ગુરુવાર, 1 જાન્યુઆરી 2026
0

જાણો શા માટે હોળાષ્ટકમાં શુભ કાર્યો ન કરવા જોઈએ..

ગુરુવાર,ફેબ્રુઆરી 22, 2018
0
1
Holi totka- હોળી પર હનુમાનજીને ચઢાવો પાન - બજરંગબળી દરેક મનોકાનમા પૂરી કરશે
1
2
ધાર્મિક પુરાણોની માનીએ તો ફાલ્ગુન શુક્લ અષ્ટમીથી હોળાષ્ટક શરૂ થઈ જાય છે. આ અષ્ટમીથી પૂર્ણિમા સુધીના 8 દિવસોને હોળાષ્ટક કહેવાય છે. આ હોળાષ્ટક દોષ 8 દિવસો સુધી રહે છે. આ સમયે 23 ફેબ્રુઆરીથી હોળાષ્ટક લાગી જશે, જે 1 માર્ચ સુધી રહેશે. અને આ સમયે કોઈ પણ ...
2
3

ભાંગ ઉતારવાના 5 સીક્રેટ

મંગળવાર,ફેબ્રુઆરી 13, 2018
આરોગ્ય- રંગોના તહેવાર હોળીમાં લોકો ખૂબ મસ્તી કરે છે. આ દિવસે એક બીજા પર રંગ ફેંકવાથી કોઈ ના પણ નહી કરતા. બધા પરિવાર અને સંબંધીઓ આ સિવાય એક સાથે એકત્ર થઈને તહેવાર ઉજવે છે. હોળીમાં ભાંગની વાત ન હોય યો થઈ જ ન શકે. આ દિવસે લોકો ભાંગ પણ જમીને પીવે છે. ...
3
4
હોળીના દિવસે લોકો ઘણા ટોટકા પ્રયોગ કરે છે પણ ભૂલ થઈ જતા. તે ટોટકા મનગમતું લાભ નહી આપતું. આ છે તમારા માટે કેટલાક સાધારણ પણ અચૂક ઉપાય
4
4
5
દરેક તહેવારનો તેમનો એક રંગ હોય છે. જે આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવાય છે. હોળી ભારતમાં ઉજવાતું એક પ્રમુખ તહેવાર છે. આ દિવસે દરેક લોકો મોટા-વૃદ્ધ, મિત્ર અને બાળકોને પ્રેમનો સંદેશ મોકલે છે. આ હોળી તમે પણ તમારા સગાઓને આ પાંચ શાનદાર મેસેજ કરી બધાઈ આપી શકે
5
6
આ વર્ષે હોલિકાદહન પર ભદ્રાનો પડછાયો નથી. આ ઉપરાંત એક વિશેષ સર્વાર્થ સિદ્ધિ યોગ પણ પડી રહ્યો છે. જે 13 કલાક સુધી રહેશે. વિદ્વાનો મુજબ આ સર્વાર્થ સિદ્ધિ યોગ શ્રેષ્ઠ છે. સર્વાર્થ સિદ્ધિ યોગ બધા કાર્યોને સિદ્ધ યોગ પણ પડી રહ્યા છે. જે 13 કલાક સુધી ...
6
7
હોળી સુખ -સમ્પદા માટે અતિ શુભ ફળદાયી છે. આ દિવસે શાંતિ અને સૌહાર્દના રૂપે હોળીનો તહેવાર ઉજવી શકાય. આ દિવસે જૂના સંબંધો વચ્ચે આવતી દૂરી ઓછી થઈ શકે.
7
8
* ભક્ત પ્રહલાદની કથાતો બધાએ સાંભળી હશે. હિરણ્યકશિપુની બેન હોળિકાને અગ્નિમાં ન બળવાનું વરદાન મળ્યું હતું. તેને ભગવાન વિષ્ણુના ભક્ત પ્રહલાદને અગ્નિમાં સળગાવી રાખ કરવાના પ્રયાસ કર્યા. હોળિકા તો બળી ગઈ પણ પ્રહલાદ બચી ગયા. ત્યારથી આ તહેવારને ઉજવવાની ...
8
8
9
પરંપરાઓની માનીએ તો હોળી રમવાથી પહેલા સૌથી પહેલા ભગવાનને ચાંદલો લગાવીને વડીલના ચાંદલા લગાવીને પગે લાગવા જોઈએ. તેમના આશીર્વાદ લઈને જ હોળી રમાય છે.
9
10
રંગો અને ખુશીઓનો તહેવાર હોળીના રંગમાં મજા લેવા માટે ઘરેથી નિકળતા પહેલા તમારી ત્વચા અને વાળની સુરક્ષાના સંબંધમાં કેટલીક વાતોના ધ્યાન જરૂર રાખવું જોઈએ. જેનાથી તમને કોઈ પ્રકારની સમસ્યાનો સામનો નહી કરવું પડે.
10
11
હોળીનો તહેવાર તંત્રમાં ખૂબ ખાસ માનવામાં આવે છે. એવુ કહેવાય છે કે આ દિવસે જો કેટલાક સરળ ઉપાયો કરી લેવામાં આવે તો કિસ્મત સાથે જોડાયેલ દરેક દુર્ભાગ્ય દૂર કરી શકાય છે. આજે અમે તમેન બતાવી રહ્યા છે હોળીની રાત્રે કરવામાં આવતા આવા જ ઉપાયો વિશે.
11
12
એવુ કહેવાય છે કે હોળીની પૌરાણિક કથા ભગવાન શિવ અને પાર્વતી સાથે પણ જોડાયે છે. તેથી હોળીના દિવસે ભગવાન શિવની પૂજા પણ કરવામાં આવે છે. એવુ કહેવાય છે કે ભગવાન શિવ આ દિવસે પોતાના ભક્તોની અનેક ઈચ્છાઓ પૂરી કરે છે. કહે છેકે આ દિવસે જલ્દી વિવાહ માટે પણ ...
12
13
હેર કેર - હોળીમાં વાળની માવજત કેવી રીતે કરશો ?
13
14
દર વર્ષે ડાકટરો પાસે એવા બનાવ આવે છે જેમાં કોઈની શરારતથી બીજાની આંખની રોશની ચલી જાય છે. કાનો પરદો ફાટી જાય છે કે ઘણી વાર જીવ પર આવી જાય છે. આથી જરૂરી છે કે તમે સાવધાનીથી હોળી ઉજવો અને બધાની સાથે હોળીના મજા લો .
14
15

હોળી પર જપો આકર્ષણ મંત્ર

સોમવાર,માર્ચ 6, 2017
હોળી પર જાપો આકર્ષણ મંત્ર જ્ઞાનિનામપિ ચેતાંસિ, દેવી ભગવતી હ્રી સા બલાદાકૃષ્ય મોહાય, મહામાયા પ્રયચ્છતિ
15
16
હોળીના અવસર પર દિલ ખોલીને રંગ રમવાના મન કરે છે પણ એની સાથે સ્કિનને સેફ રાખવું પણ જરૂરી છે. એના સંદર્ભમાં સૌંદર્ય વિશેષજ્ઞ છે અને હર્બલ ક્વેજે શગનાજ હુસૈન ટિપ્સ આપી રહી છે. જેની મદદથી તમે સરળતાથી વાળ અને ત્વચાની સાર-સંભાળ કરી શકો છો.
16
17
ફાગણ માસના શુક્લ પક્ષની અષ્ટમીથી લઈને હોળિકા દહન સુધીના સમયને શાસ્ત્રોમાં હોળાષ્ટક કહેવામાં આવે છે. હોળાષ્ટક શબ્દ બે શબ્દોનો સંગમ છે. હોળી અને આઠ અર્થાત 8 દિવસોનો તહેવાર. આ સમય આ વર્ષ 5 માર્ચથી લઈને 12 માર્ચ સુધી અર્થાત હોલિકા દહન સુધી છે. વર્તમન ...
17
18
આખા વર્ષ દરમિયાન રાહ જોયા બાદ હોળી રમવાનો તહેવાર આવે છે. પરંતુ ઘણાં લોકો ત્વચા અને સૌદર્ય ખરાબ થવાની બીકે હોળી રમતાં ગભરાય છે. તેના માટે ડરશો નહિ હવે રંગ છોડાવવા માટેના
18
19
ઘરમાં શુખ-શાંતિ, સમૃદ્ધિ, સંતાન પ્રાપ્તિ વગેરે માટે મહિલાઓ આ દિવસે હોળીની પૂજા કરે છે. હોળિકા દહન માટે આશરે એક મહીના પહેલ તૈયારિઓ શરૂ કરાય છે. કાંટેદાર ઝાડા કે લાકડીઓ એકત્ર કરાય છે પછી હોળીના દિવસે શુભ મૂહૂર્તમાં હોળિકા દહન કરાય છે.
19