0
સિંધુ જળ સમજૂતી તૂટવાના અંજામથી ગભરાયો PAK, ઈંટરનેશનલ કોર્ટ વર્લ્ડ બેંક પહોંચ્યા
બુધવાર,સપ્ટેમ્બર 28, 2016
0
1
બુધવાર,સપ્ટેમ્બર 28, 2016
પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેજ મુશર્રફે મંગળવારે એક ટીવી ચેનલને આપેલ ઈંટરવ્યુમાં કહ્યુ કે ભારત પાકિસ્તાનની સાથે મજાક કરવી છોડી દે. નહી અમારી તરફથી જડબાતોડ જવાબ આપવામાં આવશે. કાશ્મીરના મુદ્દા પર મોદી ચિત્તભ્રમ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
1
2
મંગળવાર,સપ્ટેમ્બર 27, 2016
યૂએનમાં સુષમા સ્વરાજના પલટવારથી પાકિસ્તાન ગભરાયુ છે. સુષ્માના નિવેદનને પાકિસ્તાનની યૂએન રિપ્રેજેંટેટિવે કાશ્મીર પરથી ધ્યાન ભટકાવનારુ અને જૂઠ્ઠાણા કહ્યા છે. નવાઝ શરીફની યૂએનમાં સ્પીચના 5 દિવસ પછી સુષમા સ્વરાજે સોમવારે તેમને જડબાતોડ જવાબ આપ્યો હતો. ...
2
3
સોમવાર,સપ્ટેમ્બર 26, 2016
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે પણ આજે આક્રમક નિવેદન કર્યું હતું અને પાકિસ્તાન ઉપર તેજાબી પ્રહાર કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાદ સુષ્મા સ્વરાજે પણ આતંકવાદ, કાશ્મીર, ભારત પાકિસ્તાન વાતચીત, બલુચિસ્તાન ...
3
4
સોમવાર,સપ્ટેમ્બર 26, 2016
વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ આજે યુનોમાં આજે પોતાના પ્રવચનમાં પાકિસ્તાનના પીએમ નવાઝ શરીફને જડબાતોડ જવાબ આપી શકે છે. આજે સાંજે તેઓ ત્રાસવાદ સહિતના મુદ્દે પાકિસ્તાન ઉપર માછલા ધોસે.. પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફે યુનોમાં કાશ્મીરનો રાગ આલાપ્યો હતો તેનો ...
4
5
સોમવાર,સપ્ટેમ્બર 26, 2016
પાકિસ્તાને ભારતને તેના વિરુદ્ધ યુદ્દોન્માદ ફેલાવવાની અનુમતિ ન આપવાનો આગ્રહ કરતા કહ્યુ કે યુદ્ધ કોઈપણ સમસ્યાનુ સમાધાન નથી હોઈ શકતુ. કાશ્મીરીઓએ પોતાના ભવિષ્યને જાતે જ પસંદ કરવાની તક આપવી જોઈએ. જો તેઓ ભારતમાં ખુશ છે તો તેમને ત્યાર રહેવા દો.
5
6
શનિવાર,સપ્ટેમ્બર 24, 2016
પાકિસ્તાની પ્રધાનમંત્રી નવાઝ શરીફે પુરાવા વગર પાકિસ્તાન પર દોષારોપણ કરવાને લઈને ભારતની નિંદા કરી અને દાવો કર્યો કે ઉરીમાં થયેલ આતંકવાઈ હુમલો કાશ્મીરમાં પરિસ્થિતિને લઈને લોકોની પ્રતિક્રિયાનુ પરિણામ હોઈ શકે છે.
6
7
શનિવાર,સપ્ટેમ્બર 24, 2016
પોલીસનુ કહેવુ છે કે બર્લિગટનના એક મૉલમાં થયેલ ગોળીબારમાં ચાર લોકોનું મોત થઈ ગયુ છે અને ઘણા લોકો ઘાયલ છે. અધિકારીઓનુ કહેવુ છે કે તે હુમલાવરને શોધી રહ્યા છે.
સમાચાર એજંસી એપીએ વોશિંગટન સ્ટેટ પેટ્રોલના ટ્વીટર સંદેશના હવાલાથી કહ્યુ કે શુક્રવારે ...
7
8
શુક્રવાર,સપ્ટેમ્બર 23, 2016
ભારત અને પાકિસ્તાન વચ્ચે જારી ટેન્શન વચ્ચે ગઇકાલે પાકિસ્તાનના પાર્ટનગર ઇસ્લામાબાદના આસમાનમાં અચાનક એફ-16 લડાકુ વિમાનો દેખાતા લોકોમાં ભયનું લખલખુ ફરી વળ્યુ હતુ. અચાનક એફ-16 વિમાનો રાત્રે 10.20 કલાકે દેખાયા હતા. પાકિસ્તાનના વરિષ્ઠ પત્રકાર હમીદ મીરએ આ ...
8
9
ગુરુવાર,સપ્ટેમ્બર 22, 2016
પાકિસ્તાને એક વાર ફરી યૂએનમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવતા જનમત સંગ્રહ કરાવવાની માંગ કરી. 19 મિનિટને સ્પીચમાં શરીફે જમ્મુ-કાશ્મીરમાં ઈંડિયન આર્મી પર હ્યૂમન રાઈટ્સના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો. હિઝબુલ આતંકી બુરહાન વાનીને યંગ લીડર બતાવતા તેમણે કહ્યુ કે ...
9
10
બુધવાર,સપ્ટેમ્બર 21, 2016
પાકિસ્તાનને દુનિયામાં જુદુ કરવાની ભારતની કોશિશ વચ્ચે ઈસ્લામાબાદે એકવાર ફરી કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો. યૂનાઈટેડ નેશંસમાં પાક રિપ્રેજેંટેટિવ ડો. મલીહા લોધીએ કહ્યુ કે કાશ્મીર અમારી માટે હવે મુદ્દો નથી પણ મિશન કાશ્મીર બની ગયુ છે. નવાઝ શરીફના યૂએસ ...
10
11
બુધવાર,સપ્ટેમ્બર 21, 2016
ઉડી હુમલા પછી પાકિસ્તાનને જુદા જુદા કરવાની ભારતની પડતાલ કારગર સાબિત થઈ રહી છે. અમેરિકી કોંગ્રેસમાં પાકને આતંકી દેશ કરાર આપવાનુ બિલ રજુ કરી દીધુ છે. ઓબામાએ કહ્યુ કે જો કોઈ દેશે કોઈ સામે પ્રોક્સી વોર છેડ્યું હોય તો તેને બંધ કરવું જોઈએ. 18 સપ્ટેમ્બરે ...
11
12
બુધવાર,સપ્ટેમ્બર 21, 2016
હોલીવુડના જાણીતા દંપતિઓના જુદા થવાની પ્રકિયા ચાલુ છે. એંજેલીના જોલી-બ્રૈંડ પિટથી અલગ થવાનો રસ્તો પસંદ કરનાર નવુ દંપતિ છે. અભિનેત્રી-ફિલ્મકાર એંજેલીના જોલીએ લગ્નના બે વર્ષ પછી પોતાના પતિ અભિનેતા બ્રૈડ પિટથી ડાયવોર્સની અરજી આપી છે.
12
13
મંગળવાર,સપ્ટેમ્બર 20, 2016
નરેન્દ્ર મોદી એવી પ્રતિભા છે જેમનો પ્રચાર કેવી રીતે થાય છે તેનો વિચાર કરતાં પણ આપણે ક્યારેય ના સમજી શકીએ તેવો માહોલ દેખાતો હોય છે. તેમના પીએમ બન્યા બાદ જાણે કે તેઓ ચોતરફ એક સ્ટાર તરીકે ભૂમિકા અદા કરી રહ્યાં હોય તેવાં દ્રશ્યો જોવા મળે છે. અમેરિકા હોય ...
13
14
રવિવાર,સપ્ટેમ્બર 18, 2016
શહેરના મેનહટન વિસ્તારમાં આવેલા ચેલ્સી એરિયામાં કચરાપેટીમાં ભયંકર વિસ્ફોટ થયો હતો. જેના કારણે 29 લોકોને ઈજાઓ પહોંચી છે. પોલીસ અને ફાયર ફાયટર્સ ઘટનાસ્થળે ધસી ગયા હતા. સંયુક્ત રાષ્ટ્રોના મુખ્યાલયથી વિસ્ફોટનું સ્થળ માત્ર ત્રણ કિલોમીટર દૂર છે.
14
15
શુક્રવાર,સપ્ટેમ્બર 16, 2016
17મી સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. આ નિમિત્તે ગુજરાતના લીમખેડા અને નવસારીમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. 35 વર્ષ બાદ PMનું આગમન લીમખેડામાં થશે. આમતો મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતાં ત્યારે લીમખેડા ગયા હશે
15
16
ગુરુવાર,સપ્ટેમ્બર 15, 2016
ભારતે આંતરરાષ્ટ્રીય મંચ પર પહેલીવાર બલૂચિસ્તાનનો મુદ્દો ઉઠાવ્યો. બલૂચિસ્તાનનો મુદ્દો ઉઠાવતા પાક પર સાથે જ પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરમાં વ્યાપક માનવાધિકારનુ ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો. સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદના 33માં સત્ર દરમિયાન ભારતે ...
16
17
બુધવાર,સપ્ટેમ્બર 14, 2016
શુ થાય જો કોઈ દિવસે તમારી ઉંઘ ઉઘડે અને તમારા ઘરની સામે રસ્તા પર લોહીની નદી વહી રહી હોય. આવુ જ ભયાનક દ્રશ્ય જોવા મળ્યુ બાંગ્લાદેશની રાજધાનીમાં ઈદની સવારે.
ઉલ્લેખનીય છે કે ઈદ-ઉલ-જુહા ના અવસર પર અપાનારી સામૂહિક કુરબાનીઓથી વહેલુ લોહી વરસાદના પાણીમાં ...
17
18
સોમવાર,સપ્ટેમ્બર 12, 2016
બલૂચિસ્તાનમાં બની રહેલ ચીન-પાકિસ્તાનના આર્થિક ગલિયારા(CPEC)ને બનાવવા માટે કામ કરી રહેલ ચીની કારીગરો અને અધિકારીઓને પોતાની સુરક્ષાની ચિંતા સતાવવા માંડી છે. ભારતીય પ્રધાનમંત્રી મોદી દ્વારા બલૂચિસ્તાનના સ્વતંત્રતા આંદોલનનુ સમર્થન આપ્યા પછી જ ચીની ...
18
19
શનિવાર,સપ્ટેમ્બર 10, 2016
ઇરાકના પાટનગર બગદાદમાં કાર વિસ્ફોટ થતા 10ના મોત. પુર્વ બગદાદના શોપીંગ મોલ નજીક કાર બોંબ વિસ્ફોટ થયો હતો. નાખીલ મોલ પાસે થયેલા આ વિસ્ફોટમાં 30થી વધુને ઇજા થઇ છે.
19