0
LIVE UPDAT - India Pakistan War:સાંબામાં ઘુસપેઠીઓની કોશિશ નિષ્ફળ, BSF એ 7 પાકિસ્તાનીઓને કર્યા ઠાર
શુક્રવાર,મે 9, 2025
0
1
India Pakistan War ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે, બિહાર સરકારે કડક સુરક્ષા તૈયારીઓને ટાંકીને તાત્કાલિક અસરથી વહીવટી, પોલીસ, આરોગ્ય અને આપત્તિ વ્યવસ્થાપન કર્મચારીઓની તમામ રજાઓ રદ કરી દીધી છે. ગુરુવારે સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય ...
1
2
ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે, બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) ના જવાનોએ 7 આતંકવાદીઓને ઠાર માર્યા છે. જમ્મુ અને કાશ્મીરના સાંબા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ (LOC) પર આતંકવાદીઓ દ્વારા ભારતમાં ઘૂસણખોરીનો એક મોટો પ્રયાસ નિષ્ફળ બનાવવામાં આવ્યો છે. ઓપરેશન ...
2
3
સાંબામાં ઘુસપેઠીઓની કોશિશ નિષ્ફ, BSF એ 7 પાકિસ્તાનીઓને કર્યા ઠાર
3
4
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે અને બંને દેશો વચ્ચે હવાઈ હુમલા થઈ રહ્યા છે. જો તમારા વિસ્તારમાં ક્યારેય હુમલો થાય, તો તેનાથી ખુદને કેવી રીતે બચાવશો તે જાણો...
4
5
India Pakistan War: પાકિસ્તાનની ઉશ્કેરણીજનક કાર્યવાહીના જવાબમાં ભારતે દરિયાઈ મોરચે એક મોટું પગલું ભર્યું છે. ભારતીય નૌકાદળે INS વિક્રાંતથી કરાચી બંદર પર ડ્રોન હુમલો કર્યો
5
6
India Pakistan War: ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે, ભારતે સલાલ ડેમના દરવાજા ખોલીને 'જળ પ્રહાર' શરૂ કર્યો, જેના કારણે પાકિસ્તાનના પંજાબ અને સિંધ પ્રદેશોમાં પૂરનો ભય છે. ઓપરેશન સિંદૂર હેઠળ, ભારતે ડ્રોન અને મિસાઇલ હુમલાઓનો પણ જોરદાર જવાબ આપ્યો.
6
7
ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતીય સેનાએ આ કાર્યવાહી દરમિયાન એક પાકિસ્તાની પાયલટની ધરપકડ કરી હોવાના અહેવાલ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પાયલટ પાકિસ્તાન વાયુસેનાના JF-17 ફાઇટર પ્લેનમાં સવાર હતો
7
8
AWACS સિસ્ટમના વિનાશને કારણે, પાકિસ્તાન વાયુસેનાને હવે નૌકાદળ અને પાકિસ્તાન સેના સાથે સંકલન કરવામાં મુશ્કેલી પડશે. ભારતની આ કાર્યવાહી બાદ પાકિસ્તાન વાયુસેનાની ક્ષમતા અડધાથી પણ ઓછી થઈ જશે.
8
9
ભારતે જવાબી કાર્યવાહી કરતા લાહોર અને સિયાલકોટ પર હવાઈ હુમલો કરી દીધો છે. બીજી બાજુ બોર્ડર પર ભારે ગોળીબારી થઈ રહી છે.
9
10
ભારતે પોતાની જવાબી કાર્યવાહીમાં લાહોરમાં સ્થિત પાકિસ્તાનનાં AWACS (Airborne Warning and Control System)ને બરબાદ કરી નાખ્યું છે. આ ઉપરાંત ભારતે પાકિસ્તાનનાં ફૈસલાબાદ, સરગોઘા, મુલ્તાન અને સિયાલકોટ શહેરોમાં પણ ડિફેન્સને બરબાદ કરી નાખ્યા. આ ઉપરાંત ...
10
11
Blackout in Gujarat: ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને પગલે ગુજરાતના કચ્છના ભૂજમાં સંપૂર્ણ બ્લેકઆઉટ લાદવામાં આવ્યો છે. ગુજરાત ઉપરાંત, પંજાબ, રાજસ્થાન અને જમ્મુ અને કાશ્મીરના ઘણા શહેરોમાં બ્લેકઆઉટ લાગુ કર્યું છે.
11
12
મળતી માહિતી અનુસાર, F-16 ને S-400 દ્વારા નિશાન બનાવવામાં આવ્યું છે. રશિયન S-400 મિસાઇલ સિસ્ટમ 400 કિમી સુધી F-16 ને મારવા સક્ષમ છે.
12
13
પાકિસ્તાને જેસલમેર પર અનેક મિસાઇલો છોડી હતી, પરંતુ ભારતીય વાયુ સંરક્ષણ પ્રણાલીએ તે મિસાઇલોને તોડી પાડી હતી. સાવચેતીના પગલા તરીકે, સમગ્ર શહેરમાં બ્લેકઆઉટ લાદવામાં આવ્યો છે.
13
14
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે. આતંકવાદીઓ સામે ભારતીય સેનાની કાર્યવાહી બાદ, પાકિસ્તાને ભારતમાં 15 સ્થળોએ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ભારતીય સેનાએ તમામ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા હતા. હવે આ મુદ્દે વિદેશ મંત્રાલય ...
14
15
Sudarshan Chakra S-400: ભારતીય વાયુસેનાએ એયર ડિફેંસ સિસ્ટમ એસ 400 નુ નામ સુદર્શન ચક્ર રાખ્યુ છે. કારણ કે આ ખૂબ જ તાકતવર હથિયાર છે જે દુશ્મનને બચવાની તક પણ નથી આપતુ.
15
16
Indian Air Force S-400 Sudarshan Chakra air defence missile systems- પાકિસ્તાને ભારતમાં 15 સ્થળોએ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારતીય સેનાએ આ બધા હુમલાઓને નિષ્ફળ બનાવ્યા છે. પાકિસ્તાનના આ હુમલાને રોકવા માટે ભારતીય વાયુસેનાએ પહેલીવાર S-400 ...
16
17
Drone Attack in Rawalpindi Cricket Stadium પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો જોરદાર જવાબ આપવા માટે, ભારત દ્વારા 'ઓપરેશન સિંદૂર' ચલાવવામાં આવી રહ્યું છે.
17
18
Operation Sindoor: ઓપરેશન સિંદૂર હજુ બાકી છે. ભારતે આમ તો પહેલગામ આતંકી હુમલાનો બદલો લઈ લીધો છે, પણ હજુ ઓપરેશન સિંદૂરને ખતમ કરવાનુ એલાન કર્યુ નથી. તેનાથી પાકિસ્તાનમાં દહેશત છે. પાકિસ્તાન ગભરાહટમાં એલઓસી પર સતત ફાયરિંગ કરી રહ્યુ છે.
18
19
ભારત દ્વારા બગલીહાર અને સલાલમાંથી પાણી છોડવામાં આવ્યા બાદ ચિનાબ નદીમાં અચાનક પાણીનું સ્તર વધી જતાં પાકિસ્તાને પૂરની ચેતવણી જારી કરી છે..
પહલગામ આતંકવાદી હુમલા પછી, ભારતે સિંધુ જળમાર્ગ બંધ કરીને પાકિસ્તાન પર પાણીનો હુમલો કર્યો. ભારત સરકારે જમ્મુ ...
19