Narendra Modi 8

ગુરુવાર, 19 માર્ચ 2026
0

રવિવારે નરેન્દ્ર મોદી સાથે ઓબામા પણ કરશે 'મન કી બાત' ?

ગુરુવાર,જાન્યુઆરી 22, 2015
0
1
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની હાજરીમાં દાંડી કુટિર ખુલ્લી મુકી હતી. પૂ. મહાત્મા ગાંધીજીના જીવન ગાથાના ભવ્ય પ્રદર્શનની વિસ્તૃત મુલાકાત પછી નરેન્દ્ર મોદીએ નોંધપોથીમાં પોતાની લાગણીઓને અક્ષર સ્વરૂપે નોંધી હતી. ...
1
2
ભારતના વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાની સરકાર માટે દસ વર્ષનું માળખુ તૈયાર કર્યુ છે. તેમના મુજબ ત્યારબાદ તેમના કામકાજનુ મૂલ્યાંકન કરવુ જોઈએ. પણ સામાન્ય મતદાતા તેમના કાર્યકાળના દરમિયાન સતત તેમના કામની પડતાલ કરતી રહેશે.
2
3
આગામી તા.૭થી ૯ના રોજ ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે યોજાનાર પ્રવાસી ભારતીય દિવસની ઉજવણીની પૂર્વ તૈયારીઓનું આજે મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે નિરીક્ષણ કર્યું હતું. મહાત્મા મંદિરમાં બનાવાયેલી ગાંધી કૂટિરનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ખુલ્લી મુકવામાં ...
3
4
કેન્દ્રમાં બીજેપીની સત્તા આવ્યા અને મોદીના પીએમ બન્યા પછીથી થયેલ વિધાનસભા ચૂંટણીમાં બીજેપીને એક પછી એક સતત સફળતાઓ મળી રહી છે. પણ શુ તમે ક્યારેય વિચાર્યુ છે કે છેવટે બીજેપીને એવો તે કયો મંત્ર મળી ગયો છે. જેના દમ પર તેઓ સતત મેદાન મારી રહ્યા છે. જો ન ...
4
4
5
. હાથની રેખા અને ચેહરો વાંચનારા (ફેસ રીડર) રમન રાવે એક વાર ફરી ભવિષ્યવાણી કરી છે. આ વખતે તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને યાત્રામાં સાવધાની રાખવાની વાત કરી છે.
5
6

PM મોદીએ આપી પદ છોડવાની ધમકી

શુક્રવાર,ડિસેમ્બર 19, 2014
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંઘ નેતાઓને સીધી ધમકી આપતા સ્પષ્ટ શબ્દોમાં કહી દીધુ છે કે તેઓ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ જેવા સંગઠનોનું આક્રમણ રોકે નહી તો સ્વતંત્રતાપૂર્વક તેમણે કામ કરવામાં નહી દેવામાં આવે તો તેઓ પોતાનુ પદ છોડવામાં બિલકુલ વિચાર નહી કરે.
6
7
ટાઈમ પત્રિકાના વાર્ષિક 'પર્સન ઓફ ધ ઈયર' નો ખિતાબ માટે પસંદ કરવામાં આવેલ આઠ હસ્તિયોમાં સ્થાન ન બનાવી શકેલ પીએમ નરેન્દ્ર મોદીએ પત્રિકા દ્વારા કરાવવામાં આવેલ ઓનલાઈન પોલમાં તેના પાઠકોને આ ઉપાધિ આપી છે. મોદી પોલમા પડેલ લગભગ 50 લાખ વોટોમાંથી 16 ટકાથી ...
7
8
- અમે સૌનો સાથ પણ ઈચ્છીએ છીએ અને સૌનો સાથ મળશે તો હુ વચન આપુ છુ કે વિકાસ પણ થશે. - કોઈપણ સરકાર ભેદભાવ રાખીને નથી ચાલી શકતી. આપણે કોઈ વચ્ચે ભેદભાવ નથી કરી શકતા. સૌને સમાન રૂપે અધિકાર મળવા જોઈએ. સૌને સમાન હક મળવા જોઈએ. સૌનો સાથ સૌનો વિકાસ
8
8
9
પ્રધાનમંત્રી નરેન્દ મોદી પ્રતિષ્ઠિત મૈગેજીન ટાઈમના પર્સન ઓફ ધ ઈયર બનવાની દોડમાં સૌથી આગળ છે. આગળ માટે વોટિંગ શનિવારે ખતમ થશે. મોદીની બઢત કાયમ રહી તો તેઓ મહાત્મા ગાંધી પછી એવા બીજા ભારતીય હશે જેમને દુનિયાના 'પર્સન ઓફ ધ ઈયર ' પસંદગી પામશ્ મોદીના ...
9
10
બાબરી મસ્જિદ કેસના મુસ્લિમ પૈરોકાર અને મુદ્દઈ હાશિમ અંસારીએ હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે. તેમણે મોદીને રાજકારણીય ફાયદો ન ઉઠાવનારા અને કોમની મદદ કરનારા સારા માણસ બતાવ્યા છે. આ પહેલા હાશિમે બાબરી મસ્જિદ કેસની પેરવી ન કરવા અને ...
10
11
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાથી ગભરાયેલ જનતા પરિવારના નેતાઓની આજે દિલ્હીમાં મુલાયમ સિંહના ઘરે મુખ્ય બેઠક થવાની છે. આ બેઠકમાં નીતીશ કુમાર, દેવગૌડા. દુષ્યંત ચૌટાલા જેવા તમામ મોટા નેતા જોડાય રહ્યા છે. જનતા દળના આ જૂના મિત્રોની સાથે આવવા લગભગ ...
11
12
પીએમ નરેન્દ્ર મોદી ડીજીપી લેવલના પોલીસ કોંફ્રેંસમાં જોડાયા હતા. તેમણે અધિકારીઓને SMART પોલીસનો મંત્ર આપ્યો. સાથે જ કહ્યુ કે ફિલ્મોને કારણે પોલીસની જે છબિ બગડી છે. તેને બદલવાની જરૂર છે. મોદીએ પોલીસવાળાના પરિવારજનોની ભલાઈ માટે નવી યોજનાઓ લાવવા પર જોર ...
12
13
નરેન્દ્ર મોદીએ 1987માં જશોદાબેનને છુટાછેડા આપવાનો નિર્ણય કર્યો હતો. પણ તે તૈયાર ન થયા. જશોદાબેનના ભાઈ અશોક મોદીએ પણ આ માહિતી અંગ્રેજી દૈનિક ટેલીગ્રાફ દ્વારા થયેલ વાતચીતમાં આપી. અશોક મોદીએ જણાવ્યુ કે 1987માં નરેન્દ્ર મોદીએ પોતાના મોટાભાઈ સોમાભાઈ ...
13
14
નેપાળની રાજધાની કાઠમાંડુમાં અજએ 18મી દક્ષેમ શિખર બેઠકને સંબોધિત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે મુંબઈ હુમલાનુ દુ:ખ અમે ક્યારેય ભૂલી નથી શકતા. મોદીએ કહ્યુ આજે 26/11ની વરસી છે અને આ હુમલાનુ દુખ અમને આજ સુધી છે.
14
15
જયાં પીએમ મોદી પોતાના સૌથી લાંબા વિદેશ પ્રવાસમાં દુનિયાના ટોચના નેતાઓ સાથે મહત્‍વની મુલાકાત કરવામાં વ્‍યસ્‍ત છે. ત્‍યારે તેમના કર્મચારીઓની નજર એ વાત પર છે કે અલગ અલગ ટાઇમ ઝોનમાં પ્રવાસ કરવા છતાંય પીએમનું એનર્જી લેવલ આટલું કઇ રીતે જળવાઇ રહે છે ? જો ...
15
16
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પત્ની જશોદાબેને આરટીઆઈ હેઠળ અરજી આપીને એ જાણવા માંગ્યુ છે કે પ્રોટોકોલ હેઠલ તેઓ અને પ્રધાનમંત્રી પરિવારના અન્ય સભ્ય કેવા પ્રકારની સુરક્ષા મેળવવા માટેના હકદાર છે. જશોદાબેન ઉંઝા પાસે બ્રહ્મણવાડા ગામમાં રહે છે. તે મહેસાણાના ...
16
17
પ્રધાનમંત્રી નરેન્દ્દ્ર મોદી કિશ્તવાડમાં એક રેલીને સંબોધિત કરી રહ્યા છે. પોતાના સંબોધન દરમિયાન મોદીએ કહ્યુ કે તેમને કાશ્મીર સાથે ઘણી લાગણી છે. તેમણે કહ્યુ કે તેઓ અહી વિકાસ પર ચર્ચા કરવા આવ્યા છે. મોદીએ લોકોનો ઉત્સાહ વધારતા કહ્યુ કે વીજળી ઉત્પન્ન ...
17
18
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પત્ની જશોદાબેને તેમના પતિ સાથે રહેવાની તેમની ઈચ્છા વિશે આજે તેમનુ મૌન તોડ્યુ છે. અને કહ્યુ કે જો મોદી રાજી હોય તો પોતે એમની સાથે રહેવા તૈયાર છે. એક ખાનગી ચેનલ સાથેની વાતચીતમાં જશોદાબેને કહ્યુ કે 'અગર વો લેને આયે તો મે ...
18
19
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકોને દિલો પર જ નહી પણ સોશિયલ નેટવર્કિંગ સાઈટ ફેસબુક અને ટ્વિટર પર છવાતા જઈ રહ્યા છે. ફેસબુક પર 70 લાખ નવા ફોલોઅર્સ જોડવાની સાથે જ તેઓ આ સોશિયલ સાઈટ દુનિયાના બીજા સૌથી લોકપ્રિય નેતા બની ગયા છે. સાથે જ ટ્વિટર પર તેમના ...
19