0
અસ્વચ્છ ભોજન અથવા પીણાંથી થાય છે ડાયરિયા જાણો લક્ષણ, ઉપચાર અને સાવધાનીઓ
શુક્રવાર,જુલાઈ 20, 2018
0
1
કમળો એક એવો રોગ છે જે એક વિશેષ પ્રકારના વાયરસ અને કોઈ કારણથી શરીરમાં પિત્તની માત્રા વધી જવાથી થાય છે. તેમાં રોગીને પીળો પેશાબ થાય છે. તેના નખ ત્વચા અને આંખોનો સફેદ ભાગ પીળો હોય છે. રોગી ખૂબ કમજોરી અનુભવે છે. આ ઉપરાંત તેને કબજિયાત, ઉબકા આવવા, માથાનો ...
1
2
દાંપત્ય જીવનને ખુશહાલ બનાવવા માટે તમારુ ખુશ રહેવુ જરૂરી છે. જો તમે ખુશ નહી રહો તો તેની અસર તમારા દાંમ્પત્ય જીવન પર પડશે. આવામાં સુખી લગ્નજીવનમાં સેક્સનુ મહત્વનુ સ્થાન હોય છે. પણ મોટાભાગના કપલ્સ સેક્સને ફક્ત શરીરની ભૂખ માને છે અને ધીરે ધીરે તેમની ...
2
3
હળદર એક ભારતીય મસાલો છે. જેનો ઉપયોગ લગભગ ઘરમાં ખાવાનો ટેસ્ટ વધારવા સાથે સાથે સ્કિનની અનેક પ્રોબ્લેમ દૂર કરવા માટે પણ કરવામાં આવે છે હળદરમાં વિટામિન, મિનરલ્સ, ફાઈબર અને પ્રોટીન હોય છે. જે હળદરને એંટી ઈફ્લેમેટોરી, એંટઈ ઓક્સીડેંટ એંટી ફંગલ, ...
3
4
- વરસાદની મોસમમાં નાશપતિથી ઘણા રોગો ને દૂર કરી શકાય છે. નાશપતીમાં સફરજન જેવા ઔષધીય ગુણધર્મો જોવા મળે છે ,એમાં વિટામિન્સ,એંજાઈમ અને અને પાણીમાં દ્રવ્ય રેસા પુષળ પ્રમાણમાં જોવા મળે છે.
4
5
આમ તો માર્કેટમાં મહિલાઓ અને પુરૂષો માટે સેક્સુઅલ પ્લેજર વધારવા માટે ઘણા પ્રકારની વસ્તુઓ બજારમાં ઉપલબ્ધ છે પરંતુ હવે એક આવું ઉત્પાદ છે જે મહિલાઓને સેક્સુઅલ પ્લેજર વધારવામાં મદદ કરશે. દ હેલ્થ સાઈટ પર પ્રકાશિત ખબરો મુજબ કેલિફોર્નિયા સ્થિત એક કંપનીની એક ...
5
6
આ નાનકડુ અને મોઢામાં મુકતા જ ઓગળી જનારુ ફળ દિલના આરોગ્ય માટે ખૂબ લાભકારી છે. તેને ખાવાથી દિલ સુધી લોહી પહોંચાડનારી નસો સ્વસ્થ રહે છે. રસભરી પર બ્રિટનમાં થયેલ એક શોધમાં કહેવામાં આવ્યુ છે કે તેને ખાવાથી દિલની બીમારી થવાનો ખતરો ઓછો થઈ જાય છે.
6
7
બીમારી અનુસાર અળસીનું સેવન-
- જો તમને ખાંસી છે તો અળસીની ચા પીવો. પાણીને ઉકાળી તેમાં અળસીનો પાવડર નાંખી ચા તૈયાર કરો. આનું દિવસમાં બે-ત્રણવાર સેવન કરો.
- દમના રોગીએ એક ચમચી અળસીના પાવડરને અડધા ગ્લાસ પાણીમાં 12 કલાક સુધી પલાળી રાખી સવાર-સાંજ ગળીને ...
7
8
સફરજન જ નહી પણ દિવસમાં બે કેળા ખાવાથી લાભ થાય છે. લાભ જણાવ્યા પહેલા તમને જણાવી દે કે કેળા હાવાથી જાડા નહી થાય આ એક મિથ છે. આથી તમને તરત જ એનર્જી મળે છે. એમાં ફાઈબર અને ત્રણ રીતની શુગર હોય છે. સુક્રોજ, ફ્રુક્ટોજ અને ગ્લૂકોજ .
8
9
કેળાનુ સેવન આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારી રહે છે. ચિકિત્સક પણ કેળાનુ સેવન કરવાની સલાહ આપે છે. તેને ખાવાથી શરીરને ઉર્જા મળે છે અને તમને ભૂખ નથી લાગતી. જો તમે કેળાના સેવનથી અત્યાર સુધી પરેજ કરો છો તો તમે જાણી લો કેળા તમારે જરૂર ખાવા જોઈએ. પણ જો તમે ...
9
10
સ્વીટ કોર્ન મતલબ મકાઈ ખાવામાં સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે આરોગ્ય માટે ખૂબ લાભકારી હોય છે. ચોમાસાની ઋતુમાં મોટાભાગે લોકો રસ્તા કિનારે વેચાનારી મકાઈ ખાય છે પણ શુ તમે જાણો છો કે આ તમારા આરોગ્ય માટે કેટલી ખતરનાક હોય છે. ભલે રસ્તા કિનારે મળનારા સેકેલા ...
10
11
આમ તો હમેશા જ બહારની વસ્તુઓ થી દૂર રહેવું જોઈએ પણ વરસાતના મૌસમમાં બહારની વસ્તુઓ ખાવામાં વધા સાવધાની રાખો. કારણ કે ઘણી વાર રોગ પ્રતિરોધક ક્ષમતા ઓછી થવાથી બેકટીરિયાના હુમલા જલ્દી થાય છે. ફ્રાઈડ ફૂડન ખાવો. કારણ કે પાચન ક્રિયા આ મૌસમમાં ધીમી થઈ જાય છે ...
11
12
વરસાદની મોસમમાં કાદવ અને સંક્રમિક પાણીમાં ફરવુ એ તમારા પગ માટે સલામત નથી. ગંદા પાણીના સંપર્કમાં આવવાથી પગના અંગૂઠા અને નખમાં ઈફેકશનનું ખતરો વધી જાય છે. જો તમે ડાયાબિટીક દર્દી છો તો આ દિવસોમાં પગની ખાસ કરીને કાળજી રાખવી .
હંમેશા પગને સાફ ...
12
13
ઓછા શુક્રાણુઓને કારણે માતા-પિતા બનવાની આશા છોડનારા કપલ્સ માટે હવે ખુશખબર છે. આવા કપલ્સ ઈંટ્રાસીટ્રોપ્લાસ્મિક સ્પર્મ ઈંજેક્શન (ઈક્સી) ટેકનોલોજી દ્વારા સંતાન સુખ પ્રાપ્ત કરી શકે છે. આ પદ્ધતિને લઈને લોકોના મનમાં અનેક પ્રકારના પ્રશ્નો ઉભા થાય છે. પણ ...
13
14
* સવારે ઉઠતા (કાગાસન)માં બેસીને બે થી પાંચ ગ્લાસ પાણી પીવું જોઈએ. પાણી વગર કુલ્લા કરી હોંઠ લગાવીને ધીમે-ધીમે પીવું જોઈએ. આવું કરવાથી મુખના અંદરની લાર વધારેથે એ વધારે પેટમાં જાય છે જે પાચન તંત્ર માટે ઉત્તમ કાર્ય કરતા સરળતા આપે છે.
14
15
મોટાભાગે જ્યારે બે લોકો એકબીજાના નિકટ આવે છે તો સંબંધ બનાવતી વખતે એક બીજાને લવ બાઈટ આપે છે. કેટલાક લોકોને આ પસંદ છે તો કેટલાકને નહી. પાર્ટનર સાથે ઈંટિમેટ થતી વખતે લવ બાઈટ્સ આપવા સામાન્ય વાત છે. એક્સાઈટમેંટ વધારવા અને પાર્ટનરને વધુ ઈંવોલ્વ કરવા માટે ...
15
16
મોનસૂન માત્ર ગરમીથી જ નહી પરંતુ ગરમીમાં થનારી અનેક બીમારીઓથી પણ આપણને મુક્તિ અપાવે છે. પણ શિયાળાની આ ઋતુ પોતાની સાથે અનેક સ્વાસ્થ્ય અને ત્વચા સાથે જોડાયેલ સમસ્યાઓ પણ લઈને આવે છે. ત્વચા પર લાલ ચકતા, ખીલ, ગૂંચવાળા કે ચિપચિપા વાળ જેવી અનેક પરેશાનીઓ ...
16
17
જો તમે ફેમિલી પ્લાનિંગ વિશે વિચારી રહ્યા છો અને અનેક કોશિશ છતા સફળતા હાથ નથી લાગી રહી તો આ માહિતી તમારે માટે કામની હોઈ શકે છે. અહી અમે તમને એ વાતની માહિતી આપીશુ કે તમે તમારી પ્લાનિંગમાં કેવી રીતે સફળતા મેળવી શકો છો. આ માટે સૌથી જરૂરી છે કે તમે ...
17
18
વરસાદમાં શરદી-ખાંસીથી પરેશાન છો તો લો વરાળ, જાણો 5 સરસ ફાયદા
નાસ લેવાના 5 સરસ ફાયદા
18
19
ફળ આપણી હેલ્થ માટે ખૂબ લાભકારી હોય છે. કેળાની વાત કરીએ તો આ આપણી હેલ્થ માટે લાભકારી છે. પણ શુ તમે જાણો છો કે કેળાના છાલટા પણ આપણને અનેક રીતે કામ આવી શકે છે. આવો જાણીએ કેળાના છાલટાના ફાયદા..
1. તેને અંદરની તરફથી સ્કિન પર ઘસવાથી ઈરિટેશન અને ...
19