0
વર્લ્ડ હાર્ટ ડે 2018 - આ ટેસ્ટ બતાવશે કે તમને હાર્ટ એટેક આવી શકે છે
શનિવાર,સપ્ટેમ્બર 29, 2018
0
1
ગુરુવાર,સપ્ટેમ્બર 27, 2018
કેળામાં ભરપૂર માત્રામાં પોટેશિયમ મેળવવામાં આવે છે. આ ફાસ્ટ ફૂડની ક્રેવિંગને ઓછી કરે છે. જેનાથી વજન ઓછુ કરવામાં મદદ મળે છે.
જો તમારી પાસે વજન ઘટાડવા માટે વધુ દિવસ નથી તો તજનો આ ઉપાય તમારે માટે લાભકારી છે. એક કપ પાણીમાં એક ચમચી તજ પાવડર મિક્સ કરી ...
1
2
બુધવાર,સપ્ટેમ્બર 26, 2018
1 સફરજન - સફરજનમાં પુષ્કળ ફાઈબર હોય છે અને એટલુ જ નહી આ કૈલોરી પણ ખૂબ લો છે. 100 ગ્રામ સફરજનથી આપણને 50 કૈલોરી મળે છે. તેમા પેક્ટીન (pectin) હોય છે જે વજન ઓછુ કરવામાં ખૂબ સહાયક છે. આ ઉપરાંત તે પાચન શક્તિ પણ સારી રાખે છે.
2. બ્રોકલી - બ્રોકલી ...
2
3
મંગળવાર,સપ્ટેમ્બર 25, 2018
Swine Flu- સ્વાઈન ફ્લૂની સારવારમાં રામબાણ ઈલાજ છે તુલસી જાણો કેવી રીતે કરીએ ઉપયોગ #webduniagujarati #health #swine flu #tulsi #swineflu
3
4
મંગળવાર,સપ્ટેમ્બર 25, 2018
આરોગ્યપ્રદ રહેવા માટે સારુ અને સંતુલિત ભોજન લેવુ ખૂબ જરૂરી છે. સારુ ખાન-પાન મતલબ દાળ શાક ફ્રૂટ્સ બીજ વગેરે બધી વસ્તુઓને ખોરાકમાં સામેલ કરવી જોઈએ. આવા જ બીજોમાંથી એક છે અળસીન અબીજ. અળસીમાં ભરપૂર માત્રામાં વિટામિંસ, મિનરલ્સ, ફાઈબર, ઓમેગા 3 ફૈટી એસિડ ...
4
5
સોમવાર,સપ્ટેમ્બર 24, 2018
ગુજરાતીઓનો મનગમતો તહેવાર એટલે નવરાત્રિ. નાના છોકરા-છોકરીઓથી લઈને મોટી ઉંમરનાં બધાં લોકો આ તહેવારનો આનંદ ઉઠાવે છે. આ તહેવારનાં કેટલાક ફાયદા પણ છે. જેમાંથી કેટલાંક ફાયદા નીચે આપ્યા છે.
આપણે દરરોજનાં કામકાજમાં રોટેશન મુવમેન્ટનો ઉપયોગ કરતાં નથી. ...
5
6
સોમવાર,સપ્ટેમ્બર 24, 2018
આયુર્વેદ વિશેષજ્ઞોના મતે રાત્રે ભાત ન ખાવો જોઈએ કારણ કે આમાં કાર્બોહાઈડ્રેટ હોય છે. આનાથી ઉર્જા મળે છે અને રાત્રે આપણને આટલી એનર્જીની જરૂર હોતી નથી. આ ઉર્જા શરીરમાં એકત્ર થઈ જાય છે અને જાડાપણા સાથે ઘણા રોગો થાય છે.
ધારણા- શરદી-ખાંસીમાં ભાત ન ...
6
7
સોમવાર,સપ્ટેમ્બર 24, 2018
હમેશા ગૃહણીઓ શાક-ભાજી અને ફલોના ઉપયોગ કરતા સમયે એના છાલટને નકામા સમજીને ફેંકી દે છે. પણ વાસ્તવમાં એ છાલટા બેકાર નહી ઉપયોગી પણ હોય છે.
7
8
રવિવાર,સપ્ટેમ્બર 23, 2018
અનેક લોકોને સૂતી વખતે નસકોરા બોલાવવાની ટેવ હોય છે. તેનાથી તમારી ઉંઘ તો વારે ઘડીએ ખુલે જ છે સાથે જ આસપાસ સૂતા લોકોને પણ ચિંતાનો સામનો કરવો પડે છે. તમારી આ આદત અનેકવાર શરમજનક બની જાય છે. જો તમે નસકોરાને દૂર કરવા માટે દરેક પ્રયત્ન કરી ચુક્યા છે તો આજે ...
8
9
શુક્રવાર,સપ્ટેમ્બર 21, 2018
જાણો ડાયબિટીજના દર્દીઓને "શુગર ફ્રી ટેબલેટ" થી થતા 6 નુકશાન
9
10
શુક્રવાર,સપ્ટેમ્બર 21, 2018
ડાયબિટીજને નિયંત્રિત કરવામાં મદદ કરશે આ 7 ડાયેટ Best Foods to Control Diabetes
10
11
શુક્રવાર,સપ્ટેમ્બર 21, 2018
જરા વિચારો કે તમે નાની-મોટા રોગો માટે દરેક વાર ડાક્ટર પાસે જાઓ છો. અને ત અમારું કીમતી સમય અને પૈસા બન્ને નષ્ટ કરો છો . જી હા અમે જાણીએ છે કે કે કેવું અનુભવ હોય છે. અમે બધા ડોક્ટરો અને આધિનિક
11
12
ગુરુવાર,સપ્ટેમ્બર 20, 2018
કોઈ પણ વસ્તુ કેટલી પણ પસંદ હોય એને દરેક દિવસ ખાવાથી તમારા મોઢા ના સ્વાદ ખરાબ થઈ જશે. કોઈ ડ્રેસ તમને કેટલી પણ સારી કેમ ન લાગતી હોય પણ દરેક દિવસ નહી પહેરી શકાય.
12
13
ગુરુવાર,સપ્ટેમ્બર 20, 2018
આ ઉમરમાં મહિલાઓ હોય છે સૌથી વધારે સેક્સી
13
14
ગુરુવાર,સપ્ટેમ્બર 20, 2018
દરેક નાની-મોટી હેલ્થ પ્રોબલેમ્સમાં દવા ખાવી આરોગ્ય માટે ખૂબ જ નુકશાનદાયક હોય છે. તેથી નાની હેલ્થ સમસ્યા જેવી કે માથાનો દુખાવો, એસીડીટી વગેરે સમસ્યાઓ માટે દવા ખાવી સારી છે. દાદી-નાનીના ઘરેલુ નુસ્ખાને અપનાવવામાં આવે જેથી પ્રોબલેમથી પણ જલ્દી મુક્તિ ...
14
15
મંગળવાર,સપ્ટેમ્બર 18, 2018
શું તમને ક્યારે કોઈ મહિલા જેમ કે પત્ની કે ગર્લફ્રેડથી સંભોગ કરવાની ઈચ્છા જણાવી છે. અને શુ એને એમને ના પાડી દીધા છે અને તમે ઉદાસ થઈને કે ગુસ્સામાં આ કહેતા ચાલ્યા ગયા કે છોકરીઓ તો હમેશા બહાના કાઢે
15
16
મંગળવાર,સપ્ટેમ્બર 18, 2018
જો તમારી કન્ઝ્યુમ સિસ્યમ મજબૂત છે તો તમારે ક્યારેક સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો સામનો નહીં કરવો પડે. રોગો સામે લડવાની ક્ષમતા એના પર નિર્ભર કરે છે કે તમે કેટલી પૌષ્ટિક અને સંતુલિત ચીજોનું સેવન કરો છો. ફળોમાં એન્ટીઓક્સીડેન્ટ તત્વ પ્રચુર માત્રામાં હોય છે ...
16
17
મંગળવાર,સપ્ટેમ્બર 18, 2018
જો તમે એલોવેરાને બાહરી ત્વચા પર લગાવો છો તો તમને ઘણા સૌંદર્ય લાભ મળે છે પણ જો તેનો સેવન કરાય તો તમે ઘણા રીતે આરોગ્ય લાભ પણ મળશે, આવો જાણીએ એલોવેરાના સેવનથી થતાં ફાયદા
17
18
સોમવાર,સપ્ટેમ્બર 17, 2018
મધુમેહને દૂર કરે
ઘણા શોધોમાં આ વાત સામે આવી છે કે દૂર્વામાં ગ્લાઈસેમિક ક્ષમતા સારી હોય છે. આ ઘાસના અર્કથી મધુમેહના દર્દીઓ પર મહત્વપૂર્ણ હાઈપોગ્લિસીમિક પ્રભાવ પડે છે. તેનો સેવન ડાયબિટીક દર્દીઓ માટે લાભદાયક છે.
18
19
રવિવાર,સપ્ટેમ્બર 16, 2018
- ટામેટા વધુ ખાવાથી કદી ચાંદા નથી પડતા
- ચમેલીના પાન ચાવો અને મોઢામાં બનતી લાળ થૂકતા જાવ. આરામ મળશે.
- નાની હરડને ઝીણી વાટીને લગાડવાથી રાહ થાય છે
- રાત્રે જમ્યા પછી હરડ ચૂસો
- પેટ સાફ રાખો
- મસાલાવાળા ભોજનથી દૂર રહો.
19