Hindu Festivals 9

0

Dhanteras 2025: ધનતેરસ ક્યારે છે, 18 અથવા 19 ઓક્ટોબર

શુક્રવાર,સપ્ટેમ્બર 19, 2025
0
1
1. હિંગળાજ માતા – કરાચી (પાકિસ્તાન) 2. નૈનાદેવી મંદિર – બિલાસપુર (હિમાચલપ્રદેશ) 3. સુનંદા – બાંગ્લાદેશ 4. મહામાયા – પહલગાંવ (કાશ્મીર) 5. જ્વાલા જી(અંબિકા)- કાંગડા (હિમાચલપ્રદેશ) 6. ત્રિપુર માલિની – જલંધર (પંજાબ) 7. અંબાજી – આરાસુર, અંબાજી ...
1
2
માતા અંબાનું છઠ્ઠું સ્વરૂપ એટલે કાત્યાયની. દુર્ગા પુજાના છઠ્ઠા દિવસે તેમના સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે. એ દિવસે સાધકનું મન આજ્ઞાચક્રમાં સ્થિર હોય છે.
2
3
Anant Chaturdashi 2025: અનંત ચતુર્દશીના દિવસે કેટલાક ખાસ ઉપાયો કરવાથી તમે જીવનમાં સુખ-સમૃદ્ધિ અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવી શકો છો. આજે અમે તમને આવા જ કેટલાક ઉપાયો વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ.
3
4
27 ઓગસ્ટ 2025 બુધવારથી ગણેશ ઉત્સવ શરૂ થઈને 6 સપ્ટેમ્બર 2025 શનિવારના દિવસે ગણેશજીની પ્રતિમાનુ વિસર્જન થશે. 10 દિવસ સુધી ચાલનારા ગણેશ ચતુર્થીનો તહેવાર ખૂબ જ ખાસ હોય છે
4
4
5
ભારતમાં ગણપતિ વિસર્જન ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. હજારો લોકો આ ઉત્સવમાં ભાગ લે છે. ગણેશ ચતુર્થીના દિવસે, ભક્તો ઘરમાં ગણપતિ બાપ્પાની મૂર્તિ સ્થાપિત કરે છે અને 10 દિવસ સુધી બાપ્પાની પૂજા કરવામાં આવે છે. આ પછી, અનંત ચતુર્થીના દિવસે બાપ્પાને વિસર્જન ...
5
6
જય આદ્યા શક્‍તિ મા જય આદ્યા શક્‍તિ, અખંડ બ્રહ્માંડ દીપાવ્‍યા (2)પડવે પંડિતમા, જ્‍યો જ્‍યો મા જગદંબે દ્વિતિયા બેય સ્‍વરૂપ શિવ શક્‍તિ જાણું મા શિવ (2) બ્રહ્મા ગણપતિ ગાઉ (2) હર ગાવું હરમા, જયો જયો તૃતીયા ત્રણસ્‍વરૂપ ત્રિભુવનમાં બેઠા મા,ત્રિભુવન ...
6
7
Ganeshotsav 2025: ઘણા લોકો ગણેશ ચતુર્થીના દિવસે પોતાના ઘરોમાં ગણપતિની સ્થાપના કરે છે. મોટાભાગના લોકો ગણેશોત્સવના દસમા દિવસે ગણેશજીનું વિસર્જન કરે છે, જ્યારે કેટલાક લોકો તે પહેલાં પણ ગણેશજીનું વિસર્જન કરે છે. આવી સ્થિતિમાં, આજે અમે તમને જણાવીશું કે ...
7
8
શેન્દૂર લાલ ચઢાંયો અચ્છા ગજમુખ કો દોન્દિલ લાલ બિરાજે સુત ગૌરીહાર કો હાથ લિયે ગુડ લડ્ડુ સની સુખાર કો મહિમા કહી ન જાયે લગત હું પદ કો જય દેવ જય દેવ
8
8
9
સુખકર્તા દુઃખહર્તા વાર્તા વિઘ્નાચી નુરવી પુરવી પ્રેમ કૃપા જયાચી સર્વાંગી સુંદર ઉટિ શેંદુરાચી કંટી ઝળકે માળ મુક્તાફ્ળાંચી
9
10
Ganesh Chaturthi Katha : ભાદ્રપદ શુક્લ પક્ષમાં ગણેશ ચતુર્થી પર ઉપવાસ રાખનારા ભક્તોએ ગણેશજીના જન્મની કથા વાંચવી જોઈએ. એવું કહેવાય છે કે આનાથી પૂજાનો સંપૂર્ણ લાભ મળે છે.
10
11
Why We Should Not Offer Tulsi To Lord Ganesha - હિન્દુ ધર્મમાં તુલસીનો છોડ ખૂબ જ પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે.
11
12
Ganesh Chaturthi 2025: ગણેશ ચતુર્થીના દિવસે, ભક્તો તેમના ઘરોમાં બાપ્પાની મૂર્તિ સ્થાપિત કરે છે અને 10 દિવસ સુધી તેમની પૂજા અને સન્માન કરે છે.
12
13
વર્ષ 2025 માં 27 ઓગસ્ટના રોજ ગણેશ ચતુર્થી ઉજવવામાં આવશે. આ દિવસે ઘણા શુભ સંયોગો બનવાના છે, જેના પ્રભાવથી કેટલીક રાશિઓને લાભ મળશે. આજે અમે તમને આ રાશિઓ વિશે માહિતી આપીશું.
13
14
Happy Ganesh Chaturthi 2025 Quotes, Wishes, Status: જો તમે પણ તમારા પ્રિયજનોને ગણેશ ચતુર્થીની શુભકામનાઓ સંદેશ દ્વારા આપવા માંગતા હો, તો અમે તમારા માટે કેટલાક પસંદ કરેલા સંદેશા લાવ્યા છીએ.
14
15
આયો રે આયો રે આયો રે આયો રે આયો રે આયો રે આયો રે આયો રે ગણપતિ આયો બાપા રિદ્ધિ સિદ્ધિ લાયો ગણપતિ આયો બાપા રિદ્ધિ સિદ્ધિ લાયો ગજાનંદ આયો રિદ્ધિ સિદ્ધિ લાયો ગજાનંદ આયો રિદ્ધિ સિદ્ધિ લાયો ગણપતિ આયો બાપા રિદ્ધિ સિદ્ધિ લાયો
15
16
Ganesh Chaturthi 2025: હિન્દુ ધર્મમાં, ગણેશ ચતુર્થીનો તહેવાર ખાસ શ્રદ્ધા સાથે સંકળાયેલો છે. આ તહેવાર અવરોધોનો નાશ કરનાર ભગવાન ગણેશના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે કોઈપણ ધાર્મિક કે શુભ કાર્ય પહેલાં ભગવાન ગણેશની પૂજા કરવાથી ...
16
17
Ganesjh Visarjan- કેવી રીતે કરશો ગણેશજીનુ વિસર્જન -સૌ પ્રથમ ઘરની મહિલાએ એક પાટલા પર સ્વસ્તિક બનાવવુ, ત્યારબાઅદ પાટલા પર ચોખા પાથરો અને ત્યારબાદ તેના પર પીળા કે ગુલાબી કે લાલ રંગનુ કોઈ નવુ વસ્ત્ર પાથરો.
17
18
Ganesh Chaturthi 2025: હિન્દુ ધર્મમાં દરેક તહેવારનુ વિશેષ મહત્વ છે. ગણેશ ચતુર્થીનો તહેવાર ગણેશ જન્મોત્સ્વના રૂપમા ઉજવાય છે. વર્ષ 202 5 માં 27 ઓગસ્ટથી આ તહેવારની શરૂઆત થઈ રહી છે. અહી વાંચો સંપૂર્ણ વિધિ.
18
19
ગણેશ ચતુર્થીને ભારતના વિવિધ ભાગમાં અનેક રૂપમાં ઉજવાય છે. હિન્દુ ધર્મ મુજબ આ દિવસે ભગવાન ગણેશનો જન્મ થયો હતો.. ભગવાન ગણેશના જન્મોત્સવના રૂપમાં આ તહેવારને ખૂબ ધૂમધામથી ઉજવાય છે
19