0
ગુરૂ નાનકદેવના દસ મુખ્ય સિદ્ધાંત
બુધવાર,ઑગસ્ટ 1, 2007
0
1
શ્રી ગુરુનાનકદેવજીનું આગમન એવા યુગમાં થયું કે જે આ દેશના ઇતિહાસમાં સૌથી અંધારીયો યુગ હતો. તેઓનો જન્મ 1469 માં લાહોર્થી 30 મીલ દૂર દક્ષીણ-પશ્ચીમમાં તલવડી રાયભોય નામના સ્થાને થયો હતો જે અત્યારે પાકિસ્તાનમાં છે. પાછળથી ગુરુજીના સન્માનમાં આ સ્થળનું
1
2
આ વાણીની રચના ઓમકાર નામના મહાદેવના મંદિર પાસે થઈ હોવાથી તેનુ નામ ઓમકાર રાખવામાં આવ્યુ.
2
3
બાબરના અત્યાચારોના એ પ્રત્યક્ષ સાક્ષી હતા.
3
4
બારહ માહ વાણીમાં ઇશ્વરથી દૂર થયેલી આત્માના વિરહને માર્મિક રીતે આલેખન કર્યું છે.
4
5
સિદ્ધ છિપ બૈઠે પરબતીં કૌણ જગત કઉ પાર ઉતારા.
5
6
ગુરૂ નાનકની તેમની માઝ દી વાર અને મલાર દી વાર વાણીની વિષય વસ્તુ એક સરખી છે.
6
7
આ વાણી મુજબ સંન્યાસ લેવા માટે ઘર-બાર છોડીને ઈશ્વરની શોધમાં નીકળી
7
8
સામાન્ય રીતે વારનો પ્રયોગ વીરતાઓની શોર્યગાથા માટે કરવામાં આવે છે પરંતુ ગુરુનાનકે આનો પ્રયોગ આઘ્યાત્મિક વિચારો માટે કર્યો છે.
8
9
ગુરુનાનકે જપુજી સાહેબમાં લગભગ 674 પદની રચના 16 રાગોમાં કરી છે. તેમની વાણીની સૌથી મહત્વની રચના 'જપુજી સાહેબ' છે. બધા ગુરુઓની વાણી જપુજીનીજ વ્યાખ્યા છે.
9
10
ગુરૂ ભક્તિ, નામ સ્મરણ, એકેશ્વરવાદ, પરમાત્માની વ્યાપકતા અને વિશ્વ પ્રેમ તેના મુખ્ય ધાર્મિક સિદ્ધાંતો છે. 'જપુજી' જગતગુરૂ શ્રી ગુરૂનાનકદેવજી દ્વારા જનકલ્યાણ હેતુ ઉ
10