Newsworld News National 301

બુધવાર, 8 એપ્રિલ 2026
0

ભાજપની રાષ્ટ્રીય કારોબારી બેઠકમાં મુસ્લિમ સમાજ પર બોલ્યા PM મોદી, કાર્યકર્તાઓને આપી આ સલાહ

મંગળવાર,જાન્યુઆરી 17, 2023
0
1
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસસી)એ સોમવારે પાકિસ્તાની મૂળના ચરમપંથી અબ્દુલ રહમાન મક્કીને ‘વૈશ્વિક આતંકી’ જાહેર કર્યો છે.
1
2
રાજા રવીશ કુમાર ગોડી મીડિયા અને અર્ધ ગોડી મીડિયાને સમજવાની રીત, તમે જુઓ કે ન જુઓ, ગોડી મીડિયા એવા કાર્યો કરે છે કે તેના દુષ્કૃત્યો તમારા અને સમગ્ર વિશ્વ સુધી પહોંચે છે. ઘણા લોકો હાફ ગોડી મીડિયાનો હાથ પકડી શકતા નથી. આ નિવેદનો છે ફાયર બ્રાન્ડ એન્કર ...
2
3
Dawood Ibrahim Second Marriage: અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમએ બીજા લગ્ન કરી લીધા છે અને તેનો ખુલાસો રાષ્ટ્રીય તપાસ એજંસી (NIA)ની તપાસમાં સામે આવ્યુ છે. એનઆઈએ
3
4
પાકિસ્તાન ગરીબીની સ્થિતિમાં પહોંચી ગયું છે. સ્થિતિ એવી છે કે પાકિસ્તાનના વડા પ્રધાન શહેબાઝ શરીફે પણ વિદેશમાંથી લોન લેવાની પાકિસ્તાનની મજબૂરી પર ખેદ વ્યક્ત કર્યો છે. આ દરમિયાન ભારતના પીએમ નરેન્દ્ર મોદીનો એક વીડિયો પાકિસ્તાનમાં વાયરલ થઈ રહ્યો છે. આ ...
4
4
5
Udaipur School Closed: અધિક જિલ્લા કલેક્ટર (શહેર) પ્રભા ગૌતમે જણાવ્યું હતું કે બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
5
6

નેપાળ પ્લેન ક્રેશનો લાઇવ Video

સોમવાર,જાન્યુઆરી 16, 2023
નેપાળના પોખરા નજીક એક પેસેન્જર વિમાન આજે રવિવારે ક્રેસ થયું હતું જેમાં 68 લોકો મોતને ભેટ્યા હતાં. નેપાળના એરપોર્ટ પર લેન્ડિંગ વખતે એક પ્લેન ક્રેશ થયું હતું. આ પ્લેનમાં પાંચ ભારતીયો સહિત 72 મુસાફરો હતા. જેમાંથી અત્યાર સુધીમાં 68 લોકોના મૃતદેહ મળી ...
6
7
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે વીડિયો કૉન્ફરન્સથી સિકંદરાબાદ-વિશાખાપટ્ટનમ વચ્ચેની વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપી છે.
7
8
નેપાળના પોખરામાં આંતરરાષ્ટ્રીય હવાઈમથકની નજીક યેતિ ઍરલાઇન્સનું એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે. નેપાળી આર્મીના પ્રવક્તા રવિ કૃષ્ણાપ્રસાદ ભંડારીએ જાણકારી આપી કે દુર્ઘટનાસ્થળ પરથી અત્યાર સુધીમાં 16 મૃતદેહ મળ્યા છે.
8
8
9
ભારતીય સંસ્કૃતિ વિવિધતાઓથી ભરેલી છે. જે અંતર્ગત દરેક રાજ્યમાં અલગ-અલગ સંસ્કૃતિના તહેવારો ઉજવવાની અલગ-અલગ પરંપરાઓ છે. મકરસંક્રાંતિનો તહેવાર દેશમાં વિવિધ નામો અને પરંપરાઓ સાથે ઉજવવામાં આવે છે. દક્ષિણ ભારતમાં તેને પોંગલ કહેવામાં આવે છે. આ તહેવાર 4 દિવસ ...
9
10
ઓડિશાના કટકમાં એક મોટો અકસ્માત થયો છે. બદમ્બામાં ચાલી રહેલા મકરસંક્રાંતિ મેળામાં નાસભાગમાં 20 લોકો ઘાયલ થયા છે. આ ઘટના સિંહનાથમાં બની હતી. જણાવવામાં આવી રહ્યું છે કે ઘાયલોનો આ પ્રારંભિક આંકડો છે. ઘાયલોની સંખ્યા પણ વધી શકે છે.
10
11
કોંગ્રેસ સાંસદ સંતોખ સિંહ ચૌધરીને તેમની ભારત જોડો યાત્રા દરમિયાન લુધિયાણામાં એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમનું નિધન થયું હતું. સંતોખ સિંહ ચૌધરી જલંધરથી સાંસદ હતા. જણાવવામાં આવી રહ્યું છે કે સંતોખ સિંહ ચૌધરીનું નિધન હાર્ટ ...
11
12
ગંગાવિલાસ ક્રૂઝ વારાણસીના રવિદાસઘાટથી રવાના થશે અને બિહાર-બંગાળના રસ્તે બાંગ્લાદેશ થઈને આસામના દિબ્રુગઢ પહોંચશે. આ આખી યાત્રા કુલ 51 દિવસની રહેશે.
12
13
IMF Trusts India's G20 Leadership Amid Global Recession: શ્રીલંકા પછી બરબાદીના રસ્તે પહોચેલા પાક્સિતાન સહિત આર્થિક મંદીની મારનો સામનો કરી રહેલા વિશ્વના તમામ દેશોમાં નિરાશા અને અંધકાર છવાય ગયો છે. ગ્લોબલ મંદીમાંથી બહાર આવવાનો કોઈ રસ્તો કોઈને સમજાય ...
13
14
મહારાષ્ટ્રમાં શુક્રવારે સવારે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, નાસિક-શિરડી હાઈવે પર મુંબઈથી શિરડી આવી રહેલી એક પ્રવાસી બસની ટક્કર થઈ હતી. આ બસમાં કુલ 45 મુસાફરો હતા. 10ના ઘટનાસ્થળે જ મોત થયા હતા. મૃતકોમાં 7 મહિલાઓ અને 3 ...
14
15
જનતા દળ યુનાઇટેડ (જેડીયુ)ના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ યાદવનું ગુરુગ્રામની ફોર્ટિસ હૉસ્પિટલમાં નિધન થયું છે. તેઓ 75 વર્ષના હતા.
15
16
બિહારના શિક્ષણમંત્રીના વિવાદાસ્પદ ભાષણનો વીડિયો વાયરલ થયો છે. શિક્ષણમંત્રી ચંદ્રશેખરે રામચરિત માનસને નફરતનું પુસ્તક ગણાવ્યું છે. બિહારના પટનામાં નાલંદા ઓપન યુનિવર્સિટીના દિક્ષાંત સમારોહમાં વિદ્યાર્થીઓને સંબોધતાં તેમણે રામચરિત માનસને સમાજમાં ભાગ ...
16
17
Couple Fell Dwon From Bike: આમ તો રોડ પર થતા અનેક અકસ્માતોના વીડિયો સામે આવે છે. પરંતુ એક એવો વિડિયો સામે આવ્યો છે જે કદાચ દર્શકોને ચોંકાવી દેશે. આ વીડિયોમાં એક બાઇક સવાર કપલ અચાનક પડી જાય છે. પરંતુ બાઇકની આગળ બેઠેલી બાળકી બાઈક સાથે અડધો કિલોમીટર ...
17
18
બીજેપીમાંથી બહાર કરવામાં આવેલ નેતા નૂપૂર શર્માને ગન લાઈસેંસ આપવામાં આવ્યુ છે. નૂપૂર શર્માએ પોતાની જીવનુ સંકટ બતાવતા ગન લાઈસેંસની અરજી આપી હતી. પૈગમ્બર મોહમ્મદ પર વિવાદિત નિવેદન બાદ તેને સતત જાનથી મારવાની ધમકી મળી રહી હતી.
18
19
Panipat News: પાણીપતમાં એક ઘરમાં એલપીજી સિલિન્ડર વિસ્ફોટને કારણે 6 લોકો જીવતા દાઝી ગયા. હરિયાણાના પાણીપતના તહેસીલ કેમ્પમાં આવેલી રાધા ફેક્ટરી પાસે ગુરુવારે સવારે મોટો અકસ્માત થયો હતો. જ્યાં એક ઘરમાં સિલિન્ડર ફાટ્યો, જેના કારણે ઘરમાં ભીષણ આગ ફાટી ...
19