ મા ભગવતી ભવાની છે. દીપાવલીના આ શુભ ...
1
2
પુષ્ય નક્ષત્ર સાથે જ સોમવારે તારીખ 02.11.15થી દીપમાળા તહેવારની શરૂઆત થઈ રહી છે. આજથી તીર્થ સ્નાન, દીપ દાન, શિવ પરિવાર પૂજન કરી દાન-પુણ્ય અને સાંજે દીપ પ્રજવલ્લિત કરવાથી સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થશે. સોમવાર તારીખ 02.11.15 સાંજે 4વાગીને 26 મિનિટથી લઈને ...
2
3
દિવાળીના પહેલા પુષ્ય નક્ષત્રમાં કરવામાં આવેલ ખરીદીનું વિશેષ મહત્વ છે. સંયોગથી આ વખતે પુષ્ય નક્ષત્ર બે દિવસ 5 નવેમ્બર અન 6 નવેમ્બરના રોજ છે. પુષ્યની શરૂઆત સોમ પુષ્યમાં સર્વાર્થ સિદ્ધિ યોગની સાથે થશે. જ્યારે કે બીજા દિવસે શુભ યોગ 6 નવેમ્બરના રોજ થશે. ...
3
4
કોઈપણ નવુ કાર્ય કે વ્યવસાય શરૂ કરવા માટે અથવા સુવર્ણ કે ચાંદીના ઘરેણા ખરીદવા માટે શુભ માનવામાં આવતા પુષ્ય નક્ષત્રનો સંયોગ આ વખતે 3 નવેમ્બરના રોજ આવી રહ્યો છે. આ વર્ષે ધનતેરસ પહેલા પડી રહેલા પુષ્ય નક્ષત્રને એ માટે ખાસ માનવામાં આવી રહ્યુ છે કારણ ...
4
4
5
ઘરમાં બનાવો તમારા કેટલાક ફેવરેટ સેંટસથી મહકાવો તમારા ઘરને. પોતે મહકી જશો અહીં અમે તમને કેટલાક એવા ટિપ્સ જણાવશે જેથી તમે પોતે ઘરમાં બનાવી શકો છો તમારા પસંદના પરફ્યૂમ જાણો કેવી રીતે આ સેંટને હોમમેડ વર્જન માટે ઓરેંજ સ્લાઈસ તાજા આદુંના ટુકડા એક ચમચી ...
5
6
કોઈ પણ નવું કાર્ય કે ધંધા શરૂ કરવા માટે કે સ્વર્ણ અને રજત આભૂષણ ખરીદવા માતે શુભ ગણાતા પુષ્ય નક્ષત્રના સંયોગ આ વખતે 3 નવંબરે પડી રહ્યા છે.
6
7
આ વર્ષે 11 નવેમ્બરે ને દીપોનો પર્વ દીવાળી ઉજવશે, દેવી લક્ષ્મીનો પૂજન કરાશે . જો સા સર્વશ્રેષ્ઠ મૂહૂર્તમાં સહી વિધિ-વિધાનથી લક્ષ્મીનો પૂજન કરાય તો આવતા દિવાળી સુધી લક્ષ્મી કૃપાથી ઘરમાં ધન ધાન્યની અછત નહી આવશે.શાસ્ત્રો મુજબ એવા ઉપાય જણવાય છે જે ...
7
8
ધન કમાવવાના રાસ્તા દરેક કોઈ શોધી રહ્યા છે પર રાસ્તા પણ ભાગ્યથી મળે છે ભાગ્ય સાથ નહી આપી રહ્યા હોય તો અમારા શાસ્ત્રોમાં એવા તમામ ઉપાય આપ્યા છે જેને અમે અજમાવી તો ભાગ્ય ખુલી જાય છે . અન્યથા તાત્કાલિક જરૂર પૂરી થઈ જાય છે. અહીં કેટલાક સરળ ઉપાય આપ્યા છે ...
8
8
9
સામગ્રી : પૌઆ 3 કપ, દૂધ એક લીટર, કોર્નફ્લોર 1 ટેબલ સ્પૂન, ઠંડુ દૂધ 2 ટી સ્પૂન, કેસર સજાવવા માટે, ખાંડ બનાવવાની રીત - પૌંઆને એક નોનસ્ટિક કડાઈમાં ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકો પણ તે ગોલ્ડન બ્રાઉન ન થાય તેનું ધ્યાન રાખવું. ત્યારબાદ પૌંઆને ઠંડા કરી ...
9
10
આ સત્ય છે કે દરેક રાજ્યમાં દરેક તહેવારના જુદા જુદા રંગ હોય છે. જે પોતાના અંદાજને વાતાવરણમાં ફેલાવે છે. વાત જો સુંદરતાની હોય તો ગુજરાત, રાજસ્થાન અને ઉડીસાનો અંદાજ એકદમ જુદો છે. આ રાજ્યોમાં ઉપયોગમાં થનારા ભડક રંગ, સુંદર પેટર્ન, ગોલ્ડ પ્રિંટ્સ, શાનદાર ...
10
11
ઘણા લોકોને એવુ થતુ હશેને કે ગરબા તો ગયા, હવે તો આવતા વર્ષે જ રમવા મળશે, પણ નહી નવરાત્રી જતા જતા પણ તમને એક તક આપે છે કે તમે એક વાર મનમૂકીને ઝૂમી લો, અને એ પણ ચાંદની રાત્રે એટલે કે પૂનમના દિવસે. અને આ મોકો તમને ફક્ત ગુજરાતમાં જ મળશે. ગુજરાતમાં આજે પણ ...
11
12
આ વર્ષે દિવાળી પહેલા અને પછી આવી રહેલ કેટલા વિશેષ તહેવારો પર ખરીદીનો પણ શુભ સંયોગ બની રહ્યો છે. આવામાં બજારમાં ખરીદારી વધશે અને ખરીદદારો સાથે સસથે વેપારીઓની દીવાળી પણ ખૂબ સારી ઉજવાશે. ધનતેરસથી છહ દિવસ પહેલા પૂર્વ પુષ્ય નક્ષત્ર હોવાને કારણે આ ...
12
13
દિવાળીમાં ઘરને સાફ કરીને ચમકાવવુ તમને ખૂબ જ મુશ્કેલ લાગે તો કેટલીક વાતોનું ધ્યાન રાખો. - જ્યારે પણ પેંટ કરો તો દિવાલને રંગતી વખતે નીચેથી ઉપરની તરફ રંગશો તો દિવાલ પર લાઈનો નહી પડે. - ઘણીવાર લાકડી પર મીણબત્તીનુ મીણ પીગળીને જામી જાય છે. તેને કાઢવા માટે ...
13
14
તહેવાર વખતે ઘરના શણગારનું એક અલગ જ મહત્વ હોય છે. ખાસ કરીને ઘરના મુખ્ય દરવાજાની સજાવટ. આને શણગારવા માટે તોરણ ખુબ જ લાગે છે. જુના જમાનામાં એવું માનવામાં આવતુ હતું કે ઘરનો મુખ્ય દ્વાર જો સુંદર હોય તો તે ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે, એટલા માટે ઘરની ...
14
15
દિવાળી લક્ષ્મીજીનો પરમ પ્રિય પરમ દિવસ છે. તેથી : આર્થિક સમસ્યઓથી છુટકારો મેળવવા અને લક્ષ્મીજીના આવવાનો માર્ગ પવિત્ર કરવા માટે આ દિવસને ખાસ માનવામાં આવે છે. દિવાળીના દિવસે સંપૂર્ણ ઘરને એક વાર ફરીથી સ્વચ્છ કરો. નકામો સામાન બિલકુલ ઘરમાં ન મૂકો. પૂજા ...
15
16

તમારી રંગોળી કેવી બને છે...

સોમવાર,ઑક્ટોબર 5, 2015
આમ તો આપણા જીવનની અંદર કેટલાયે રંગો છે અને દરેક તહેવાર પણ રંગબેરંગી હોવાથી તે આપણા જીવનમાં વધારે રંગોને ભરી દે છે. ફક્ત હોળીના રંગો જ પુરતા નથી તેને માટે. દિવાળીમાં પણ લોકો ઘર-આંગણે કેટલાયે રંગો દ્વારા પોતાના આંગણાને શણગારે છે...
16
17
ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે. આવમારા 27 સપ્ટેમ્બર સુધી ભક્તો પુર્ણ જોશમાં શ્રી ગણેશની આરાધના કરશે. હિન્દુ માન્યતા મુજબ કોઈપણ શુભકાર્ય કરતા પહેલા ભગવાન શ્રી ગણેશનુ પૂજન કરવામાં આવે છે. આ પરંપરા જુના સમયથી ચાલી રહી છે. ભગવાન શ્રી ગણેશનો જન્મ કેવી રીતે ...
17
18
ગણપતિના આમ તો ઘણા રૂપ તમે જોયા હશે, પણ કદી એ વિચાર્યુ છે કે જો આ ગણપતિ બાપ્પા ધરતી પર ઉતરી આવે અને આપણા જેવુ જીવન વ્યતિત કરે તો કેવા દેખાય !
18
19
17 સપ્ટેમ્બરથી ગણેશ ઉત્સવ શરૂ થઈ રહ્યો છે. જે માટે વેબદુનિયા દેશના જાણીતા ગણેશ મંદિરો વિશે બતાવશે. જેમા આજે અમે તમને દેશના જાણીતા આઠ મંદિરો વિશે બતાવેશુ. જેમને અષ્ટવિનાયક કહેવાય છે. આ બધા મંદિર મહારાષ્ટ્રમાં છે. એવુ કહેવાય છે કે આ મંદિરોમાં વિરાજેલ ...
19