Miscellaneous Health 88

0

Health benefits of Soaked chana- દરરોજ સવારે ખાવુ 1 વાટકી પલાળેલા ચણા આ રોગોથી રહેશે બચાવ

બુધવાર,જુલાઈ 14, 2021
0
1
ઘરમાં કીટાણુઓનુ સૌથી મોટું કારણ જ છે ઘરની ઠીકથી સફાઈ ન થવી. તેથી જીવ-જંતુને ઘણા રોગોને પણ નિમંત્રણ આપે છે. વરસાદન મૌસમ જ્યાં પ્રકૃતિની સુંદરતાને દર્શાવે છે તેમજ આ મૌસમમાં ઘણી જીવ-જંતુની એંટ્રી પણ થવી શરૂ થાય છે. જીવ જેમ કીડી, કોકરોચ, માખીઓ, ગરોળી ...
1
2
Health tips- સ્વસ્થ રહેવાની 10 સારી વાતોં -જાણો શું અને ક્યારે અને કેટલું કરવું
2
3
મિત્રો જેવુ કે તમે જાણો છો કે આજના સમયમાં કેટલીક એવી પરેશાનીઓનો સામનો આપણને કરવો પડે છે જેને કારણે મોટેભાગના લોકો ચિંતિત રહે છે. આવુ તો આપણી પ્રકૃતિના અનેક એવી વસ્તુ છે જેનાથી ભંયકરથી ભયંકર બીમારીનો ખાત્મો કરી શકાય છે. આજે અમે એક એવા પૌષ્ટિક આહાર ...
3
4
તમારા દિવસની શરૂઆત તમારો આખુ દિવસ મૂડ ડિસાઈડ કરે છે. જી હા ઘણી વાર સવારે-સવારે કોઈ કારણથી મૂડ ખરાબ થતા આખુ દિવસ બગડી જાય છે. દર વખતે આવુ નહી હોય છે કે કોઈ વ્યક્તિના કારણ મૂડ ખરાબ હોય છે. પણ ખાવાની વસ્તુથી પણ મૂડ ખરાબ થઈ શકે છે. પણ તમારુ મૂડ પણ ...
4
4
5
સાંભળવામાં થોડો વિચિત્ર લાગે, પરંતુ કપડાં વિના સૂવું સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. આ તમને આરામથી સૂવામાં જ મદદ કરે છે, પરંતુ તે ઉંઘની ક્વાલિટીમાં પણ વધારો કરે છે. શોધ પ્રમાણે વગર
5
6
વરસાદના મૌસમમાં ઈમ્યુનિટી એટલે કે રોગ પ્રતિરોધ ક્ષમતા મજબૂત રાખવુ ખૂબ જરૂરી હોય છે. કારણકે આ મૌસમમાં ઘણી પ્રકારની સ્વાસ્થય સંબંધી સમસ્યાઓ થવાનો ખતરો રહે છે. તેથી ઘણા લોકો છે. જે વરસાદના સંક્રમણ, સ્કિન એલર્જી, ફૂડ પ્વાઈજનિંગ, અપચ અને વાયરલ તાવ જેવી ...
6
7
આરોગ્યપ્રદ ખોરાક લેવો અને નિયમિત વ્યાયામ કરવો એ વજન ઘટાડવાની એક સરસ અને સરળ રીત છે. પરંતુ કેટલીકવાર સમયના અભાવને લીધે, ખોરાક પર ધ્યાન ન આપવાના કારણે અથવા કસરત માટે સમયના અભાવને કારણે લોકો ઘણા વજનમાં ઘણા કિલો વજન વધારે છે. જો તમે તમારા વધતા વજન અને ...
7
8
સૂતા પહેલા શરીરના આ બે ભાગો પર કરવી સરસવના તેલની માલિશ
8
8
9
ઔષધીય ગુણોથી ભરપૂર જાંબુ વ્યક્તિના શરીરને ઘણા રોગોથી બચાવી રાખવામાં મદદ કરે છે. જાંબુને સેવન કરવાથી ન માત્ર ઈન્યુનિટી મજબૂત હોય છે પણ શરીરમાં લોહીની કમી પૂર્ણ થવાની સાથે, બ્લ્ડ શુગર પણ નિયંત્રિત રહે છે. જાંબુનો સેવન કરવાથી મળતા અગણિત ફાયદા સિવાય ...
9
10
Foods That Cause Hair Loss- સામાન્ય રીતે વાળ ખરવાના કારણે ડાક્ટર તનાવ, માનસિક પરેશાની અને શરીરમાં વિટામિંસ અને હાર્મોનના ફેરફાર માને છે. પણ શું તમે જાણો છો ઘણી વાર ખાવા-પીવાથી સંકળાયેલી ખોટી ટેવ પણ વાળના ખરવાનો મોટુ કારણ બની જાય છે. તેથી આવો જાણીએ ...
10
11
આયુર્વેદમાં કેટલીક એવી વસ્તુઓ જણાવી છે જેના નિયમિત સેવનથી ન માત્ર જુદા-જુદા રોગોથી મુક્તિ મળે છે પણ ત્વચા પણ યુવા બની રહે છે. આ આયુર્વેદિક જડી-બૂટીમાંથી એક છે આમળો. વિટામિન સીથી ભરપૂર આમળો દરેક મૌસમમાં લાભદાયક હોય છે. આ આંખો, વાળ અને ત્વચા માટે ...
11
12
Muscle Pain Relief : ખભા, ગરદન અને પીઠના દુખાવાથી પરેશાન છો તો આ 4 ઉપાયોને અજમાવો - gujarati health tips
12
13
વરસાદના મૌસમ જેટલું રોમાંટિક હોય છે તેમાં રોગો વધવાનો ખતરો પણ તેટલુ જ વધારે હોય છે .આ મૌસમમાં લોકો વાયરલ શરદી-ખાંસી અને ફ્લૂ જેવા રોગોની ચપેટમાં જલ્દી આવી જાય છે. ડાક્ટર્સ કહે છે કે વરસાદના મૌસમમાં દરેક વય્ક્તિને તેમના ખાન-પાનનો ખાસ કાળજી રાખવી ...
13
14
કાળા ચણા ખાવા માટે અમારા વડીલ કહેતા રહે છે. આવુ શા માટે. તેમાં શું હોય છે જે શરીરને તાકાત આપે છે અને રોગોને દૂર રાખે છે અમે જણાવીએ છે કાળા ચણામાં કાર્બિહાઈડ્રેટ, પ્રોટીન, ફાઈબર, કેલ્શિયમ, મેગ્નીશિયમ, મિનરલ્સ હોય છે. બધા પ્રકારના વિટામિંસ, ...
14
15
ફળોના રાજા કેરી દરેકને પસંદ છે. ગરમી શરૂ થતા જ ભારતીય ઘરોમાં કેરી આવવી શરૂ થઈ જાય છે. તે લોકો દરેક પ્રકારમાં ખાવાનુ પસંદ કરે છે. હમેશા તેને ખાદ્યા પછી લોકો તેના ઠળિયા ફેંકી દે છે. જેટલો ફાયદો કેરી ખાવાના છે તેટલો જ ફાયદા કેરીના ઠળિયાના છે. તેના ...
15
16
કોરોનાથી બચવા માટે વેક્સીન લગાવવી ખૂબ જરૂરી છે. તેથી તેના સાઈડ ઈફ્ક્ટસથી બચવુ થોડો મુશ્કેલ થઈ શકે છે. પણ તેના ઈફેક્ટથી બચવા માટે ઈમ્યુનિટી સિસ્ટમને યોગ્ય રાખવુ પણ એક માત્ર રીત છે. તેમજ ઘણા લોકો એવા પણ છે જે પ્રથમ ડોઝ લેવા માટે અચકાઈ રહ્યા છે અને ...
16
17
શરીરમાં રહેલા લોહીમાં હીમોગ્લોબીનના નીચલા સ્તર આયરનની કમી એટલે એનીમિયા કહેવાય છે. હીમોગ્લોબિનની કમીથી વ્યક્તિમાં થાક, ત્વચાનો પીળુ પડવુ, શ્વાસ ફુલવો, ઝડપી કે અનિયમિત દિલની ઘડકન, ઉર્જાની કમી, વાળ ખરવા, હાઈ બ્લડ પ્રેશર કે લો બ્લડ પ્રેશર જેવા સામાન્ય ...
17
18
માટીના વાસણોના ફાયદા: પ્રાચીન સમયમાં લોકો ભોજન રાંધવા અને પીરસવા માટે માટીના વાસણનો ઉપયોગ કરતા હતા. પરંતુ સમયની સાથે આ પરંપરા પણ ક્યાંક ખોવાઈ ગઈ છે.રસોડામાં રાખેલ માટીના વાસણોની જગ્યા આજે ​​સ્ટીલ અને એલ્યુમિનિયમના વાસણો લઈ લીધી છે. પરંતુ શું તમે ...
18
19
આવતીકાલે એટલે કે સોમવારે 28 જૂન, ના રોજ વીમા જાગૃતતા દિવસ છે. આ અવસર પર એસબીઆઈ જનરલ ઈશ્યોરેંસના હેડ (Under Righting) પંકજ વર્માનુ કહેવુ છે કે આ વખતે વીમા જાગૃતતા દિવસ (Insurance Awareness Day) ના અવસર પર વીમાનુ મહત્વ સમજો. સાથે જ વીમાની જરૂરિયા કેમ ...
19