0
Get Rid of Back Pain- પોશ્ચર સુધરવાથી દૂર થશે કમરનો દુખાવો
મંગળવાર,ઑગસ્ટ 23, 2022
0
1
Brain Dead: ઘણા લોકો બ્રેન ડેડનો એટલે કે લાંબા સમય સુધી બેભાવ કે કોમામાં જવો સમજી રહ્યા છે. બ્રેન ડેડ કોમાની જેમ કદાચ નહી કારણ કે કોમાં વ્યક્તિ બેભાવ જરૂર હોય છે પણ તોય પણ જીવિત રહે છે. બ્રેન ડેડ ત્યારે હોય છે જ્યારે મગજની કોશિકાઓ કામ કરવો બંદ કરી ...
1
2
Benefits of Soaked Raisin: તમે તમારી લાઈફમાં કિશમિશ જરૂર ખાધી હશે. પણ શુ તમે જાણો છો કે સવારે ખાલી પેટ આ ડ્રાઈ ફ્રૂટનો સેવન પલાલીને કરશો તો આરોગ્ય માટે કેટલો ફાયદાકારી સિદ્ધ થઈ શકે છે.
2
3
Brain Dead: પ્રખ્યાત કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ છેલ્લા ઘણા દિવસોથી હોસ્પિટલમાં છે અને હજુ પણ તેમની હાલત નાજુક છે. કહેવામાં આવી રહ્યું છે કે તેમને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા છે. રાજુ શ્રીવાસ્તવ વિશે સમાચાર હતા કે તેઓ બ્રેઈન ડેડ થઈ ગયા છે. આવી ...
3
4
પ્રોફેશનલ લાઈફમાં મોજા પહેરવું અમારી દિનચર્યાનો ભાગ છે. પણ મોજા પહેરતા સમયે આ વાતો ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે કે તમારા પગમાં વધારે ટાઈટ ન હોય્ જો તમે દરરોજ ટાઈટ મોજા પહેરો છો તો તમે થઈ શકે છે આ 5 નુકશાન ......
4
5
Bad Cholesterol Warning Sign: : કોલેસ્ટ્રોલનું નામ સાંભળતા જ આપણને લાગે છે કે તે ખરાબ વસ્તુ છે, પરંતુ અમે તમને જણાવી દઈએ કે તે સારું અને ખરાબ બંને છે. શરીરમાં તંદુરસ્ત કોશિકાઓ બનાવવા માટે લોહીમાં સારા કોલેસ્ટ્રોલની જરૂર હોય છે, પરંતુ જ્યારે ખરાબ ...
5
6
Diabetes:ડાયાબિટીસના કારણે હાલ દેશમાં ઘણા ન જાણે કેટલાય લોકો પીડિત છે. ડાયાબિટીસના દર્દીઓએ જીવનભર તેમની જીવનશૈલી અને આહાર પર વિશેષ ધ્યાન આપવાની જરૂર પડે છે, નહીં તો બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવું મુશ્કેલ બની જાય છે. હકીકતમાં, લાંબા સમય સુધી ...
6
7
1. પગને દિવસમાં બે વાર સારી રીતે ધોવું.
2. મોજા પહેરતા પહેલા આંગળીઓના વચ્ચેથી પાણી લૂંછી લો.
7
8
આજના ડાયેટના કારણે ઘણા લોકોને નાની ઉંમરમાં જ બીમારીઓ થવા લાગી છે. તે જ સમયે, આજકાલ લોકોમાં કિડનીમાં પથરી પણ જોવા મળી રહી છે. કિડનીમાં પથરી ખનિજ અને મીઠાના મિશ્રણથી બને છે. તેમનું કદ નાનું કે મોટું હોઈ શકે છે. કેટલીકવાર આ નાના પથ્થરો આપણા શૌચાલય ...
8
9
Uric Acid:યુરિક એસિડ વિશે હજુ પણ બહુ ઓછા લોકો જાણે છે. તમને જણાવી દઈએ કે સ્વસ્થ શરીર માટે શરીરમાં યુરિક એસિડ કંટ્રોલમાં રહેવું જોઈએ. પરંતુ જ્યારે યુરિક એસિડ સામાન્ય કરતા વધુ થઈ જાય છે, ત્યારે માનવ શરીરમાં સમસ્યા શરૂ થાય છે. એટલે કે આવી સ્થિતિમાં ...
9
10
Weight Loss Tips: વર્તમાન સમયમાં મોટાભાગના લોકો પોતાના વધતા વજનને લઈને પરેશાન છે. આ લોકો વજન ઓછુ કરવા માટે ન જાણે કેટલા ઉપાયો અજમાવે છે કેટલાક લોકો સવારે ખાલી પેટ હૂંફાળા પાણીનું સેવન કરે છે, તો કેટલાક ખોરાકમાં જ ઘટાડો કરે છે.
10
11
ડાયાબિટિશના દર્દીઓ માટે જાંબુ એક પારાંપારિક ઔષધિ છે. જાંબુને ડાયાબિટિશના રોગીઓ માટેનું જ ફળ કહેવામાં આવે છે. આના ઠળિયા, છાલ, ગર્ભ બધુ જ ડાયાબિટિશના દર્દીઓ માટે ફાયદાકારક છે. હવામાનને અનુરૂપ જાંબુનો ઉપયોગ ઔષધિના રૂપમાં ખુબ જ કરવો જોઈએ. જાંબુના ...
11
12
Health Tips: નાસ્તો કરવો આપણા શરીર માટે ખૂબ જરૂરી છે. બીજી બાજુ જ્યારે આપણે રાત્રે સૂઈ જઈએ છીએ તો એ જ વિચારીએ છીએ કે આવતીકાલે નાસ્તામા શુ બનાવવાનુ છે. તમને હેલ્ધી અને સ્માર્ટ બનાવવા માટે જલ્દી ડિનર અને જલ્દી બ્રેકફાસ્ટ કરવો જોઈએ. એવુ પણ કહેવાય છે ...
12
13
પ્રકૃતિમાં એવી ઘણી વસ્તુઓ છે જેના સેવનથી યૌન ક્ષમતા વધારી શકાય છે, આ વસ્તુઓથી તમારી યૌન ક્ષમતા ખૂબ ગણી વધારી શકાય છે. આ વસ્તુઓ સર્વસુલભ છે. જે તમારા યૌન સંબંધમાં ઘણું કામ આવી શકે છે.
13
14
Uric Acid: જો તમને તમારા ઘૂંટણ, અંગૂઠા અને પગની ઘૂંટીઓમાં દુખાવો અને સોજો હોય, તો શક્ય તેટલી વહેલી તકે ડૉક્ટરને બતાવો. કારણ કે આ યુરિક એસિડના લક્ષણો છે. જો શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ વધી જાય તો શરીર રોગોનું ઘર બની જાય છે. યુરિક એસિડ એ શરીરમાં ...
14
15
ઘણા લોકો પોતાના ઓરલ હેલ્થ પર ધ્યાન નથી આપતા, જેના કારણે તેમને ઘણી સમસ્યાઓ થાય છે. નાસ્તો કરતા પહેલા દાંત સાફ કરવું એ મૌખિક સ્વાસ્થ્ય અને એકંદર સ્વાસ્થ્ય માટે જરૂરી છે. બ્રશ કરવાથી તમારું મોં ફરીથી સેટ કરવામાં મદદ મળે છે અને તમને દિવસભર ખાવા માટે ...
15
16
દેશમાં મંકીપોક્સના વધતા જતા કેસ વચ્ચે કેન્દ્ર સરકારે એડવાઈઝરી જારી કરી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે લાંબા સમય સુધી સંક્રમિત લોકોના સંપર્કમાં રહેવા અથવા મળવાથી મંકીપોક્સ થઈ શકે છે. જાણો શું કરવું અને શું ન કરવું...
16
17
શું તમે દરરોજ નાસ્તામાં બ્રેડ બટર કે બ્રેડ જામ ખાઓ છો? અને તમને લાગે છે કે તે સ્વાસ્થ્ય માટે સારું છે જ્યારે તમે તમારી જાતને ફિટ રાખવા અને વજન ઘટાડવા માટે શક્ય બધું કરી રહ્યા છો? મોટાભાગના ઘરોમાં બ્રેડ સ્પ્રેડ રાખવામાં આવે છે. આનું કારણ એ છે કે તેનો ...
17
18
Lemon for Uric Acid: વધી ગયો છે યુરિક એસિડ, કંટ્રોલ કરવા માટે આ રીતે પીવો નીંબૂ પાણી
18
19
ડાયાબીટીસ એક જોખમી રોગ ચોક્કસ છે, પણ તેના દર્દીઓ અનેક માર્ગો અપનાવી આ રોગ પર નિયંત્રણ મેળવી શકે છે. ડાયાબીટિઝને નિયંત્રણમાં રાખવાનો પહેલો માર્ગ છે યોગ્ય ખાદ્ય પદાર્થોનું સેવન કરવું. ડાયાબીટિઝના રોગમાં તજ ખાવા અત્યંત ફાયદાકારક હોય છે. તજનું રોજ સેવન ...
19