0
National pledge india- ભારતનો રાષ્ટ્રીય સંકલ્પ
ગુરુવાર,જાન્યુઆરી 20, 2022
0
1
વિજયી વિશ્વ તિરંગા પ્યારા
1
2
ચંપારણની વાત છે. ત્યાંના નીલવરોના અન્યાય ને અત્યાચારોની બાપુએ તપાસ શરૂ કરેલી અને પ્રજામાં કંઇક ચેતન આવ્યું હતું. બાપુએ ઠેકઠેકાણે શાળાઓ ખોલેલી તેની પણ લોકો પર સારી અસર થવા માંડી હતી. ગોરા નીલવરો આથી ગભરાયા હતા.
2
3
મહાત્મા ગાંધી
મહાત્મા ગાંધીને બ્રિટિશ શાસનના વિરોધે ભારતીય રાષ્ટ્રીય આંદોલનનો નેતા અને રાષ્ટ્ર્પિતા ગણયું છે. એમનો પૂરો નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતો. મહાત્મા
3
4
રાષ્ટ્રીય પ્રતીક ઓળખનો આધાર, તેની વિશિષ્ટ ઓળખ અને વિરાસતનો કારણ રાષ્ટ્રીય ઓળખ છે જે ભારતીય નાગરિકોના દિલમાં દેશભક્તિ અને ગર્વની ભાવનાને
4
5
જસવંતસિંહ રાવત ઉત્તરાખંડના પૌરી ગઢવાલ જિલ્લાનો રહેવાસી હતો. તેનો જન્મ 19 ઓગસ્ટ, 1941 ના રોજ થયો હતો. તેમના પિતા ગુમાનસિંહ રાવત હતા. જે સમયે તે શહીદ થયો હતો, તે સમયે તે રાઇફ્લેમેનના હોદ્દા પર હતો અને ગઢવાલ રાઇફલ્સની ચોથી બટાલિયનમાં ફરજ બજાવતો હતો.
5
6
મુખ્યમંત્રી વિજય રૂપાણી ગુજરાતના સ્થાપના દિવસથી યુવાનોના વેક્સિનેશનનો શુભારંભ કરાવશે. જ્યાં કોરોનાનું સંક્રમણ વધારે છે તેવા 10 જિલ્લાઓ- અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, કચ્છ, મહેસાણા, ભરૂચ અને ગાંધીનગરમાં યુવાનોને આવતીકાલથી વિનામૂલ્યે ...
6
7
ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ, તા. ૧લી મેથી રાજ્યના ૧૦ જિલ્લાઓમાં ૧૮ વર્ષથી વધુ વયના યુવાનોને રાજ્ય સરકાર વિનામૂલ્યે વેક્સિન આપશે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકારની મદદથી ...
7
8
મીઠું માર્ચ, જેને મીઠું સત્યાગ્રહ, દાંડી માર્ચ અને દાંડી સત્યાગ્રહ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે મહાત્મા ગાંધીની આગેવાની હેઠળના વસાહતી ભારતમાં અહિંસક નાગરિક આજ્ઞાભંગનું કાર્ય હતું.
8
9
સોમવાર,જાન્યુઆરી 25, 2021
દેશપ્રેમ સૌના દિલમાં હોય છે પણ એવા કેટલા લોકો હોય છે જે દેશ માટે જીવ આપી શકે. જે લોકો દેશ માટે જીવ આપવા તૈયાર રહે છે તેમાંથી મોટાભાગના ભારતીય સેનામાં સામેલ થઈ જાય છે. બહરતીય સેના રાષ્ટ્ર માટે જીવે છે અને પોતાના જીવ પર રમીને બીજાનો જીવ બચાવે છે. આખા ...
9
10
સોમવાર,જાન્યુઆરી 25, 2021
આદરણીય પ્રિંસિપલજી... આદરણીય શિક્ષકગણ અને મારા વ્હાલા મિત્રો.. આજે આપણે બધા અહી ગણતંત્ર દિવસ ઉજવવા માટે એકત્ર થયા છે. દરેક વર્ષે 26 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવનારો ગણતંત્ર દિવસ ભારતના રાષ્ટ્રીય પર્વમાંથી એક છે. જેને દરેક ભારતવાસી સંપૂર્ણ ઉત્સાહ, ...
10
11
રવિવાર,જાન્યુઆરી 24, 2021
રમેશચંદ્ર લાહોટી
(સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ)
ભારતના લોકોએ ભારતને સંપૂર્ણ સાર્વભૌમ લોકશાહી પ્રજાસત્તાક બનાવવા માટે બંધારણ અપનાવ્યું, અમલ કર્યું અને સમર્પણ કર્યું. ભારતના લોકોએ આ લોકશાહી પ્રજાસત્તાક અને બંધારણમાંથી અપેક્ષા રાખી છે કે ...
11
12
શુક્રવાર,જાન્યુઆરી 22, 2021
23 જાન્યુઆરી 1897નો દિવસ વિશ્વ ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત છે. આ દિવસે સ્વતંત્રતા આંદોલનના મહાનાયક સુભાષચંદ્ર બોસનો જન્મ કટકના પ્રખ્યાત વકીલ જાનકીનાથ અને પ્રભાવતી દેવીને ત્યાં થયો. તેમના પિતાએ અંગ્રેજોના દમનચક્રના વિરોધમા 'રાયબહાદુર'ની પદવી પરત ...
12
13
શુક્રવાર,જાન્યુઆરી 22, 2021
નેતાજી સુભાષ ચંદ્ર બોસનો જન્મ 23 જાન્યુઆરી 1897માં થયો હતો. તેમણે પહેલા ભારતીય સશસ્ત્ર બળની સ્થાપના કરી હતી જેનુ નામ આઝાદ હિંદ ફોજ રાખ્યુ હતુ. તેમની તુમ મુજે ખૂન દો મે તુમ્હે આઝાદી દૂંગા ના નારા સાથે ભારતીય દિલોમાં દેશભક્તિની ભાવનાની વધુ બળવાન રહેતી ...
13
14
શુક્રવાર,જાન્યુઆરી 22, 2021
જે વર્ષો લડ્યા જેલમાં, તેમને યાદ કરો.
જે ફાંસી પર ચઢ્યા રમત-રમતમાં તેમની યાદ કરો.
યાદ કરો કાળા પાણીને.
અંગ્રેજોની મનમાનીને,
ઘાંચીના બળદની જેમ તેલ કાઢતો
સાવરકર પાસેથી બલિદાનીને
14
15
શુક્રવાર,જાન્યુઆરી 22, 2021
નવી દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના ટેબ્લો તરીકે વિશ્વ પ્રસિદ્ધ મોઢેરાનું સૂર્યમંદિર રાજપથની શોભામાં અભિવૃદ્ધિ કરશે. ઉત્કૃષ્ટ શિલ્પ-સ્થાપત્ય અને સંસ્કૃતિના બેનમૂન સમન્વયસમા મોઢેરાના સૂર્યમંદિરની આબેહૂબ ઝલક ટેબ્લોમાં ઉજાગર ...
15
16
શુક્રવાર,જાન્યુઆરી 22, 2021
ભારત, ભારત, હિન્દુસ્તાન, હિન્દુસ્તાન અથવા ભારત માતાને કોઈ પણ નામથી બોલાવો, પરંતુ ભાવના દરેક ભારતીયના મનમાં ગુંજી ઉઠે છે, કે આપણા વિશ્વના બધા સારા હિન્દુસ્તાન…. દરેક નાગરિકને માતૃભૂમિ પ્રત્યે આવી ભાવના રાખવી હિતાવહ છે, પરંતુ ભારતની કેટલીક લાક્ષણિકતાઓ ...
16
17
26 જાન્યુઆરી 1950માં ભારતનું સંવિધાન લાગુ પડ્યુ હતુ. કોઈપણ દેશનું સંવિધાન ત્યાની ન્યાયપાલિકા અને કાર્યપાલિકાની ગતિવિધિઓને સમજવામાં મદદરૂપ હોય છે. શુ તમે જાણો છો કેટલાક દેશોના સંવિધાન વિશે.. કે તે ક્યારે લાગુ થયા ક્યારે તેમના સંશોધન થયા અને એ ...
17
18
શુક્રવાર,જાન્યુઆરી 1, 2021
Republic Day-પ્રજાસત્તાક દિવસ જાણો -ત્રિરંગા વિશે રસપ્રદ વાતો...
18
19
સલમાન ખાન એક ભારતીય ફિલ્મ કલાકાર, નિર્માતા, ગીતકાર અને ટીવી પર્સનેલિટી છે. તેને ફિલ્મી કરિયરમાં 30 વર્ષ થઈ ગયા છે. સલમાન ખાનને ઘણા અવાર્ડથી સમ્માનિત કર્યુ છે. તેનું પુરૂ નામ અબ્દુલ રશીદ સલીમ સલમાન ખાન છે. તેનો જન્મ ડિસેમ્બર ૨૭, ૧૯૬૫ નાં રોજ થયો હતો. ...
19