0
ઈરાક સંકટ - ભારતના 'અચ્છે દિન' પર ગ્રહણ !!!
સોમવાર,જૂન 16, 2014
0
1
હર એક વ્યક્તિ પોતાના સપના સાથે જીવન જીવે છે – ઘરનું ઘર હોય, ગાડી હોય, બાળકો સારામાં સારી સ્કૂલમાં ભણી ગણી તૈયાર થાય, વૃદ્ધ થાય ત્યારે સ્વાસ્થ્ય સારું રહે અને બીમારીમાં પણ કોઈની પાસે હાથ ન ફેલાવવો પડે, સમાજમાં નામ હોય વગેરે. પણ ‘નાણાં વગરનો નાથિયો ...
1
2
ભારતીય જનતા પાર્ટીનાં વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી ગુજરાતનાં પાટનગર ગાંધીનગર બેઠક પરથી જ લોકસભાની ચૂંટણી લડશે. ગુજરાત ભાજપની બેઠકમાં નામ નક્કી કરવામાં આવ્યુ છે, અને હવે દિલ્હીથી ઔપચારિક જાહેરાત કરવામાં આવશે.પરંતુ અડવાણીની વાત કોઈ કાને ધરતા નહતા. ...
2
3
મલેશિયન પ્લેન ક્યાં લુપ્ત થઈ ગયું તે અઠવાડિયા સુધી સમજાયું નહીં. તેમાં મુસાફરી કરી રહેલા માણસો અચાનક નથી રહ્યા. તેમનું શું થયું, કેમ આમ થયું તે સવાલો આપણને સતાવતા જ રહેશે. પણ ક્યારેય વિચાર્યું છે આ જ રીતે અનેક પક્ષી, પ્રાણી, વૃક્ષો લુપ્ત થઈ રહ્યાં ...
3
4
ગાંધીના વિચારો ધરાવતા અણ્ણા દેશમાંથી ભષ્ટાચારને નાથવા માટે ગાંધી સ્વરૃપે ઊતરી આવ્યા હોય એમ એમના નાનકડા ગામના મેદાનમાંથી સીધા જ દિલ્હીના રામલીલા મેદાનમાં ખાબક્યા હતા. મીડિયાએ એમને ઘણું મહત્વ આપી દીધું. પરંતુ અણ્ણાની રાષ્ટ્રવ્યાપી અસર લોકસભાની ચૂંટણી ...
4
5
ગુજરાતમાં વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ જે ન કરી શકી તે કેજરીવાલે ત્રણ દિવસની યાત્રામાં કરી બતાવ્યું. આમ તો મોદી જે પ્રમાણે મીડિયા મેનેજમેન્ટ સંભાળી રાખ્યું છે તે પ્રમાણે કેજરીવાલ પણ તેમાં પાછા પાની કરી નથી. હાલમાં તો મોદી કોઈપણ વિવાદમાં પડ્યા વિના ...
5
6
: આજે આપને આઝાદ ભારતની હવા માં શ્વાસ લઇ શકીએ છીએ, તે જેમને આભારી છે તે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી સાથે જોડાયેલી કોઈ પણ યાદગીરી કે સ્મારકની યોગ્ય જાળવણી કે માવજત કરવાને બદલે ગાંધીજીના નામને વટાવી ખાવામાં પણ આપણે ઓછા ઉસ્તાદ નથી. માત્ર બીજી ઓકટોબર કે ૩૦ ...
6
7
આપણે જીવન મા ઘણા સફળ અને નિષ્ફળ લોકો જોયા હશે, અને વિચાર્યુ પણ હશે કે શાં માટે અમુક લોકો સફળતા નાં શિખરે પહોંચી જાય છે જ્યારે અમુક લોકો હમેશાં નિષ્ફળ જ રહે છે. આજે ઇન્ટરનેટ પર ક્યાંક મને એક સરસ સરખામણી જોવા મળી અને એ હતી સફળ અને નિષ્ફળ માણસો ના ...
7
8
આપણે આ પ્રાણીને તેની, છળ કે વિશ્વાસઘાતની માનવીય નકારત્મક લાક્ષણિકતાઓથી જ ઓળખેલ છે. ‘કાચંડાની જેમ રંગ બદલતા રહેવું”માં હીનતાની ભાવના જણાય છે. પણ એક જાતિ તરીકે, ઉત્ક્રાંતિની ટકી રહેવાની દોડમાં, દરેક બદલતી પરિસ્થિતિઓમાં, આજના આવા વિષમ પર્યાવર્ણીય ...
8
9
થોડાં વરસો પહેલાં, કમ સે કમ આ દિવસે તો સૌ ગાંધીજીને યાદ કરતા. એનાથી પણ થોડાં વરસો પહેલાંના દિવસો યાદ કરીએ તો આ દિવસે ગાંધીજીને પ્રિય હતા એ ગુણો અપનાવવાના કે એવાં કાર્યો કરવાના મનસૂબા થતા. ગાંધીજીનું નામ લઈએ કે સૌથી પહેલા સત્ય, અહિંસા અને રેંટિયો- આ ...
9
10
ગુરુવાર,સપ્ટેમ્બર 26, 2013
આજે દિન-પ્રતિદિન દાતણ શબ્દ નવી પેઢી માટે અજાણ્યો્ બનતો જાય છે. ટુથ બ્રશ અને ટુથપેસ્ટ ના જમાનામાં છેલ્લા બે દાયકાથી દાતણ વપરાશકારો લુપ્ત્ થતા જાય છે. આજે મોટા ભાગના બાળકો અને વડીલો ટુથબ્રશનો ઉપયોગ કરતા જોવા મળે છે. જો કે આજે પણ અમુક વડીલો બજારમાંથી ...
10
11
સોમવાર,સપ્ટેમ્બર 23, 2013
આજે વેબદુનિયાએ પોતાની સ્થાપનાના 14 વર્ષ પૂરા કર્યા. 23 સપ્ટેમ્બર 1999ના એક સપનાએ આભાસી દુનિયામાં આંખ ખોલી હતી અને આજે તે યથાર્થની દુનિયામાં ઉછરી રહ્યુ છે. એક એવુ સપનુ જેને સત્ય થતુ જોવા માટે કેટલા લોકોએ પોતાનુ સમર્પણ, નિષ્ઠા, શ્રમ, સ્વેદ અને કર્મની ...
11
12
અત્ર, તત્ર, સર્વત્ર, નરેન્દ્ર મોદી વિ. લાલકૃષ્ણ અડવાણીની લડાઈની ચર્ચા છે. આ લડાઈને ચેલા વિ. ગુરુની લડાઈ પણ કહેવાય છે. જોકે શિષ્ય અને ગુરુની લડાઈનો આ પહેલો બનાવ નથી. આપણે અર્જુન અને તેમના ગુરુ દ્રોણ વચ્ચેની લડાઈ વિશે સુપેરે જાણીએ છીએ વ્યાપક અર્થમાં ...
12
13
આ વખતે કોલેજ શરૂ થતા પહેલા વરસાદ આવી જતા કેટલાક કોલેજીયનો ઉદાસ થઇ ગયા છે. અને કેમ ન થાય વરસાદ આવે તો તરત જ કલાસ બંક કરી ફરવા નીકળી જવાની અનેરી મજા તો હાલમાં કયાં આવે? પરંતુ તેમ છતાંય કોલેજીયનો અને તેમાંય ખાસ પોસ્ટ ગ્રેજ્યુએટ વિઘાર્થીઓ તો વરસાદની મજા ...
13
14
ગ્બોબલ વોર્મીંગની અસર આજે વર્તાઇ રહી છે. ઋતુઓમાં ફેરફાર આવી રહ્યો છે. માનવજાત પોતાની સુખાકારી માટે નિર્દોષ પ્રાણી - પક્ષીઓની ચિંતા કર્યા વગર પર્યાવરણનો નાશ કરી રહી છે. માનવને ક્યાં ખબર છે કે આજ પર્યાવરણ રૃપી ઓક્સિજન જો ખલાસ થતું રહેશે તો માનવજાતને જ ...
14
15
બુધવાર,ફેબ્રુઆરી 27, 2013
. આજનો દિવસ તમને યાદ છે. ગુજરાતના લોકો કદાચ જ આજનો દિવસ ભૂલી શકે. અગિયાર વર્ષ પહેલા ગુજરાતની આજની સવારે એક નવો અધ્યાય શરૂ કર્યો હતો. કારણ કે ગુજરાત આ અફેલા 1 મે 1960ના રોજ પોતાની સ્થાપનાની સાથે જ પૃથક રાજ્યના રૂપમાં પ્રથમ અધ્યાય શરૂ કરી ચુક્યુ હતુ, ...
15
16
મંગળવાર,ફેબ્રુઆરી 26, 2013
હેન્ડરાઇટિંગના માધ્યમ દ્વારા કોઇપણ વ્યક્તિના પાયાના ચરિત્રને જાણી શકાય છે. આ ક્ષેત્રના નિષ્ણાતો ન તો ભવિષ્યવાણી કરે છે અને ન તો વિતેલા સમય વિષે કોઇ જાણકારી આપે છે. આ કળા દ્વારા પોતાની જાતને સમજવા માટે જ નહીં, અન્ય લોકોની વિચારસરણી, વ્યવહાર અને ...
16
17
સમજાતુ નથી કે કેમ જ્યારે દેશ પર કોઈ મોટી મુશ્કેલી આવે કે કોઈ ગંભીર સમસ્યા પર ચર્ચા થાય ત્યારે હલકા નિવેદનમાં લપેટીને તેને સામાન્ય કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ક્યારેક કૈલાશ વિજયવર્ગીય તો ક્યારેક ભાગવત ક્યારેક કોઈ અધિકારી અનીતા તો ક્યારેક રાજ ...
17
18
શુક્રવાર,ડિસેમ્બર 28, 2012
ક્રેડિટ કાર્ડ સાથે જોડાયેલી મુશ્કેલીઓ વિશે ચર્ચાઓ થતી જ રહે છે. પણ યોગ્ય રીતે ઉપયોગ કરવાથી ક્રેડિટ કાર્ડ મુસીબત નહી પણ તમરો મિત્ર બની શકે છે. ક્રેડિટ કાર્ડનુ બિલ તમારી માસિક આવકના 40 ટકાથી વધુ ન હોવુ જોઈએ, સાથે જ 3 મહિનાની રકમ જેટલી આવક જુદી જ મુકવી ...
18
19
ઈંટરનેટ મારફતે એક બાજુ તમામ પ્રકારની માહિતી મળવા લાગી ગઈ છે પરંતુ સાથે સાથે તેના મારફતે ઘણી કુટેવ પણ લોકોમાં ફેલાય ગઈ છે. યુવા પેઢી ઈંટરનેટ પર ઉપલબ્ધ સામગ્રીથી ખૂબ જ પ્રભાવિત છે. યુવા પેઢી આના સંકંજામાં આવી ગઈ છે. જેથી કુદરતી સંબંધોના બદલે વિકૃત ...
19