0
Helath Tips - શેકેલું જીરું ખાવાથી કબજિયાત સહિતની આ બીમારીઓ પર કરી શકશો કંટ્રોલ, જાણો ક્યારે ખાવું જોઈએ ?
સોમવાર,એપ્રિલ 10, 2023
0
1
April એપ્રિલ દર વર્ષે વિશ્વ આરોગ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા આ દિવસની શરૂઆત 1950 માં કરવામાં આવી હતી અને તેનો મુખ્ય ઉદ્દેશ વૈશ્વિક આરોગ્ય અને તેની સાથે સંકળાયેલી સમસ્યાઓ ધ્યાનમાં લેવાનો છે. આપણે સદીઓથી માન્યતા રાખીએ ...
1
2
આપણા ખોરાકમાં રોટલીનુ ખૂબ મહત્વનુ સ્થાન છે. સામાન્ય રીતે ઘરોમાં ભાતને બદલે રોટલી વધુ આરોગ્યદાયક માનવામાં આવે છે. જો આપણા ખાવાની થાળીમાં રોટલી ન હોય તો ભોજન અધુરુ લાગે છે. પણ શુ તમે જાણો છો કે આ રોટલી તમારે માટે જીવલેણ સાબિત થઈ શકે છે
2
3
લોહીને સાફ કરવામાં આહાર સૌથી મહત્વની ભૂમિકા ભજવે છે. લોહીને ઝેર મુક્ત રાખવા માટે મહેનત કરવાની કે મોંઘો ખોરાક ખાવાની જરૂર નથી. યકૃત અને કિડની નકામા પદાર્થોને દૂર કરીને લોહીને શુદ્ધ કરે છે. તેથી જ આ અંગોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે.
3
4
કેલ્શિયમ આપણા શરીરમાં હાડકાના વિકાસમાં મહત્વનો ભાગ ભજવે છે. તે હાડકાં તેમજ નખ સહિત તમારા દિલ, સ્નાયુઓ, દાંતને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આવી સ્થિતિમાં, તમે આ સુપરફૂડ્સની મદદથી તમારા શરીરની શ્રેષ્ઠ કાળજી લઈ શકો છો.
4
5
પેશાબ ખરેખર શરીરને ડિટોક્સ કરવાની કુદરતી પ્રક્રિયા છે. પરંતુ, જ્યારે આ પ્રક્રિયામાં વિક્ષેપ આવે છે, ત્યારે તે તમારા આખા શરીરની કામગીરીને અસર કરી શકે છે. એટલું જ નહીં, તે તમને કેટલીક બીમારીઓ તરફ પણ લઈ જઈ શકે છે. જો તમે એક દિવસમાં સરેરાશ કરતા વધુ ...
5
6
વિશ્વભરમાં બીજી એપ્રિલે વર્લ્ડ ઓટિઝમ જાગૃતિ દિવસ ઉજવવામાં આવે છે જેથી લોકોમાં ઓટિઝમ વિશે જાગૃતિ આવે. સૌ પ્રથમ તે 2008માં ઉજવાયો હતો. તેનો મુખ્ય હેતુ ઓટિઝમ ધરાવતા લોકોના જીવન સ્તરને સુધારવાનું હોય છે જેથી તેઓ સમાજના મહત્ત્વના અંગ તરીકે જીવન ગાળી શકે. ...
6
7
Triphala juice benefits for diabetes: ત્રિફળા, એક હર્બલ ઔષધિ છે જેનો ઉપયોગ આયુર્વેદમાં અનેક રીતે લેવાય છે. એવું માનવામાં આવે છે કે આ હોટ ઈફેક્ટ પાવડર તમારા શરીરમાં જમા થયેલી ગંદકીને સાફ કરવામાં અને આંતરડાના કામકાજને ઝડપી બનાવવામાં મદદરૂપ છે.
7
8
સત્તુ પીવાના ફાયદાઃ સત્તુ એક દેશી પીણું છે જેને લોકો ઉનાળામાં વધુ પીવાનું પસંદ કરે છે. પરંતુ, તમને જાણીને નવાઈ લાગશે કે સત્તુ એક ડિટોક્સ ડ્રિંક (benefits of drinking sattu) પણ છે જે શરીરને અંદરથી સાફ કરવામાં મદદ કરી શકે છે
8
9
વર્તમાન સમયમાં દેશમાં લોકો મોટાભાગે જીવનશૈલી સંબંધિત બીમારીઓથી પીડિત છે. જેમ કે ડાયાબિટીસ, સ્થૂળતા અને અન્ય રોગો. આમાંનો એક રોગ છે યુરિક એસિડ. વાસ્તવમાં, શરીરમાં પ્યુરિન તૂટી જવાથી યુરિક એસિડ બને છે. તે લોહીની મદદથી કિડની સુધી પહોંચે છે
9
10
દરરોજ સવારે સાંજે 200-200 મિલી છાશ પીવાથી લો-બીપી સામાન્ય થઈ જાય છે.
ખાલી પેટ હોવાના કારણે પેટના દુખાવામાં છાશ પીવાથી લાભ હોય છે.
10
11
આજકાલની ફાસ્ટ ફોરવર્ડ લાઈફમાં લોકોની અનિયમિત જીવનશૈલી અને ખોટું ખાનપાન તેમના સ્વાસ્થ્ય પર સીધી અસર કરે છે. પોતાના ડાયેટનું ધ્યાન ન રાખવાને કારણે લોકો સતત સ્થૂળતાનો શિકાર બની રહ્યા છે. લોકો પોતાની સ્થૂળતા ઘટાડવા માટે અનેક પ્રકારના પ્રયાસો કરે છે.
11
12
world tuberculosis day ટીબી સામાન્ય રીતે ફેફસાંને અસર કરે છે પણ તેનાથી શરીરના અન્ય ભાગને પણ અસર થઈ શકે છે. મોટા ભાગના ચેપના કોઈ લક્ષણ હોતા નથી, જેને લેટન્ટ ટ્યૂબરક્યુલોસિસ કહે છે. અંદાજે ૧૦ ટકા લેટન્ટ ચેપ એક્ટિવ રોગમાં ફેરવાય છે અને જો તેની સારવાર ...
12
13
સલાડમાં લીંબુ સાથે મીઠું ભેળવીને ખાનારા લોકો તેમના સ્વાસ્થ્ય માટે નાની મોટી ભૂલ કરી રહ્યા છે. હા, ભલે સલાડમાં મીઠું ઉમેરવાથી તેનો સ્વાદ વધે છે, પરંતુ વાસ્તવમાં તે તમારા સ્વાસ્થ્ય માટે સારું નથી. શા માટે, તો તેનો જવાબ મીઠાના પ્રકાર અને તેમાં રહેલા ...
13
14
હાઈ કોલેસ્ટ્રોલમાં વિટામીન ડી : દિલની બીમારીઓનું મુખ્ય કારણ કોલેસ્ટ્રોલનું વધવું છે જે નસોમાં અવરોધ પેદા કરી શકે છે. પરંતુ, તમને જાણીને નવાઈ લાગશે કે આ સ્થિતિમાં વિટામિન ડી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. હા, વિટામિન ડીની ઉણપ તમને હાઈ કોલેસ્ટ્રોલનો ...
14
15
પ્રોટીનથી ભરપૂર વસ્તુઓનુ જ્યારે સેવન કરવામાં આવે છે તો તેનાથી શરીરમાં પ્યૂરિનન્બી માત્રા વધવા માંડે છે. આવામાં જરૂરી એ હોય છે કે તમે તેને શરીરમાં જમા થવા ન દેશો અને તેને શરીરમાંથી બહાર કાઢવાની કોશિશ કરો. આ કામમાં કેટલાક ઘરેલુ ઉપાય તમને કામ આવી શકે
15
16
Best Foods For Uric Acid Patients: યુરિક એસિડ વધવાથી સાંધામાં અસહ્ય દુખાવો થાય છે, તેનાથી કિડનીમાં પથરી પણ થાય છે, વૈજ્ઞાનિકોનું માનવું છે કે યુરિક એસિડનું સ્તર વધવું એ એક ગંભીર સમસ્યા છે જેને તબીબી ભાષામાં હાઇપરયુરિસેમિયા કહેવામાં આવે છે. તે એક ...
16
17
Neem For Health and beauty- કડવા લીમડા ગુણોની ખાણ છે. જાણો 10 ફાયદા
આયુર્વેદિક દવા છે જેના અનેક સ્વાસ્થ્યવર્ધ ફાયદા છે. લીમડો આપણા શરીર, ત્વચા અને વાળ માટે અત્યંત ગુણકારી છે. તેનો કડવો સ્વાદ ઘણાં લોકોને ખરાબ લાગે છે માટે તેઓ તેને ઇચ્છીને પણ ખાઇ નથી ...
17
18
હળદર અને દૂધ બન્ને જ આરોગ્ય માટે ફાયદાકારી ગણાય છે. આ બન્નેનુ કોમ્બિનેશન એટલે ટર્મેરિક મિલ્ક ભરપૂર હોય છે. હળદરવાળા દૂધથી ઘણા રોગ દૂર થઈ જાય છે.પણ કેટલાક લોકો માટે આ ફાયદાકારી ન થઈને નુકશાનકારી સિદ્ધ થઈ શકે છે. આવો જાણીએ કઈ પરેશાનીઓમાં આ ડ્રિંકનુ ...
18
19
ગળામાં દુખાવો અને સોજો ઓછો કરવા માટે મીઠાના પાણીથી કોગળા કરવાથી ફાયદો થાય છે. તે ગળા અને અનુનાસિક માર્ગોમાં હાનિકારક બેક્ટેરિયાના સંચયને ઘટાડવામાં પણ મદદરૂપ છે, જેનાથી ગળામાં દુખાવો ઓછો થાય છે.
19