0

આજે પટેલોની મહાઆરતી

બુધવાર,એપ્રિલ 13, 2016
0
1
ગુજરાત સરકાર પાટીદારો સાથે સમાધાનના નામે બેઠકો કરવાનું નાટક કરી રહી છે ત્યારે પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)એ એલાન-એ-જંગ કરી દીધો છે. પાસ તરફથી એકદમ આક્રમક વલણ અપનાવીને જાટવાળી કરવાનું નક્કી કરીને જાહેર કરાયું છે કે જ્યાં સુદી હાર્દિક પટેલ સહિતના ...
1
2
છેલ્લા 10 મહીનાથી ગુજરાતમાં ચાલી રહેલા પાટીદાર અનામત આંદોલનને સમેટવા માટે હવે ગુજરાત સરકારે કવાયત તેજ કરી છે. સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં મોટો ફટકો પડ્યાં પછી સરકાર ચેતી ગઈ છે અને આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચુંટણીમાં પાટીદાર અનામત આંદોલનની અસર ન ...
2
3
હાર્દિક પટેલે 25 ઓગસ્ટ 2015ના રોજ જીએમડીસી ગ્રાઉન્ડ પર યોજેલા પાટીદાર મહાસંમેલને ગુજરાતના રાજકારણની તાસીર બદલી નાંખી છે. આ મહાસંમેલનમાં 25 લાખ પાટીદારો ઉમટી પડ્યા હતા અને તેમણે શક્તિપ્રદર્શન કરીને ભાજપ સરકારને હચમચાવી દીધી હતી.
3
4
ગઈ કાલે ભાજપના સંસદસભ્ય અને પાટીદાર નેતા વિઠ્ઠલ રાદડિયાએ લાલજી પટેલને લઈને હાર્દિકને લાજપોર જેલમાં મળવા જશે, તેવી જાહેરાત ગાંધીનગર ખાતે કરી હતી. જોકે, લાલજી પટેલે રાદડિયા સાથે મુલાકાત કરવાના સાફ ઇનકાર કરી દીધો હતો, અને જ્યાં સુધી સરકાર પોતાનું વલણ ...
4
4
5

પાટીદારોએ ટકો કરાવ્યો

બુધવાર,એપ્રિલ 6, 2016
છેલ્લા ઘણા સમયથી અનામાતની માંગ કરી રહેલા પાટીદાર અનામત આંદોલન સમિતિે(પાસ) હવે આંદોલનને ઉગ્ર બનવવા માટે આજે પાલનપુરમાં મુંડન કાર્યક્રમ યોજ્યો હતો. આજે મુંડન કાર્યક્રમ હોવાથી સવારથી જ કાર્યક્રમ સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. જોકે, ...
5
6

મહેસાણામાં પાટીદાર આંદોલન

મંગળવાર,એપ્રિલ 5, 2016
પાટીદારોના જેલભરો આંદોલન પહેલા જ આજથી 144મી કલમ લાગુ કરી દેવામાં આવી છે. હાલ મળતી માહિતી પ્રમાણે એસપીજીના રાષ્ટ્રીય અધ્‍યક્ષ લાલજી પટેલે 17 એપ્રિલના દિવસે મહેસાણાથી જેલભરો આંદોલન શરૂ કરવાની જાહેરાતને પગલે આ કલમ લાગુ પાડી છે. આ કલમ હેઠળ 18 એપ્રિલ ...
6
7
ગુજરાત રાજ્યમાં વર્ષ 2017ની ચુંટણીને ધ્યાનમાં રાખીને રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન જિલ્લાઓમાં જાતે જઇને લોકદરબાદ યોજીને પ્રજાના પ્રશ્નોના ઉકેલ લાવી રહ્યા છે. ગઇકાલે આનંદીબેન પટેલ જુનાગઢના ગ્રામ્ય વિસ્તારના લોકોના પ્રશ્નો સાંભળ્યા હતા અને ત્યાર પછી ...
7
8
ગઈ કાલે સુરતમાં પાટીદારોનો મહાલાપસી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતના અબ્રામા વિસ્તારમાં આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉમટી પડેલા પાટીદારોએ લાપસી આરોગ્યા પછી રાત્રે મહાઆરતી થકી ભક્તિની સાથે શક્તિ પ્રદર્શન કર્યું હતું. આ પ્રસંગે ...
8
8
9
રાજ્યનાં લાંબા સમયથી ચાલી રહેલું પાટીદાર અનામત આંદોલન હવે લગભગ રફેદફે થઇ ચુક્યું છે. પાટીદારોમાં ગણ્યા ગણાય નહી અને વીણ્યા વિણાય નહી એટલા ફાંટાઓ પડી ચુક્યા છે. તો બીજી તરફ જાટોને અનામત મળી ચુક્યું છે. જાટોને અનામત મળ્યા બાદ પાટીદાર અનામત આંદોલન ...
9
10
રાજદ્રોહ કેસમાં સુરતની જેલમાં બંધ ‘પાસ'ના સુત્રધાર પટેલ છુટીને તરત જ સગાઇ કરશે. હાર્દિકની ભાવી જીવનસાથીનું નામ કિંજલ પટેલ છે. કિંજલ વિરમગામની જ રહેવાસી છે. હાર્દિક અને કિંજલની સગાઇ પાટીદાર રિવાજ મુજબ જ કરવાનો નિર્ણય બન્ને પરિવારોએ કર્યો હોવાનું ...
10
11
રાજદ્રોહના આરોપમાં જેલમાં બંધ પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ)ના કેતન પટેલ, ચિરાગ પટેલ અને દિનેશ બાંભણીયાને સોમવારે જામીન મળી જશે. આ ત્રણેય કાનૂની પ્રક્રિયા પતાવીને સોમવાર સાંજે અથવા મંગળવારે સવારે જેલની બહાર આવે ત્યારે તેમને આવકારવા માટે મોટી ...
11
12

પાટીદાર આંદોલનના 29 મુદા

શનિવાર,માર્ચ 19, 2016
એકબાજુ સરકાર પાટીદારો સાથે સમાધાનનો દાવો કરી રહી છે, બીજી તરફ પાટીદાર અનામત આંદોલનમાં જેલમાં બંધ પાટીદાર આંદોલનકારીઓની મુશ્કેલીઓ વધી રહી છે. થોડા દિવસ પહેલા સરદાર પટેલ ગ્રૂપ(એસપીજી)ના પ્રમુખ લાલજી પટેલે પણ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની મુલાકાત લીધી ...
12
13

પાટીદારોમાં ફાટફુટ

ગુરુવાર,માર્ચ 17, 2016
પાટીદાર અનામત આંદોલનના નેતાઓમાં ફાટફૂટ પાડવામાં અને હાર્દિક પટેલને એકલો પાડી દેવામાં આખરે ભાજપ સરકાર સફળ થઈ હોય, એવું લાગે છે. પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ)ના કન્વીનર હાર્દિક પટેલ અને તેના ત્રણ સાથીઓ કેતન પટેલ, ચિરાગ પટેલ અને દિનેશ બાંભણીયા ...
13
14
લાજપોર જેલમાં હાર્દિક પટેલે અન્નજળનો ત્યાગ કર્યાના ગણતરીના કલાકોમાં ગત ફેબ્રુઆરી માસની ૧૮મી તારીખે મધરાતે સીમાડા ચાર રસ્તા પાસે બે એસ.ટી. બસોમાં તોડફોડ કરી આગચંપી કરનારા પાટીદારો જ હતા. ક્રાઇમ બ્રાંચે આ પ્રકરણમાં પાસના સક્રિય કાર્યકર એવા ...
14
15
હાર્દિક પટેલે ગુજરાતના મીડિયાને સંબોધીને એક પત્ર પાટીદાર યુવાનોને લખ્યો છે. આ પત્રમાં હાર્દિકે પાટીદાર યુવાનોને આપઘાત ન કરવા અપીલ કરી છે તે ઉપરાંત કહ્યું છે કે જો તમે આપઘાત કરશો તો હું આંદોલનમાંથી ખસી જઈશ.
15
16
રાજદ્રોહના ગુનામાં સુરતની લાજપોર જેલમાં બંધ હાર્દિક સામે વધુ એક ફરિયાદ નોંધાઇ હોવાનું જાણવા મળ્યું છે. થોડા સમય પહેલા જ હાર્દિકની બેરેકની બાજુમાંથી સેમસંગ અને જીઓમી મોબાઇલ મળી આવ્યા હતા. ગત મંગળવારે હાર્દિક પટેલને ધારાસભ્યની ઓફિસમાં તોડફોડના કેસમાં ...
16
17
પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા અને પાસના કન્વીનર હાર્દિક પટેલનો આવતી કાલે છૂટકારો થાય તેવા સંકેતો હાલ મળી રહ્યા છે. હાર્દિક પટેલના પિતા ભરતભાઈ પટેલ અને સરકાર અને પાટીદારો સાથે મધ્યસ્થી કરી રહેલા પોરબંદરના સંસદસભ્ય વિઠ્ઠલભાઈ રાદડિયા આજે ગાંધીનગર ખાતે ...
17
18
પાસના કન્વીનર લલીત વસોયાએ ધોરાજીમાં એક પાટીદાર યુવકની આત્મહત્યા બાદ વિવાદીત નિવેદન આપ્યું છે. લલીત વસોયાએ કહ્યું કે સરકારે હવે સાનમાં સમજવાની જરૂર છે. પાટીદાર યુવાનો જેમ જીવ દઈ શકે છે તેમ કોઈનો જીવ લઈ પણ શકે છે. આ નિવેદનમાં સરકારને ચીમકી આપતા આંદોલન ...
18
19

પાટીદાર આંદોલન

શનિવાર,માર્ચ 5, 2016
એકબાજુ સરકાર તરફથી પાટીદારો સાથે સમાધાન કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, બીજી તરફ જેલમાં બંધ હાર્દિક સહિતના પાટીદારોને ન છોડવા માટેનું સરકારનું વલણ હોય, તેવું લાગી રહ્યું છે. તાજેતરમાં જ સરકાર સાથે સમાધાનની વાતો વચ્ચે પાટીદાર અગ્રણી જેરામભાઈ ...
19