0
Janmashtami 2023 Puja: બાળ ગોપાલની પૂજામાં રાખવી આ જરૂરી વાતોની કાળજી, માતા લક્ષ્મી પણ થશે પ્રસન્ન
રવિવાર,સપ્ટેમ્બર 3, 2023
0
1
આરતી કુંજ બિહારી કી બુધવાર સ્પેશીયલ-આરતી કુંજ બિહારી કી-હરીહરન-શ્રી કૃષ્ણ આરતી
1
2
હિન્દુ ધર્મમાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના તહેવારનું વિશેષ મહત્વ છે. આ વર્ષે જન્માષ્ટમીનો તહેવાર 6 સપ્ટેમ્બર 2023, બુધવારના રોજ છે. કેલેન્ડર મુજબ, શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ ઉજવવામાં આવે છે.
2
3
પૌરાણિક માન્યતા અને હિન્દુ ધર્મના મુજબ કોઈ પણ પ્રકારની સિદ્ધિ મેળવવા માટે ચાર રાત સૌથી સારી અને શુભ માનવામાં આવી છે. પહેલી દિવાળી, બીજી શિવરાત્રી, ત્રીજી હોળી અને ચોથી મોહરાત્રિ અર્થાત જન્માષ્ટમી. મતલબ આ દિવસો દરમિયાન કરવામાં આવેલ ઉપાય જરૂર સફળ ...
3
4
Janmashtami 2023 Kyare Che :દ્વાપર યુગમાં શ્રી હરિ વિષ્ણુએ તેમનો આઠમો અવતાર શ્રી કૃષ્ણ તરીકે લીધો હતો. કાન્હાનો જન્મ દિવસ જન્માષ્ટમી તરીકે ઉજવવામાં આવે છે. દર વર્ષે ભાદ્રપદ માસના કૃષ્ણ પક્ષની અષ્ટમીના દિવસે કૃષ્ણ જન્માષ્ટમી ઉજવવામાં આવે છે.
4
5
Janmashtami 2023 - કાન્હાનો જન્મદિવસ છે. તેના જન્મદિવસ એટલે કે જન્માષ્ટમીની રાત્રે ભક્ત તેમના આવવાના ઉત્સવ ઉજવે છે. તે સમય હોય છે. જ્યારે તેને ખુશ કરાઈ શકે.
5
6
7
દેવી રુક્મિણી વિદર્ભના રાજા ભીષ્મકની પુત્રી હતી. રુક્મિણી તેની બુદ્ધિ, સુંદરતા અને ન્યાયી વર્તન માટે પ્રખ્યાત હતી. રુક્મિણીજીનું આખું બાળપણ શ્રી કૃષ્ણની હિંમત અને બહાદુરીની વાર્તાઓ સાંભળવામાં વીત્યું હતું.
7
8
Shri Krishna Janmashtami 2022 નો વ્રત બધા કષ્ટથી મુક્તિ મેળવવા અને કામનાઓને પૂર્ણ કરવાનો માનવામાં આવે છે. આ પાવન વ્રતને કરતા સમયે
8
9
ઉતારો આરતી શ્રીકૃષ્ણ ઘરે આવ્યા (૨)
માતા યશોદા કુંવર કાને ઘરે આવ્યા (૨)
9
10
Krishna janmashtami 2022: જીવનમાં ક્યારેક એવી પરિસ્થિતિ ઉભી થાય છે કે આપણને સમજાતું નથી કે શું કરવું અને શું ન કરવું. કેટલીકવાર આપણું મન બિનજરૂરી વાતોને લઈને ચિંતામાં રહે છે. આવા સમયે આપણે ભગવદ ગીતા વાંચવી જોઈએ. આ માત્ર એક પુસ્તક નથી. આ ગીતામાં આપણી ...
10
11
જન્માષ્ટમીના પર્વને હવે માત્ર બે દિવસ બાકી રહ્યા છે. ત્યારે દેશના ખુણે ખુણામાં રહેલા કૃષ્ણ ભક્તો ભક્તિના રંગે રંગાયેલા જોવા મળે છે. ત્યારે અમે તમને જણાવીશું કેટલીક એવી વસ્તુઓ વિશે જેને ઘરમાં રાખવાથી તમારા ઘરમાં લક્ષ્મીનો સ્થાયી વાસ થશે.
11
12
Happy Janmashtami- કૃષ્ણ અષ્ટમીની શુભેચ્છા કૃષ્ણ અષ્ટમીની શુભેચ્છા કૃષ્ણ અષ્ટમીની શુભેચ્છા
12
13
જન્માષ્ટમીનો તહેવાર દર વર્ષે ખૂબ ધૂમધામથી ઉજવાય છે. હિંદુ પંચાગના મુજબ દર વર્ષે ભાદ્ર મહીનાની અષ્ટમી તિથિને કૃષ્ણ જન્માષ્ટમી ઉજવાશે. માન્યતાઓ મુજબ જન્માસ્તમીના દિવસે રોહિણી નક્ષત્રમાં મધ્યરાત્રીને મથુરામાં શ્રીકૃષ્ણનો જન્મ થયો હતો.
13
14
Lord Krishna favourite thing for Janmashtami Puja: ભાદ્રપદ મહીનાના કૃષ્ણપક્ષની અષ્ટમીને ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ ઉજવાય છે અને
14
15
પૃથ્વીના ભારને ઓછો કરે છે. આમ તો ભગવાન વિષ્ણુએ અત્યાર સુધી ત્રેવીસ અવતાર ધારણ કર્યા છે. આ બધા જ અવતારોની અંદર તેમનો મહત્વનો અવતાર શ્રીકૃષ્ણનો છે. આ અવતાર તેમણે વૈવસ્ય મંવંતરના અઠ્ઠાવીસમા દ્વાપરમાં શ્રીકૃષ્ણના રૂપે દેવકીના ગર્ભમાં મથુરાની જેલમાં લીધો ...
15
16
Janmashtami 2022 Puja Vidhi: દરેક વર્ષ ભાદ્રપસદ મહીનામા કૃષ્ણ પક્ષની અષ્ટમીના દિવસે ભગવાન શ્રીકૃષ્ણનો જનમદિવસ જન્માષ્ટમી પર્વ ઉજવાય છે. આ સમયે જન્માષ્ટમી 18 ઓગસ્ટ ગુરૂવારે આવી રહી છે. જણાવીએ કે શ્રીકૃષ્ણનો જન્મ અષ્ટમીની સાથે રોહિણી નક્ષત્રમાં થયુ ...
16
17
Panchamrit Prasad Recipe: ઘર પર કોઈ પૂજા હોય કે પછી મંદિરમાં મળતુ પ્રસાદની વાત હોય પંચામૃત ધાર્મિક અને આરોગ્યની દ્ર્ષ્ટિથી ખૂબ ફાયદાકારી ગણાય છે. હિંદુ ધર્મના મુજબ
પંચામૃત કોઈ પણ પ્રકારની પૂજા માટે શુભ ગણાય છે. આ પવિત્ર જળના મિશ્રણનો ઉપયોગ ...
17
18
સનાતન ધર્મમાં કેટલાક એવા ટોટકા બતાવ્યા છે જેને જન્માષ્ટમીના દિવસે કરવાથી તમારી દરેક સમસ્યા દૂર થવા ઉપરાંત મા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુનો આશીર્વાદ પણ
મળે છે.
18
19
જ્યારે જ્યારે અસુરના અત્યાચાર વધ્યા છે અને ધર્મનો પતન થયું છે. ત્યારે ત્યારે ભગવાન એ પૃથ્વી પર અવતાર લઈને સત્મ અને ધર્મની સ્થાપના કરી છે. તે કડીમાં ભાદ્રપદની કૃષ્ણ પક્ષની અષ્ટમીને મધ્યરાત્રિને અત્યાચારી કંસનો વિનાશ કરવા માટે મથુરમાં કૃષ્ણએ અવતાર ...
19