Miscellaneous Health 56

સોમવાર, 23 ફેબ્રુઆરી 2026
0

હેલ્થ ટિપ્સ - ઉનાળો શરૂ થતા પહેલા જ વધી ગયુ તાપમાન, સ્વસ્થ રહેવા માટે ડાયેટમાં શામેલ કરી લો આ 2 વસ્તુ

બુધવાર,ફેબ્રુઆરી 22, 2023
0
1
રૂદ્રાક્ષમાં ભગવાન શિવનો અંશ માનવામાં આવે છે. તેનો મહિમા અને ચમત્કાર તેની શક્તિના વખાણ કરે છે. પુરાણો મુજબ રૂદ્રાક્ષ શિવના આંસુઓથી બને છે.
1
2
મોટાભાગના ઘરોમાં રાત્રે બચેલી રોટલીને લોકો ફેંકી દે છે. આવુ એ માટે કારણ્ણ કે વાસી રોટલી આરોગ્ય માટે ખૂબ જ ઘાતક માનવામા આવે છે. વાસી રોટલી ખાવાથી અનેક બીમારીઓ પણ થઈ શકે છે. આવામા બચેલો ખોરાક લોકો પાલતૂ જાનવરને ખવડાવી દે છે. કે પછી ફેંકી દે છે.
2
3
ભારતીય રસોઈમાં ધાનાનો ઉપયોગ સામાન્ય રીતે કરવામાં આવે છે. ધાણાન્નો સ્વાદ અને સુગંધ અનેક રીતે પ્રયોગમાં લેવામાં આવે છે. ચાહો તો ધાણાના પાનની ચટણી બનાવવી હોય કે પછી કોઈ શાકને ધાણાના પાનથી ગાર્નિશ કરવુ હોય. શાક મસાલાના રૂપમાં પણ ધાણાનો ઉપયોગ કરવામાં આવે ...
3
4
હાઈ બીપીમાં આદુ. હાઈ બીપીની સમસ્યા (Ginger for high blood pressure) અસલમાં તમને અનેક મોટી બીમારીઓ તરફ લઈ જઈ શકે છે. જી હા ઉલ્લેખનીય છે કે હાઈ બીપીની બીમારી જે પણ લોકોને હોય છે તેમનુ દિલ ધીમે ધીમમે કમજોર થવા માંડે છે
4
4
5
ઉનાળાના દિવસોમાં તડકામાં ઘૂમવાના કારણે લૂ લાગી જાય છે. એમાં તાવ અને બેચેની હોવાની સાથે ઉલ્ટી થઈ શકે છે. શરીરમાં પાણીની માત્રા ઓછી થઈ જાય છે. માથાના દુખાવા , ચક્કર , હાથ પગ-કાંપવું , નબળાઈ જેવા લક્ષણ જોવાય છે. એમે તમને એવા જ થોડા ઘરેલૂ ઉપાય જણાવી ...
5
6
દલીયા ખાવાના ફાયદા - થુલી કે દલિયા આરોગ્ય માટે ખૂવ ફાયદાકારી ગણાય છે જાણો તેના ફાયદા નાના બાળકોની માતાઓને દૂધ નથી આવે છે તો તેણે દૂધમાં મિક્સ કરી દલિયા ખાવુ જોઈએ
6
7
યુરિક એસિડ (uric acid) વધવાથી ગાઉટ રોગ થાય છે, જે શરીરના સાંધાઓને વધુ નુકસાન પહોંચાડે છે. જે લોકો માંસ, માછલી અને ઈંડા વગેરેનું સેવન કરે છે તેઓએ તેમના શરીરમાં યુરિક એસિડનું સ્તર નિયંત્રિત રાખવું જોઈએ. કારણ કે જો તે સતત વધતું રહે
7
8
કેળા તમારા પેટ માટે પ્રોબાયોટિક ફ્રૂટ તરીકે કામ કરી શકે છે. તેના ફાઇબર પેટના મેટાબોલિક રેટને વધારે છે, સાથે જ તે તમારી પાચન ક્રિયાને પણ સ્લો કરી શકે છે. આ સિવાય કેળામાં સારી માત્રામાં ફાઈબર હોય છે, જે વજન ઘટાડવા અને પેટની ઘણી સમસ્યાઓ (what should ...
8
8
9
Frequent Urination Causes: પેશાબ (Urine) સાથે જોડાયેલ અનેક બીમારીઓ હોય છે જેનો યોગ્ય સય પર જાણ થઈ જાય તો ગંભીર સ્થિતિથી બચી શકાય છે. યૂરિન દ્વારા તમારી હેલ્થને લઈને અનેક સંકેતો મળે છે. વારેઘડીએ પેશાબ આવવી, પેશાબમાં બળતરા થવી, પેશાબ કરતી વખતે ...
9
10
Millet Rice for Type 2 Diabetes: ભારત સાથે દુનિયાભરના લોકો ડાયબિટીસ જેવી ભયંકર રોગથી પરેશાન રહે છે. જો તમે આ લાઈફસ્ટાઈલ ડિસીસ એક
10
11
* દરરોજના ખાવામાં હિંગનો વઘાર કરવાથી તે પેટની રક્ષા કરે છે. * ખાવાનું ન પચવાને લીધે પેટમાં તકલીફ થાય છે તેવામાં હિંગાષ્ટક ચુર્ણનું સેવન કરવાથી ખાવાનું સારી રીતે પચી જાય છે.
11
12
હાઈ કોલેસ્ટ્રોલમાં ચિયા સીડ્સ: હાલમાં ઘણા કારણોસર ચિયા સીડ્સ ખૂબ જ લોકપ્રિય બની ગયુ છે. ખાસ વાત એ છે કે તેમાં સોલ્યુબલ ફાઈબર, હેલ્ધી ફેટ, એન્ટીઓક્સીડેન્ટ, મિનરલ્સ અને બી વિટામિન્સ સહિત ઘણા પોષક તત્વો હોય છે. તે ખરેખર મેટાબોલિક સિન્ડ્રોમ અને ...
12
13
પોતાના નોકરીના સ્થળે પહોંચતા હતા એમનું વજન, કારમાં જનારા કરતાં, લગભગ એક કિલો જેટલું ઓછું વધ્યું. કારમાં જનારાઓ પણ બીજી રીતે બધી શારીરિક હિલચાલોમાં ચપળ હતા, પણ માત્ર ચાલતા નહોતા એટલે એમનું વજન વધારે ઊંચા દરે વધ્યું.
13
14
અનિયમિત જીવનશૈલીને કારણે ડાયાબિટીસની બીમારીએ વ્યાપક સ્વરૂપ ધારણ કર્યું છે. આજકાલ વૃદ્ધોથી લઈને યુવાનો સુધી દરેક આ બીમારીનો શિકાર બની રહ્યા છે. આ રોગનો હજુ સુધી કોઈ ઈલાજ નથી, ફક્ત તેને કાબૂમાં કરી શકાય છે.
14
15
વૃદ્ધોમાં હાડકાં અને સાંધાની સમસ્યાઓથી બચવા માટે નીચેના ખોરાકનો દરરોજ સમાવેશ કરવો શ્રેષ્ઠ છે. તલ - તેમાં રહેલા ફોસ્ફરસ અને કેલ્શિયમ પોષક તત્વો હાડકાંના ઘસારાને ઘટાડે છે. તે કેલ્શિયમથી ભરપૂર છે જે હાડકાંને ઉત્તમ પોષણ પ્રદાન કરે છે.
15
16
Causes of Uric Acid: આજકાલ દરેક ઉંમરના લોકો, પછી તે વૃદ્ધ હોય કે યુવાન, સાંધાના દુખાવા, ગાઉટ અથવા કિડનીની પથરીનો શિકાર બની રહ્યા છે. તેની પાછળનું સૌથી મોટું કારણ છે સુસ્ત જીવનશૈલી, અસ્વસ્થ આહાર અને વૃદ્ધાવસ્થા. આ બધાના કારણે આપણા શરીરમાં યુરિક ...
16
17
Fennel water for uric acid: યૂરિક એસિડ (uric acid) ની સમસ્યાથી લોકો વારંવાર પરેશાન રહે છે ખાસ કરીને શિયાળામાં કારણ કે આ દિવસોમાં ઘણી બધી પ્રોટીનયુક્ત વસ્તુઓનો વપરાશ થાય છે અને પ્રોટીનનુ જ વેસ્ટ પ્રોડક્ટ છે પ્યુરિન પ્યુરિન તમારા હાડકાં વચ્ચે જમા ...
17
18
અનેક વખત આપણે કોઈપણ પ્રકારની બીમારીમાં અંગ્રેજી દવાઓ પર નિર્ભર થઈ જઈએ છીએ. જ્યારે કે આપણે રસોડાથી લઈને ગાર્ડન કે બજારમાં અનેક એવી આયુર્વૈદિક ઔષધિથી ભરેલી વસ્તુઓ હોય છે જે સહેલાઈથી દરેક બીમારીને કાબુમાં લઈ લે છે. આજે અહી જે ફળની વાત કરી રહ્યા છે તેના ...
18
19
શરીરમાં કેટ્લા પણ સોજા કેમ ન હોય , એને પીવાથી એ પણ ઓછું થઈ જાય છે. એમાં કરક્યૂમિન નામનો એક રસાયન હોય છે જે દવાના રૂપમાં કામ કરે છે.
19