Newsworld News Regional 306

રવિવાર, 25 જાન્યુઆરી 2026
0

ગુજરાત ભાજપની કોર કમિટીમાં મોટો ફેરફાર, વિજય રૂપાણી-નીતિન પટેલને ફરી મોટું પદ

સોમવાર,ઑગસ્ટ 22, 2022
0
1
ગુજરાત સહિત દેશભરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. નદીઓ અને કેનાલોમાં ગાબડાં પડતાં લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગુજરાતની વાત કરીએ તો આગામી બે દિવસ મહત્વના બની શકે છે. ગુજરાતમાં બે દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને આ ...
1
2
વડોદરાના સાવલીમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલે ચૂંટણી સંબંધિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આચારસંહિતા લાગુ થવામાં હવે માત્ર 60 દિવસ બાકી છે. 60 દિવસ પછી ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. ગુજરાતમાં હવે ચૂંટણી નજીક આવી રહી છે
2
3
ગુજરાતમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ આક્ષેપ કર્યો છે કે રાજ્યની ચૂંટણી યાદીમાં ઓછામાં ઓછા 18 થી 20 લાખ નકલી મતદારો હાજર છે. આ ડુપ્લીકેટ મતદારો ચૂંટણીનો દુરુપયોગ કરે છે. કોંગ્રેસના ધારાસભ્ય પક્ષના વ્હીપ સીજે ચાવડાએ શનિવારે ગાંધીનગરમાં મીડિયાને સંબોધતા ...
3
4
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શનિવારે જણાવ્યું હતું કે તેઓ અને નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા આવતા અઠવાડિયે ગુજરાતની મુલાકાત લેશે. તેમણે કહ્યું કે તેઓ એ સંદેશ સાથે જશે કે જો આગામી વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટી (આપ)ની સરકાર ...
4
4
5
સુરતના વેડરોડ વિસ્તારમાં રહેતા ઝાંઝમેરા પરિવારની માતા અને ત્રણ વર્ષના પુત્ર ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. ઘટનાની જાણ થતા જ સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. પ્રમુખ દર્શન એપાર્ટમેન્ટમાં રહેતા માતા અને પુત્રએ આપઘાત કરી લીધો ...
5
6
અમદાવાદ, ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં ફરી એકવાર ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાનની આગાહી મુજબ રાજ્યમાં આગામી ૪ દિવસ સામાન્ય વરસાદ રહેશે. પરંતુ ૨૨ ઓગસ્ટથી રાજ્યમાં ફરીથી વરસાદનું જોર વધશે. હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં ૨૨ ઓગસ્ટથી ...
6
7
રાજ્યમાં ખેડૂતો મુશ્કેલીમાં છે. વિધાનસભાની ચૂંટણી દરમિયાન ખેડૂતોને રીઝવવા માટે મોટા મોટા કામો કરવામાં આવે છે, પરંતુ ચૂંટણી પૂરી થયા પછી કોઈ ઉકેલ આવતો નથી. ગુજરાત સહિત દેશના ખેડૂતોની આવક બમણી કરવાના વાયદાઓ કરવામાં આવે છે, પરંતુ ચૂંટણી પૂરી થતા જ ...
7
8
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના મહિના બાકી છે, ત્યારે ભૂપેન્દ્ર પટેલ સરકારે બે કેબિનેટ મંત્રીઓ પાસેથી ખાતા પાછા લઈ લેવામાં આવ્યા છે. મહેસુલ વિભાગનો હવાલો રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી હવાલો લઈને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને સોંપ્યો છે. તો પૂર્ણેશ ...
8
8
9
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ધર્મપત્ની અંજલિબેન સાથે આજે સવારે શક્તિપીઠ અંબાજીની મુલાકાત લીધી હતી. અને તેમણે અંબાજી માતાના દર્શન કરીને આરતીનો લાહવો લીધો હતો. અને નિજ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. શક્તિપીઠ અંબાજી મંદિરના પૂજારી દ્વારા વિજય ...
9
10
સુરતમાં એડવોકેટ મેહુલ બોઘરા દ્વારા ટીઆરબીના સુપરવાઈઝર સાજન ભરવાડ અને અન્ય મળતીયાઓ ખુલ્લેઆમ પૈસાની ઉઘરાણી કરતા હોવાનો વીડિયો વાઇરલ કરવાના મુદ્દે સામસામે ફરિયાદ નોંધાય છે. વકીલ મેહુલ બોઘરાને મારનાર આરોપી સાજન ભરવાડને કોર્ટમાં હાજર કરાતા વકીલોએ તેને ...
10
11
વડોદરા શહેરમાં રખડતાં ઢોરની સમસ્યા વકરી રહી છે. વડોદરા શહેરમાં રખડતી ગાયે વધુ એક યુવાનને અડફેટે લીધાની ઘટના સામે આવી છે, જેમાં વડોદરાના સુભાનપુરાના યુવાનનું મોત થયું છે. છેલ્લા કેટલાકથી રાજ્યના વિવિધ શહેરોમાંથી ગાયના હુમલાની ઘટનાઓ સામે આવી છે. ...
11
12
સુરતના પાંડેસરા હરિઓમ નગર વિસ્તારમાં રહેતા અરુણ ભોળા મૂળ ઓરિસ્સા ગંજામનો વતની છે. અરુણ ભોલાએ બે લગ્ન કર્યા હતા. અરુણ ભોળાની પ્રથમ પત્ની દિપાલી ગંજામ ખાતે રહેતી હતી. આ દરમિયાન અરુણ સુરત આવી ગયો હતો, જેથી તેને સુરતમાં અન્ય યુવતીના સંપર્કમાં આવ્યો હતો. ...
12
13
સૌરાષ્ટ્રની ભાતીગળ સંસ્કૃતિનો એક ખૂબ જ મોટો ઉત્સવ એટલે રાજકોટનો લોકમેળો. મેળો એટલે મળવાનું, માણવાનું અને જીવનભર જોડાઇ રહેવાનું સ્થળ.., રાજકોટનો લોકમેળો નાના-મોટા, ગરીબ, અમીર સૌ સાથે મળી રાંધણ છઠ્ઠથી દશમ સુધી મેળાની મુલાકાત અવશ્ય લે છે. લોકોનુ હૈયે ...
13
14
રાજકોટ શહેરના રેસકોર્સ મેદાનમાં ચાલી રહેલા લોકમેળામાં દુર્ઘટના સર્જાઈ છે જેમાં એક યુવાન ચાલુ રાઈડ દરમિયાન નીચે પટકાતા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. જો કે, રાઈડ સંચાલકની સમય સુચકતા કારણે તાત્કાલિક રાઈડ બંધ કરી યુવકને સારવાર અર્થે એમ્બ્યુલન્સ ...
14
15
ભગવાન કૃષ્ણના જન્મની તિથિ જન્માષ્ટમીની ભારે ઉલ્લાસથી ભાવનગરમાં પણ ઉજવણી કરવામાં આવી હતી. ભાવેણું જય કનૈયાલાલના નાદ સાથે મટકી ફોડની ઉજવણીના રંગે રંગાયું હતું. ભાવનગરમાં મટકી ફોડ ઉજવણીમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની હાજરીને લઇને લોકોમાં આનંદ આનંદ ...
15
16
ડાકોર ખાતે જન્માષ્ટમી પર્વની ઉજવણીનો રંગારંગ પ્રારંભ થઈ‌ ચૂક્યો છે. રણછોડજીના દરબારમાં વહેલી સવારથી જ ભક્તોનો પ્રવાહ શરૂ થઈ ચૂક્યો છે. આજે ભક્તોએ ભગવાનના દરબારમાં શીશ નમાવી ધન્યતા અનુભવી રહ્યા છે. મધરાતે કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી થશે
16
17
સુરેન્દ્રનગરમાં જોરાવરનગરના મેઇન ચોકની બાજુમાં રહેતા અને ધોબીકામ કરતા પરિવારના યુવાન પુત્ર અને તેની પત્નીને છરીના ઘા ઝીકી હુમલો કરવાનો બનાવ બતા ચકચાર ફેલાઇ હતી. આ હુમલામાં પત્નીનું મોત થયું જ્યારે જીવન મરણ વચ્ચે જોલાખાતા પતિને સારવાર માટે લોહી ...
17
18
ગઢડા BAPS સ્વામીનારાયણ મંદિરમાંથી શંકાસ્પદ હાલતમાં પુરૂષની ડેડબોડી મળતા ખળભળાટ મચ્યો છે. પ્રતાપસિંહ સિંધા નામના વ્યક્તિની ડેડબોડી મળી આવી છે. મળતી માહિતી અનુસાર તેઓ ગઢડા BAPS સ્વામીનારાયણ મંદિરમાં પૂંજારી તરીકે સેવા કરતા હતા.આજે વહેલી સવારે ...
18
19
કેન્દ્રીય માહિતી આયોગે એક મહત્ત્વની અપીલનો નિકાલ કરતાં મહિલાના ભરણપોષણ કેસમાં પતિની આવકની સામાન્ય માહિતી આપી શકાય એવો આદેશ આપ્યો છે. સામાન્ય રીતે ત્રાહિત પક્ષકારની માહિતી ત્રાહિત વ્યક્તિને અપાતી નથી,
19