0
ગરબાના પાસ પર 18 ટકા અને ચણિયાચોળી પર 12 જીએસટી
શુક્રવાર,સપ્ટેમ્બર 2, 2022
0
1
શુક્રવાર,સપ્ટેમ્બર 2, 2022
બનાસકાંઠાના થરાદમાં નર્મદાની મુખ્ય કેનાલમાં ગઇકાલે ત્રણ બાળકો સહિત પાંચ લોકોએ મોતની છલાંગ લગાવી હતી. પ્રેમી સાથે મહિલાએ ત્રણ બાળકોને સાથે લઈ આત્મહત્યા કરી લીધી હતી. ત્યારે કેનાલમાં શોધખોળ હાથ ધરતા ગઇકાલે ત્રણ બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા
1
2
શુક્રવાર,સપ્ટેમ્બર 2, 2022
બોટાદ સહિત રાજ્યભરમાં ગણપતિ મહોત્સવની ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવા માટેની તડામાર તૈયારીઓ શરૂ છે. ત્યારે બોટાદમાં ઇકો ફ્રેન્ડલી ગણપતિની બહોળી માંગ જોવા મળી રહી છે. બોટાદ જિલ્લાનાં પાળિયાદ ગામનાં ગીતાબેન દ્વારા નારિયેળીના રેસાનો ઉપયોગ કરીને ઇકો ફ્રેન્ડલી ...
2
3
શુક્રવાર,સપ્ટેમ્બર 2, 2022
આગામી નવરાત્રી પૂર્વે જરૂર લાગે તેવા તમામ માર્ગોને રિસરફેસ કરવામાં આવશેઃ રાજ્ય સરકાર
વર્તમાન ચોમાસાની ઋતુ દરમિયાન પડેલા ભારે વરસાદમાં ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોને તત્કાલ રિપેર કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ઉપાડવામાં આવેલા અભિયાન અંતર્ગત વડોદરા ...
3
4
શુક્રવાર,સપ્ટેમ્બર 2, 2022
ગણેશ ચતુર્થી અને સંવંત્સરીના પાવન પર્વે સાક્ષર ભૂમિ નડિયાદની જનતાને રૂ. 42.30 કરોડના વિકાસ કામોની ભેટ મળી છે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું કે, ભારત સરકાર અને ગુજરાત સરકાર નાગરિકો સુખાકારી જીવન જીવી શકે તે માટે અનેક યોજનાઓ ...
4
5
શુક્રવાર,સપ્ટેમ્બર 2, 2022
ગણેશ ચતુર્થી નિમિત્તે બ્રહ્મ સોશિયલ ગ્રુપ દ્વારા સતત 13માં વર્ષે મોદકના લાડુ, જે ગણપતિ બાપાને ખૂબ જ પ્રિય છે. લાડુ ખાવાની આ અનોખી ઓપન સૌરાષ્ટ્ર સ્પર્ધાનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી કુલ 31 સ્પર્ધકોએ ભાગ લીધો ...
5
6
શુક્રવાર,સપ્ટેમ્બર 2, 2022
ગુજરાત એટીએસને ફરી એક મોટી સફળતા હાથ લાગી છે. ગુજરાત પોલીસની એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોડએ પંજાબમાંથી 38 કિલો હેરોઈન જપ્ત કરવાના કેસમાં સંડોવણી બદલ કચ્છ જિલ્લામાંથી બે વ્યક્તિઓની ધરપકડ કરી છે. એક અધિકારીએ બુધવારે આ જાણકારી આપી હતી. ઉલ્લેખનીય છે કે, થોડા ...
6
7
શુક્રવાર,સપ્ટેમ્બર 2, 2022
ગુજરાતના અરવલ્લી જિલ્લામાં એક મોટો અકસ્માત થયો છે. અહીં એક ઝડપી કારે રાહદારીઓને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે અને 6 લોકો ઘાયલ થયા છે. તમને જણાવી દઈએ કે આ ભયાનક અકસ્માત અરવલ્લી માલપુરના કૃષ્ણપુર પાસે થયો હતો
7
8
શુક્રવાર,સપ્ટેમ્બર 2, 2022
અરવલ્લીમાં ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં અંબાજી જતા પદયાત્રીઓને કાર ચાલકે અડફેટે લેતા 6 જેટલા શ્રદ્ધાળુઓના મોત નિપજ્યા છે. જ્યારે અકસ્માતમાં કુલ 5 જેટલા પદયાત્રીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. મૃતકોમાં એક સ્થાનિક વ્યક્તિ પણ સામેલ છે.
8
9
શુક્રવાર,સપ્ટેમ્બર 2, 2022
પ્રોડ્યૂસર રવિંદર ચંદ્રશેખરન દક્ષિણ ફિલ્મ ઈંડસ્ટ્રીમાં એક લોકપ્રિય નામ છે જેણે તેમના લિબ્રા પ્રોડ્કશન બેનર હેઠણ ઘણા મોટી ફિલ્મોનો નિર્માણ કર્યો છે. રવિંદરએ ગુરૂવારે ઈંસ્ટાગ્રામ પર તેમના લગ્નની ફોટા શેયર કરી છે.
9
10
શુક્રવાર,સપ્ટેમ્બર 2, 2022
Gujarat Accident: ગુજરાતના અરવલ્લી જિલ્લામાં એક મોટો અકસ્માત થયો છે. અહીં એક ઝડપી કારે રાહદારીઓને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે અને 6 લોકો ઘાયલ થયા છે. તમને જણાવી દઈએ કે
10
11
ગુરુવાર,સપ્ટેમ્બર 1, 2022
નવસારીમાં કથિત મંદિર ડિમોલિશન મુદ્દે 'આપ' બાદ હવે અને કોંગ્રેસ પણ મેદાનમાં આવી છે. સ્થાનિકોને ન્યાય અપાવવાની દિશામાં કામગીરી શરૂ કરી છે, જેને પગલે કોંગ્રેસના પ્રદેશ પ્રભારી રઘુ શર્માએ આજે સર્કિટ હાઉસ ખાતે આવીને સ્થાનિકોને સાંભળ્યા હતા. ત્યારે ...
11
12
ગુરુવાર,સપ્ટેમ્બર 1, 2022
ભરુચ જિલ્લાના નેત્રંગ અને થવા ગામની વચ્ચે ઉબડ ખાબડ માર્ગના કારણે આખે આખો પરિવાર મોતને ભેટયો છે. રાત્રિના સમયે માર્ગ ઉપરના ખાડાને બચાવવા જતાં એક કાર બળદેવા ડેમની ખાડીમાં ખાબકી અને તેમાં બેઠેલા પતિ પત્ની અને 3 વર્ષની માસૂમ બાળકી મોતને ભેટ્યા હતા. ...
12
13
ગુરુવાર,સપ્ટેમ્બર 1, 2022
થરાદમાં નર્મદાની મુખ્ય કેનાલમાં સામુહિક આત્મહત્યા, પતિ-પત્ની અને ત્રણ બાળકોએ આત્મહત્યા કર્યાની આશંકાબનાસકાંઠાના થરાદમાં નર્મદાની મુખ્ય કેનાલમાં સામુહિક આપઘાતની ઘટના સામે આવી છે. એકસાથે 5 લોકોએ નર્મદા કેનાલમાં આત્મહત્યા કરી લીધો હોવાનું જાણવા મળ્યું ...
13
14
ગુરુવાર,સપ્ટેમ્બર 1, 2022
અમદાવાદ શહેરમાં વરસાદની આગાહી વચ્ચે વીજળીના કડાકા ભડાકા સાથે જોરદાર વરસાદ શરૂ થયો છે શહેરના પૂર્વ વિસ્તારમાં નિકોલ, નરોડા,વસીટીએમ, રામોલ, વસ્ત્રાલ, અમરાઈવાડી, કાંકરિયા, ખોખરા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. શહેરમાં 11 વાગ્યે પૂર્વ ...
14
15
ગુરુવાર,સપ્ટેમ્બર 1, 2022
રાજકોટના ગ્રામ્ય વિસ્તારની ધરા આજે સવારે 10.40 વાગ્યે ધ્રુજી ઉઠી હતી. કારણ કે, ગ્રામ્ય વિસ્તારોમાં 3.4ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ ગોંડલથી 13 કિલોમીટર દૂર નોંધાયું છે. જોકે રાજકોટમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હોય તેવું ...
15
16
ગુરુવાર,સપ્ટેમ્બર 1, 2022
Voter ID Online Registration -જ્યારે વિશ્વના અન્ય દેશોમાં નાગરિકોએ મતાધિકાર મેળવવા વર્ષો સુધી સંઘર્ષ કર્યો હતો ત્યારે પ્રજાસત્તાકના ઉદય સાથે તમામ ભારતીય નાગરિકોને સાર્વત્રિક પુખ્ત મતાધિકારની બક્ષિસ મળી હતી. વિશ્વની સૌથી મોટી લોકશાહી પ્રથા ધરાવતો ...
16
17
ગુરુવાર,સપ્ટેમ્બર 1, 2022
સોમનાથ સ્ટેશનના પુનઃવિકાસનું કામ પ્રગતિમાં છે, તેમજ ટ્રેનની કામગીરી પણ ચાલુ છે. પુનઃવિકાસના કામને ઝડપી બનાવવા માટે રેલ્વે પ્રશાસન દ્વારા, સોમનાથ સ્ટેશન પર જતી તમામ ટ્રેનો આગમન પ્રસ્થાન 01.09.2022 થી આગામી સૂચના સુધી વેરાવળ સ્ટેશનથી આવતી/જતી ...
17
18
ગુરુવાર,સપ્ટેમ્બર 1, 2022
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 10 સપ્ટેમ્બર 2022ના રોજ અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો (UT)ના વિજ્ઞાન અને ટેકનોલોજી (S&T) મંત્રીઓની 2 દિવસીય વિજ્ઞાન પરિષદનું ઉદ્ઘાટન કરશે.
18
19
આજથી ગણપતિ ઉત્સવ શરૂ થઈ ગયો છે. લોકો વાજતે ગાજતે ગણેશજીને લાવી રહ્યા છે. સુરતમાં આવા જ એક સાર્વજનિક ગણેશ યાત્રા દરમિયાન સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં એક યુવક મોઢામાંથી કેમિકલ છોડીને આગનુ સ્ટંટ બતાવી રહ્યો હતો અને અચાનક આગે તેના શરીરને પકડી લીધુ ...
19