અમદાવાદ. ભાજપનાં વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ બેંગલુરૂ બ્લાસ્ટ બાદ અમદાવાદ બ્લાસ્ટને વખોડી કાઢ્યો હતો. તેમણે ભોગ બનેલી વ્યકિતઓનાં પરિવારજનો પ્રત્યે દિલસોજી વ્યક્ત કરી આ કૃત્યને રાજ્યની સમૃધ્ધિને છિન્ન ભિન્ન કરવાના કાવતરા સાથે સરખાવ્યું હતું.
અમદાવાદ. બેંગલુરૂ બ્લાસ્ટની શાહી સુકાઈ નથી, ત્યાં અમદાવાદમાં થયેલા સીરીયલ બ્લાસ્ટને કારણે શહેરનું જનજીવન થંભી ગયું છે. શહેરની નજીકનાં વિવિધ હાઈવે સહિત રસ્તા પર ટ્રાફીક જામ થઈ ગયો હતો.
અમદાવાદમાં થયેલા બોમ્બ વિસ્ફોટોની સંખ્યા વધારે હોવાના તેમજ સિવીલ હોસ્પિટલમાં પણ વિસ્ફોટ થયો હોવાના બનાવથી સત્તાવાળાઓ પણ ચિતિંત બન્યા છે. હજુ અહીં બોંબ હોવાની આશંકાએ બોંબ શોધવાની કવાયત હાથ ધરાઇ છે.
અમદાવાદ. આંતકવાદીઓએ દેશમાં છાશવારે મોતનુ નગ્નનાચ ખેલતા આવ્યા છે. છેલ્લા પાંચ વર્ષ દરમિયાન 13 ગોઝારી ઘટનાઓ બાદ આજે બનેલી વધુ એક ઘટનાએ વધુ એકવાર લોહીની હોળી ઉછાળી છે.
અમદાવાદ. શહેરના પૂર્વ વિસ્તારને જ નહીં બલ્કે સમગ્ર દેશને હચમચાવી દેનાર આ બોંબ ધડાકાના પડઘા દિલ્હીમાં પડી રહ્યા છે. શહેરના કેટલાક લોકોને મોતની સફર કરાવનારા આ ગોઝારા ધમાકા આ સ્થળોએ ગુંજ્યા હતા.
અમદાવાદ. શનીવારે મોડી સાંજે અમદાવાદમાં થયેલાં સીરીયલ બ્લાસ્ટમાં ભારે જાન હાની થઈ છે. સત્તાની આંખો હવે ખુલી છે, આ ઘટનાને વખોડવા અને ઘાયલોને મળવા આડવાણી રવિવારે અમદાવાદ રવાના થશે.
વિવિધ દેશોમાં 'મધર્સ ડે' ની ઉજવણી વર્ષના અલગ- અલગ દિવસોએ થાય છે, કારણકે આ દિવસના મૂળ દરેક જગ્યાએ અલગ-અલગ છે. યુએસમાં મધર્સ ડે મે મહિનાના બીજા રવિવારે ઉજવવામાં આવે છે.આમ આ ઉજવણીમાં આ વખતે 100 વર્ષ પુરા થયાં છે.
''અંધારિયા ઓરડાને પ્રકાશિત કરવા માટે શાંતાબહેને લાકડાની બારી ખોલી અને ખૂણામાં પડેલા અરિસાને સૂર્યના આછા પ્રકાશ સામે ધરીને પોતાના ચહેરાને બરાબર નીરખ્યો. થોડી જ ક્ષણોમાં તેમના ખુશનુમા ચહેરા ઉપર ગંભીર મુદ્રા છલકાઈ ગઈ. કપાળ પર પડેલી...
કેમ આવુ બનતુ હશે કે બાળક એક માતા-પિતાનુ સંતાન હોવા છતાં માં અને પિતા દ્વારા બાળકને સમજવામાં કેટલુ અંતર હોય છે. બાળકો પિતાને જે વાત કહી નથી શકતા તે વાત તેઓ માતાની આગળ સરળતાથી કહી બતાવે છે. કેમ માતાથી કોઈ વાતની કદી બીક નથી લાગતી ?
એક સમયની બોલીવુડની પ્રખ્યાત હિરોઇન હવે આજની તંદુરસ્ત માતાઓ બની ચુકી છે. ડ્રીમ ગર્લ હેમા માલીની થી લઇને ડિપ્પલ કાપડિયા જેવી સુંદર અભિનેત્રીઓ આજે એમની દિકરીઓ માટે પ્રેરણાસ્ત્રોત સમાન છે. તો ચાલો જાણીએ તે માતા પોતાના માતૃત્વને કેવી રીતે જુએ છે.
કેટલી કોમળ કેટલી સુખદ અનુભૂતિ છે માઁ
દિલની કેટલી પાસે છે માઁ
નખશિખ સુધી મમતાની એક પ્રતિમા છે માઁ
હાલરડુ ગાઈને સૂવડાવે છે માઁ
વાગે મને તો રડે છે માઁ
એક અવાજમાં દોડીને આવે છે માઁ
સ્કુલેથી આવતાં જ્યારે થઈ જતી વાર,
સૌથી વધારે પાડતી હતી બુમો મારી મા,
મારી ભુલ પર જ્યારે પણ પિતાજી મને વઢતાં
ત્યારે મા કરતી હતી મારો બચાવ,
રમતાં રમતાં જ્યારે વાગી જતી ઠોકર
તે ઠોકર જોઈને મારી મા ગભરાતી હતી...
પોષની ઠંડી રાતોમાં છાતીએ લગાડીને સુતી હતી જે,
પકડીને બંને ખભા જમીન પર ચાલતાં શિખવાડતી હતી જે,
જ્યારે ચાલતાં ચાલતાં પડી જતો, પડેલાને ઉભો કરતી હતી જે,
પોતાના ખોળામાં લઈને હીંચકો ખવડાવતી હતી જે...
માઁ પોતાના દિવસની શરૂઆત ભલે ૐ અસ્ય શ્રી રામરક્ષા સ્ત્રોતં મંત્રસ્ય દ્વારા કરે કે વાહે ગુરૂ દી કૃપાથી કે લા ઈલ્લાહથી કે પછી ઓ ગોડથી કરે. તેની પ્રાર્થનામાં હંમેશા એક જ શીતળ જળ વહેતું હોય છે મારી સંતાન યશસ્વી થાય, દિર્ધાયું થાય, સંસ્કારી થાય, સફળ
એક વર્ગનો અભ્યાસ પૂરો થયો. આખું વર્ષ સખત મહેનત કરી તમે. પણ શુ તમે એ જાણો છો કે તમારી સાથે સાથે એક બીજી વ્યક્તિએ તમારા કરતાં પણ વધુ મહેનત કરી છે ? પરીક્ષામાં તમે સર્વોચ્ચ સફળતા મેળવી શકો તે માટે.
માઁ એક એવો સંબંધ, જેન ઉંમરની સાથે વધે છે કે ન તો સમયની સાથે વહે છે. માઁ તો ફક્ત માઁ જ હોય છે. - ફક્ત માઁ. કોઈ પણ વયમાં,એક વર્ષથી લઈને સો વર્ષ સુધી માઁ કદી પણ નથી બદલતી. સમય બદલે, સમાજ બદલે, સંસ્કૃતિ બદલે, પણ સદીઓથી માઁની વાર્તા નથી બદલાઈ,