Miscellaneous Health 135

શનિવાર, 17 જાન્યુઆરી 2026
0

દશેરા પર શા માટે આરોગીએ છે જલેબી ફાફડા

ગુરુવાર,ઑક્ટોબર 18, 2018
0
1
નવરાત્રિના નવ દિવસ માતાના નવ રૂપની પૂજા કરવામાં આવે છે. ભક્ત નવરાત્રિમાં ઉપવાસ રાખી માતાને પ્રસન્ન કરે છે. આ દરમિયાન કેટલાક લોકો ફળાહાર વ્રત કરે છે તો કેટલાક અન્ન વગર ઉપવાસ કરે છે. વ્રત કેવા પણ રાખો પણ વ્રત ખોલતી વખતે તમારા આરોગ્ય સંબંધી કેટલીક ...
1
2
ઋતુ બદલવાની સાથે રોગનો ખતરો વધવા માંડે છે. તાવ, ખાંસી-શરદી, શરીરનો દુ:ખાવો, માથાનો દુખાવો, અપચો, ઉલ્ટી, ઝાડા થવા સામાન્ય વાત છે એવામાં તમારા કિચનમાં ઘણી એવી વસ્તુઓ હોય છે. જે કોઈ દવા કરતા ઓછી નથી. જી આજે અમે વાત કરી રહ્યા છે હળદર અને આદુંની.
2
3
જ્યારે પણ તમારી ચટોરી જીભને કઈક ચટપટા ખાવા માતે કહે છે તો સૌથી પહેલા તમારા મગજમાં જે નામ આવે છે એ હોય છે પાણીપુરીનો છોકરા હોય કે છોકરી પાનીપુરીનો નામ સાંભળતા જ દરેક કોઈના મોઢામાં પાણી આવી જાય છે. પણ શું તમે જાણો છો પાણીપુરી ન માત્ર તમારા મોઢાના ...
3
4
નવરાત્રના હિંદુ ધર્મમાં મોટું મહત્વ છે. માન્યતા છે કે આ સમયે માતા જો આદિ શક્તિના નવ રૂપની સાથે ધરતી પર વાસ કરે છે. માણસ આ સમયે તેમની આધ્યાતમિક ઉર્જાનો વિકાસ કરે છે. આટલું જ નહી આ સમયે સાત્વિક ભોજન કરવાની સલાહની સાથે યૌનાચાર્યને વર્જિત ગણાય છે. પણ ...
4
4
5
આંખ કુદરતે આપેલો એક અનમોલ ઉપહાર છે. તેના જ કારણે અમે સંસારના સુંદર દ્ર્શ્ય જોઈ શકે છે. આંખની કીમત તેનાથી પૂછો જેમે ઓછું દેખાય છે કે જોઈ નહી શકતા. તમને તમારી આંખને અનજુઓ નહી કરવું જોઈએ. આવો જાણીએ આંખની દેખભાલ કેવી રીતે કરવી.
5
6
શાકરને રૉક શુગર કે રૉક કેંડીના નામથી પણ ઓળખાય છે. તેમાં રહેલ પોષક તત્વ ખાંસીમાં ખૂબ ફાયદાકારી હોય છે. તેના સેવનથી તરત રાહત મળે છે.
6
7

Epilepsy વાઈ-ખેચ આવવાના કારણો

રવિવાર,ઑક્ટોબર 7, 2018
human brainઆપણું મગજ લાખો કોષો (સેલ્ફ કે ન્યુરોન્સ)નું બન્યુ છે. આ કોષોમાંથી વિજળીના કળવા કરંટ જેવી ઉર્જા સતત નિકળતી હોય છે. અને આ કરંટ મારફત જ મગજ શરીરના અન્ય અંગોને સંદેશા મોકલાવે છે. ટુંક જ શરીરની બધી જ કામગીરીનું નિયંત્રણ આપણું મગજ ન્યુરોનના ...
7
8
આવતા અઠવાડિયાથી નવરાત્રિના ઉપવાસ શરૂ થવાના છે. આ દરમિયાન સામાન્ય રીતે સાબુદાણાની ખિચડી, સાબુદાણાની ખીર, સાબુદાનાના વડા અને ન જાણે કેટકેટલી વસ્તુઓ બનાવવામાં આવે છે. સફેદ મોતીઓની જેમ દેખાનારા નાના આકારના સાબુદાણાના ગુણોથી ઘણા લોકો અજાણ છે. જો તમે પણ ...
8
8
9
લગ્નથી પહેલા છોકરાઓ તેમના મનના માલિક હોય છે. પણ સાત ફેરા લીધા પછી બધું પત્નીની હિસાબે જ કરવું પડે છે. તેની જીવન પૂરી રીતે બદલી જાય છે. પત્નીની રોકટોક સિવાય બીજા પણ ઘણા કારણોથી પુરૂષને પત્નીથી વધારે ગર્લફ્રેડ પસંદ આવે છે. આજે અમે તમને જણાવી રહ્યા છે ...
9
10
વધતા વજનને કારણે તમને બીજા સામે શરમજનક પરિસ્થિતિનો સામનો કરવો પડે છે સાથે જ આ અનેક બીમારીઓનુ પણ ઘર છે. વજન ઓછુ કરવા માટે કેટલાક લોકો જીમ, લિકવિડ અને કીટો ડાયેટ અપનાવે છે પણ તેનાથી કોઈ ખાસ ફરક પડતો નથી. પણ આજે અમે તમને એસ્ટ્રોનૉટ ડાયેટ વિશે બતાવવા જઈ ...
10
11
આદું ખાવાથી તેનો સીધો અસર મેટાબોલિજ્મ પર પડે છે તો જાડાપણું ઓછું કરવું પણ સરળ થઈ જાય છે. તેમાં કેલોરીની માત્રા જરાય પણ નહી હોય, આવો અમે જાણીએ છે વજન ઓછું કરવા માટે કેવી રીતે કરીએ આદુનો ઉપયોગ
11
12
આરોગ્ય સાથે જોડાયેલ કેટલીક એવી આદતો હોય છે જેને નજર અંદાજ કરી શકાતી નથી અને ભારે ભરકમ દવાઓ ખાવી પણ યોગ્ય નથી. તો પછી આપણી કેટલીક બીમારીઓની સારવાર રસોડામાં જ મળી જાય તો.. આજે અમે તમને બતાવી રહ્યા છીએ કે રોજબરોજની સમસ્યાઓમાં લવિંગ કેવી રીતે ફાયદો ...
12
13
નવરાત્રી શરૂ થઈ રહી છે . આ અવસરે ઘણા લોકો વ્રત ઉપવાસ રાખે છે. જો તમે પણ વ્રત રાખી રહ્યા છે , તો ફળાહારમાં કઈક એવા લો જેનાથી તમારા શરીરમાં નબળાઈ ન આવી જાય .
13
14
યૌન શક્તિ વધારવા માટે દેશી નુસ્ખા
14
15
વર્ષોથી આપણા સૌના ઘરમાં ફટકડીનો ઉપયોગ થતો આવ્યો છે. રસાયણ વિજ્ઞાનમા તેને પોટેશિયમ એલ્યુમિનિયમ સલ્ફેટના નામથી ઓળખવામાં આવે છે. આયુર્વેદમાં પણ ફટકડીના અનેક ઔષધીય ગુણો બતાવ્યા છે. એવુ માનવામાં આવે છે કે સ્કિન સાથે જોડાયેલ સમસ્યઓ સહિત 20 હેલ્થ ...
15
16
શરદી તાવ થતા તુલસીના પાનને ચામાં ઉકાળીને પીવાથી રાહત મળે છે. તુલસીનો અર્ક તાવ ઓછો કરવામાં પણ કારગર સાબિત થાય છે. તુલસીના કોમળ પાનને ચાવવાથી ખાંસી અને શરદીથી રાહત મળે છે. - તુલસીના પાનનુ સેવન કરવાથી બ્લડ શુગર લેવલનુ સ્તર ઠીક રહે છે. જેને કારણે ...
16
17
ચેહાર કેટ્લું પણ ગોરો કેમ ન હોય પણ તેના પર રહેલ મસા ખૂબસૂરતીમાં રૂકાવટ બની જ જાય છે. મસાના મોટા થઈ જવાના કારણે ચેહરા ખૂબ ખરાબ નજર આવવા લાગે છે. જે મેકલપના ઉપયોગથી પણ છિપતા નહી. જો તમે પણ તમારા ચેહરા પર મસાની સમસ્યાથી પરેશાન છો તો આજે અમે કેટલાક ...
17
18
વેબદુનિયા ગુજરાતીના હેલ્થકેરમાં તમારું સ્વાગત છે. બ્યૂટી અને રિલેશનશિપથી સંબંધિત પોસ્ટ
18
19
આપણા શરીરનું સૌથી જરૂરી અંગ દિલ સાથે થોડીક પણ બેદરકારી આપણને મોતના મોઢામાં ધકેલી શકે છે. આજે વર્લ્ડ હાર્ટ ડે પર હાર્ટ એટેકના શક્યત લક્ષણો વિશે કાર્ડિયોલોજીસ્ટ મુજબ જાણો હાર્ટ અટેક આવતા પહેલા ક્યા લક્ષણો જોવા મળે છે.
19