0
દુકાનદારને ધર્મ પુછો અને હનુમાન ચાલીસા વાંચવા કહો, પછી ખરીદો સામાન - નિતેશ રાણેએ આપ્યુ ફરી વિવાદિત નિવેદન
શનિવાર,એપ્રિલ 26, 2025
0
1
પહેલગામ હુમલામં સામેલ શંકાસ્પદ સ્થાનીક આતંકવાદીઓ વિરુદ્ધ મોટુ અભિયાન ચલાવાય રહ્યુ છે. પુલવામાં પછી શોપિયા અને કુલગામમા સેનાએ આતંકવાદીઓના ઘર ધ્વસ્ત કરી દીધા છે.
1
2
પહેલગામમાં થયેલ આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાનની વચ્ચે તણાવ વધી ગયો છે. આ હુમલામાં 26 સામાન્ય નાગરિક માર્યા ગયા હતા. ભારતે આતંકી હુમલા બાદ સિંધુ જળ સંધિને રદ્દ કરી છે. હવે પાકિસ્તાને શુ કર્યુ એ પણ જાણી લો.
2
3
ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટિલ સાથે બેઠક યોજી હતી. બેઠકમાં ચર્ચા થઈ કે પાણીનું એક ટીપું પણ પાકિસ્તાન ન જવું જોઈએ.
3
4
ગુરુવારે ઉધમપુરમાં સુરક્ષાદળો અને ચરમપંથીઓ વચ્ચેની અથડામણમાં એક જવાનનું મોત નિપજ્યું હતું.
જમ્મુ-કાશ્મીરના બાંદીપોરામાં શુક્રવારે ચરમપંથીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ થઈ હોવાના અહેવાલ છે.
4
5
જમ્મુ-કાશ્મીરમાં પહલગામ હુમલા પછી ભારતે તમામ પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કર્યા છે. આ દરમિયાન ભારતીય વિદેશ મંત્રાલયે પાકિસ્તાની હિંદુઓના લૉંગ ટર્મ વિઝા (એલટીવી) અંગે સ્પષ્ટતા જારી કરી છે.
5
6
ગ્વાલિયર રેલવે સ્ટેશન પર આજે બપોરે ત્યારે અરાજકતા ફેલાઈ ગઈ જ્યારે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક પરના વીઆઈપી રૂમમાં અચાનક આગ ફાટી નીકળી હતી. પ્રાથમિક માહિતી મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી.
6
7
પહેલગામ હુમલા બાદ મોદી સરકાર એક્શનમાં છે. આર્મી ચીફ ઉપેન્દ્ર દ્વિવેદી કાશ્મીરની બે દિવસીય મુલાકાતે છે. બીજી તરફ, સરકારે સર્વપક્ષીય બેઠક યોજીને પોતાનો ઇરાદો વ્યક્ત કર્યો છે અને પીએમ મોદીએ બિહારની રેલીમાં આ જાહેરાત કરી છે.
7
8
Pahalgam Attack: પહેલગામ આતંકવાદી હુમલા બાદ ગુજરાતના પર્યટકો પોતાની કશ્મીર યાત્રા રદ્દ કરી રહ્યા છે. ટૂર ઓપરેટર એ સુનિશ્ચિત કરી રહ્યા છે કે પર્યટકોને પુરા પૈસા મળે.
8
9
પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા મોટા આતંકી હુમલા બાદ જમ્મુ-કાશ્મીર પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓએ આ કેસની તપાસ તેજ કરી દીધી છે. આ દરમિયાન બાંદીપોરામાં આતંકવાદીઓ સાથે સુરક્ષા દળોનું એન્કાઉન્ટર થયું હતું.
9
10
Summer Holidays: ગરમીથી ત્રસ્ત રાજ્યમાં બાળકો અને વાલીઓ માટે રાહતના સમાચાર છે. વધતા જતા તાપમાન અને હીટવેવને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે 25 એપ્રિલથી શાળાઓમાં ઉનાળુ વેકેશન જાહેર કર્યું છે
10
11
Pahalgam Attack: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. હવે આ હુમલા સાથે જોડાયેલો એક નવો ખુલાસો સામે આવ્યો છે, જેણે સુરક્ષા એજન્સીઓની ચિંતા વધારી દીધી છે.
11
12
પહેલગામમાં આતંકવાદી હુમલાને લઈને સરકાર દ્વારા બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠકમાં સરકારે કબૂલ્યું હતું કે સુરક્ષામાં ક્ષતિ રહી છે
12
13
આસામ યુનિવર્સિટીના પ્રોફેસર દેબાશીષ ભટ્ટાચાર્ય જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં ઈસ્લામિક શ્લોક 'કાલીમા'નું પાઠ કરીને આતંકવાદીઓની ગોળીથી બચી ગયા હતા
13
14
ઉત્તર સિક્કિમમાં ભારે વરસાદ પડી રહ્યો છે જેના કારણે ગઈકાલે મોડી રાત્રે લાચેન ચુંગથાંગ રોડ પર મુનશીથાંગ અને લાચુંગ ચુંગથાંગ વચ્ચે લેમા/બોબ ખાતે ભારે ભૂસ્ખલન થયું હતું. ભૂસ્ખલનને કારણે રસ્તો બ્લોક થઈ ગયો છે, જેના કારણે લગભગ 1000 પ્રવાસીઓ અને તેમના ...
14
15
ભારત અને પાકિસ્તાન વચ્ચે તનાવ એકવાર ફરી ચરમ પર છે. પહેલગામ આતંકવાદી હુમલા પછી દરેક ભારતીય ઈચ્છે છે કે આતંકવાદીઓના આકા પાકિસ્તાન સામે કડકથી કડક એક્શન લેવામા આવે.
15
16
આ દર્દભર્યુ અને આત્માને કંપાવી દેનારુ દ્રશ્ય હતુ ઈન્દોરના સુશીલ નથાનિયલની અંતિમ ગુડબાય મતલબ અંતિમ વિદાયનુ. ગુરૂવારે તેમને ઈસાઈ રીતિ રિવાજથી કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા.
16
17
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં મંગળવારે થયેલા ચરમપંથી હુમલા પછી પીએમ મોદી ગુરુવારે બિહારના મધુબનીમાં પહેલી વખત કોઈ જાહેર કાર્યક્રમમાં સામેલ થયા હતા.
17
18
પહેલગામ આતંકી હુમલા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોટુ નિવેદન આપ્યુ છે. તેમણે આજે બિહારના મઘુબનીથી પાકિસ્તાનને બે ટૂક શબ્દોમાં જવાબ આપ્યો છે. પીએમ મોદીએ કહ્યુ કે પહેલગામમાં ભારતની આત્મા પર હુમલાનુ દુસ્સાહસ કરવામાં આવ્યુ છે.
18
19
Terrorist leader Hafiz Saeeds threat to India: કુખ્યાત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના સંસ્થાપક અને હાલમાં જમાત-ઉદ-દાવાના વડા હાફિઝ મોહમ્મદ સઈદનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો
19