Islam 3

મંગળવાર, 3 માર્ચ 2026
0

જાણો કોણ છે હજરત ઈબ્રાહિમ જેની યાદમાં મુસલમાન કરે છે હજ અને કુર્બાની

સોમવાર,જુલાઈ 11, 2022
0
1
ઈદ ઉલ અઝા (બકરી ઈદ) વધુ ખુશી, વિશેષ પ્રાર્થનાઓ અને અભિવાદન કરવાનો તહેવાર છે અને આ મુસ્લિમ તહેવાર પર ભેટ આપવામાં આવે છે. ઈદ-ઉલ-જુહા, કુરબાનીનો તહેવાર, ભારત અને વિશ્વમાં પરંપરાગત ધર્મોત્સાહ અને ઉલ્લાસની સાથે ઉજવવામાં આવે છે. આને અરબી ભાષામાં ...
1
2
સૌપ્રથમ તો હજ જતા પહેલા ફિક્સ કરો અને માત્ર કોઈને બતાવવા માટે હજ ન કરો. - હજ દરમિયાન કોઈપણ સ્ત્રી તરફ ન જોવું. ,આમ તો ક્યારેય ન જોવું, પરંતુ હજ દરમિયાન આ વાતનું ખાસ ધ્યાન રાખો. - હજ વખતે ભૂલી ગયા પછી પણ પેશાબ ન કરવો કે અશુદ્ધ ન થવું. કોઈપણ ...
2
3
Hajj Yatra 2022: હજ યાત્રામાં શૈતાનને આ માટે મારવામાં આવે છે પત્થર જાણો ઈસ્લામમાં શું છે તેનુ મહત્વ
3
4
મુસ્લિમ ધર્માવલંબિયોનો પવિત્ર મહીનો રમજાન શરૂ થઈ રહ્યો છે. હિજરી કેલેડરનો આ નવમો મહીનો છે. આખા વિશ્વમાં રમજાન મહીના માટે કરેલ દરેક નેક કામનુ પુણ્ય એટલે કે સવાબ 70 ગણું મળે છે. 7- ગણા અરબીમાં મુહાવરો છે, જેના અર્થ છે કે ખૂબ વધારે. આથી દરેક ...
4
4
5
#Ramzan Mubarak- સાફ દિલથી ઈબાદતનો મહીનો શરૂ, આભથી ઉતરી કુરાન
5
6
રજબ' અરબી કેલેન્ડરનો સાતમો મહિનો છે. શબે મેરાજ આ મહિનાની 27મી તારીખે આવે છે. તે 27 રજબ એટલે કે શબ-એ-મેરાજની રાત્રે હતી કે અલ્લાહના મેસેન્જર, હઝરત મુહમ્મદ (સલ્લલ્લાહુ સલ્લલ્લાહુ અલયહિ વ.)ની અલ્લાહ સાથે મુલાકાત થઈ હતી. આ બેઠકની રાત્રિને શબ-એ-મેરાજ ...
6
7

ઉર્સની ઉજવણી ઈતિહાસ

મંગળવાર,ફેબ્રુઆરી 8, 2022
સૂફી સંત, હઝરત નિઝામુદ્દીન ઓલિયા, મધ્ય એશિયાના બુખારા શહેરમાંથી હજરત કર્યા પછી, લાહોર થઈને બદાયૂં પહોંચ્યા. તેમનું આખું નામ મુહમ્મદ બિન અહમદ બિન દાનીયાલ અલ બુખારી હતું. પાંચ વર્ષની ઉંમરે તેના પિતાએ માથું ગુમાવ્યું. પછી તે દિલ્હી આવ્યા અને અહીં ઉલેમા ...
7
8

ખ્વાજા ગરીબ નવાઝ Mu'in al-Din Chishti

સોમવાર,ફેબ્રુઆરી 7, 2022
ખ્વાજા ગરીબ નવાઝ Mu'in al-Din Chishti
8
8
9

Eid Special Recipe - શીર-ખુરમા

બુધવાર,જુલાઈ 21, 2021
ઈદના દિવસે શીર ખુરમા એક સ્પેશ્યલ ડેઝર્ટના રૂપમાં બનાવવામાં આવે છે. શીર ખુરમા વગર ઈદ અધૂરી છે. આ અવસર પર આમ તો માંસાહારી પણ બનાવાય છે. પણ શીર ખુરમાનો પોતાનો જુદો જ અંદાજ હોય છે. આજે ઈદ પર અમે તમને શીર ખુરમા બનાવતા શીખવાડી રહ્યા છીએ. શીરનો મતલબ થાય છે ...
9
10
EID-UL-ADHA- તમે બધાને દિલથી ઈદ મુબારક
10
11
કુરબાનીનું પર્વ ઈદ-ઉલ-અજહા((બકરીદ) માટે આખો દેશ તૈયાર છે. ત્યાગ અને બલિદાનનો આ તહેવાર ખૂબ ખાસ છે અને એક ખાસ સંદેશ આપે છે. આ દિવસે બકરાની બલિ અપાય છે. પણ તેના પાછળનો ઉદ્દેશ્ય આ સમજ આપવાની હોય છે કે દરેક માણસ તેના જાન-માલને તેના ભગવાનની અમાનત સમજે ...
11
12
ઈદ આવી રહી છે અને આ પ્રસંગે અમે તમને બતાવી રહ્યા છીએ જર્દા પુલાવ બનાવવાની સહેલી રેસીપી, જર્દા એક હૈદરાબાદી મીઠાઈ છે જે ઈદના દિવસે વિશેષરૂપે બનાવવામાં આવે છે, આ મીઠાઈ મુસ્લિમ લોકો લગ્ન પ્રસંગે પણ બનાવે છે. આ એક ડ્રાય ફ્રુટ્સ. કેસર અને માવા સાથે ...
12
13
બકરી ઇદના થોડા દિવસ પહેલાં અમદાવાદ પોલીસ કમિશ્નર અને સુરત પોલીસ કમિશ્નરે સાર્વજનિક અને ખાનગી સ્થળો પર જાનવરોની બલિ આપવાનો આદેશ જાહેર કર્યો છે. આ આદેશ અનુસાર જ્યાંથી સામાન્ય જનતા બલિને જોઇ શકે છે, ત્યાં બલિ પ્રતિબંધિત રહેશે. અમદાવાદ પોલીસ કમિશ્નર ...
13
14
Eid Al-Adha 2020: ઈદ ઉલ અજહા (બકરીઈદ) મુસલમાનોના મુખ્ય તહેવારમાંથી એક છે. આ વર્ષે ઈદ અલ અજહાનો તહેવાર 31 જુલાઈ કે એક ઓગસ્ટના રોજ ઉજવાશે. પરંતુ આ વર્ષની ઈદ થોડી અલગ રહેશે. મુસ્લિમ ધર્મ ગુરૂઓએ દેશના મુસલમાનોને અપીલ કરી છે કે કોરોના સંક્રમણનો ખતરો ...
14
15
ઈદ ઉલ ફિતર - અલ્લાહ તરફથી રોજેદારોને ભેટપુસ્તકોમાં આવ્યુ છે કે રમજાનમાં પુર્ણ રોજા રાખનારાઓને ભેટ ઈદ છે. આ દિવસે અલ્લાહી રહેમત પુરા જોશ પર હોય છે અને પોતાનો હુકમ માનનારા મુસલમાનો પર રહેમત લૂંટાવે છે. અલ્લાહ પાક રમજાનની ઈબદતોને બદલે પોતાના નેક ...
15
16
આજ (7 જૂન શુક્રવાર)થી મુસ્લિમ ધર્માવલંબિયોના પવિત્ર મહીના રમજાન શરૂ થઈ ગયું છે. હિજરી કેલેડરના નવમા મહીના છે. આખા વિશ્વમાં રમજાન મહીના માટે કરેલ દરેક નેક કામના પુણ્ય એટલે સવાબ 70 ગણું મળે છે. 7- ગણા અરબીમાં નુહાવરો છે જેના અર્થ છે. ખૂબ વધારે . આથી ...
16
17
Roza રોજા દરમિયાન મુસ્લિમોને માટે, સુર્યોદયથી લઇ અને સુર્યાસ્ત સુધી, ખાવું, પીવું, ધુમ્રપાન અને જાતીય સમાગમ પર મનાઇ હોય છે. રોજા મુલતઃ અલ્લાહની નજીક રહેવા માટેનો અને પોતાની ધર્મપરાયણતા વધારવા માટેનો સનિષ્ઠ પ્રયાસ છે. રોજાનો અન્ય એક ઉદ્દેશ ગરીબો, કે ...
17
18
રમજાનનો મહિનો શરૂ થવાનો છે. આવામાં તેની તૈયારીઓ ખૂબ જોરશોરથી શરૂ થઈ ગઈ છે. રમજાનના સમયમાં રોજા રાખનારા ખાવા પીવામાં ખૂબ સતર્ક રહે છે. માત્ર એક ઓડકાર આવવાથી જ રોજા તૂટી શકે છે. તેતેહે સેહરી(વહેલી સવારે લેવાતો ખોરાક) થી લઈને ઈફ્તારી(સાંજનુ ભોજન) ...
18
19
રમજાન મહીનાને નેકિયેનો મૌસમ-એ બહાર કહેવાયું છે . જાણો આ અવસરે-ખાસ વિશે કેટલીક વાતો. 1. બરકતનો આ મહીનો ખત્મ થતા પર ઈદ-ઉલ-ફિતરનો તહેવાર ગણાય છે. આ આખા માસ મુસ્લિમ ધર્માવલંબી, રોજા, ધર્માવલંબી રોજા, નમાજો,
19