Newsworld News National 109

મંગળવાર, 3 ફેબ્રુઆરી 2026
0

ભૂકંપના જોરદાર આંચકાથી કાશ્મીરની ધરતી ધ્રૂજી, લોકોમાં ગભરાટ

ગુરુવાર,માર્ચ 27, 2025
0
1
મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટના ટોઈલેટમાંથી એક નવજાત બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો.
1
2
માર્ચ મહિનો પૂરો થવાનો છે અને દેશના મોટાભાગના રાજ્યોમાં ગરમીએ હાહાકાર મચાવ્યો છે. ઉત્તર ભારતમાં તાપમાન સતત વધી રહ્યું છે અને તે 30 ડિગ્રીને પાર કરી ગયું છે. ઓડિશામાં તાપમાન 40 ડિગ્રીથી ઉપર નોંધાયું છે. તાજેતરમાં, હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીનું ...
2
3
સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ રામજી લાલ સુમનના રાણા સાંગાને દેશદ્રોહી ગણાવતા નિવેદનને લઈને વિવાદ વધુ ઘેરો બન્યો છે. આગ્રામાં બુધવારે કરણી સેનાના સેંકડો કાર્યકરોએ રામજી લાલ સુમનના ઘર પર દરોડો પાડ્યો હતો.
3
4
સૌગાત-એ-મોદી - ઈદ પર ભાજપાની 32 લાખ મુસ્લિમ પરિવારોને ખાસ સરપ્રાઈઝ
4
4
5
દેશની આર્થિક રાજધાની મુંબઈમાં સ્થિત ડીમાર્ટમાં એક કર્મચારીને હિન્દીમાં વાત કરવી મોંઘી પડી ગઈ છે. રાજ ઠાકરેની આગેવાની હેઠળની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના કાર્યકરોએ કર્મચારીને મરાઠીમાં ન બોલવા બદલ થપ્પડ મારી હતી.
5
6
પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં રામ નવમીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રામનવમી નિમિત્તે શહેરમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. રામ નવમીના દિવસે શહેરના દરેક વિસ્તારમાં 5000 પોલીસ જવાનો તૈનાત કરવામાં આવશે
6
7
કુણાલ કામરાના વિવાદિત નિવેદન પર મચેલા બબાલ વચ્ચે મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદેએ સખત નિવેદન આપ્યુ છે. તેમણે આખો ઘટનાક્રમની તુલના સોપારી અને ક્રિયા પ્રતિક્રિયાનો નિયમ સાથે કરી છે.
7
8
દિલ્હી-NCRમાં ગરમી આકરી બની છે. બપોરના સમયે આકરા તડકાના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
8
8
9
મુંબઈની નિકટ આવેલા નાલાસોપારામાં એક પુત્રીએ પોતાના જ પિતાના ગુપ્તાંગ પર છરી વડે હુમલો કર્યો. આ ઘટનામાં પિતા ગંભીર રીતે ઘાયલ થયા છે.
9
10
પટનામાં ઇફ્તાર પાર્ટીઓ ચાલી રહી છે અને રાજકારણ પણ ચરમસીમાએ છે. સોમવારે, જ્યારે કોંગ્રેસના નેતાઓ આરજેડી સુપ્રીમો લાલુ યાદવની ઇફ્તાર પાર્ટીમાં હાજર ન રહ્યા ત્યારે હોબાળો થયો હતો. પ્રદેશ પ્રમુખે ફરી આ સ્પષ્ટતા આપી, જાણો તેમણે શું કહ્યું?
10
11
કોમેડિયન કુણાલ કામરાએ એકનાથ શિંદે વિશે અભદ્ર ટિપ્પણી કરી છે. હવે આ મુદ્દા પર મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે. હવે BMCએ પણ આ મામલે કાર્યવાહી શરૂ કરી દીધી છે.
11
12
સાંસદોને હાલ દર મહિને 1 લાખ રૂપિયાનો પગાર મળે છે, જેને વધારીને 1.24 લાખ રૂપિયા કરવામાં આવી રહ્યો છે. સાંસદોને આપવામાં આવતો દૈનિક ભથ્થું પણ 2000 રૂપિયાથી વધારીને 2500 રૂપિયા કરવામાં આવી રહ્યું છે. આ સાથે, ભૂતપૂર્વ સાંસદોનું માસિક પેન્શન 25,000 ...
12
13
ઓડિશા પોલીસે એક મોટા સાયબર ક્રાઈમનો પર્દાફાશ કર્યો છે. પોલીસે દિલ્હીમાંથી એક નાઈજિરિયન નાગરિકની ધરપકડ કરી છે, જે ભારતીય મહિલાઓના અંગત ફોટા અને વીડિયો લઈને બ્લેકમેલ કરતો હતો. આ ઘટના ત્યારે સામે આવી જ્યારે ઓડિશાના કટકમાં એક મહિલાએ આત્મહત્યા કરી
13
14
આજે સવારે લેહ-લદ્દાખમાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા છે, જેના કારણે આ વિસ્તારમાં ફરી એકવાર ગભરાટ ફેલાયો છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.6 માપવામાં આવી છે
14
15
સ્ટેન્ડઅપ કોમેડિયન કુણાલ કામરાના શો પછી મહારાષ્ટ્રમાં ભારે હોબાળો થયો હતો. શિવસેનાના કાર્યકરોએ હંગામો મચાવ્યો હતો અને મુંબઈની હોટેલમાં તોડફોડ કરી હતી જ્યાં કોમેડિયનનો શો યોજાયો હતો. વાસ્તવમાં, કામરાએ તેમના શોમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ ...
15
16
શિવસેના (એકનાથ શિંદે જૂથ)ના ધારાસભ્ય મુરજી પટેલે મહારાષ્ટ્રના ડીસીએમ એકનાથ શિંદે પર ટિપ્પણી કરવા બદલ એમઆઈડીસી પોલીસ સ્ટેશનમાં કોમેડિયન કુણાલ કામરા વિરુદ્ધ FIR નોંધાવી છે.
16
17
છત્તીસગઢના બલરામપુર જિલ્લામાં એક ઝડપી પીકઅપ વાહને તબાહી મચાવી હતી. આ અકસ્માતમાં બાઇક પર સવાર ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
17
18
Bank Holidays- થોડા દિવસો પછી માર્ચ મહિનો પણ પૂરો થઈ જશે, ત્યારબાદ નવો મહિનો એટલે કે એપ્રિલ શરૂ થશે. 1 એપ્રિલે નવરાત્રિનો ત્રીજો દિવસ હશે.
18
19
Martyrs Day: ક્રાંતિકારી ભગત સિંહની આજે એટલે કે 23 માર્ચે પુણ્યતિથિ છે. તેને શહીદી દિવસ અથવા બલિદાન દિવસના રૂપમાં યાદ કરવામાં આવે છે. આઝાદી માટે 23 વર્ષની વયે ફાંસી પર ચઢનારા ભગત સિંહ ઈંકલાબ જિંદાબાદ અને સામ્રાજ્યવાદ મુર્દાબાદના નારા લગાવતા હતા. 23 ...
19