Regional Gujarat News 585

શુક્રવાર, 13 માર્ચ 2026
0

Corona India Update - દેશમાં 58 દિવસમાં સૌથી ઓછા કેસ, 24 કલાકમાં 1.20 લાખ નવા કેસ, 3380 દર્દીઓએ જીવ ગુમાવ્યો

શનિવાર,જૂન 5, 2021
0
1
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે દાહોદ જિલ્લાની અમૂલ્ય સંપદા સમાન તેના વનવિસ્તારનો પરિચય મેળવીએ. સાથે જંગલ વિસ્તારની જાળવણી અને વૃદ્ધિ કરતાં વનવિભાગ દ્વારા કરવામાં આવતી કામગીરીની માહિતી પણ મેળવીએ. દાહોદ જિલ્લાના નવેનવ તાલુકા જંગલ વિસ્તાર ધરાવે છે. કુલ ...
1
2
સમાજમાં ઍક પ્રચલિત ઉકિત છે ‘‘જીવતો હાથી લાખનો અને મરેલો હાથી સવા લાખનો’’ પરંતુ વૃક્ષની બાબતમાં આ ઉક્તિથી ઉલટુ છે, ‘‘મરેલું વૃક્ષ પાંચ હજારનું પણ જીવતું વૃક્ષ રૂ.૧૫.૭૦ લાખનું’’ ઍટલે કે સોળ લાખનું યોગદાન આપે છે. વૃક્ષ પ્રત્યક્ષ અને પરોક્ષ કાર્યો ...
2
3
ગુજરાતના અનેક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. દિવસભરના ઉકળાટ બાદ મોડી રાત્રે અમદાવાદ સહિતના ઘણા જિલ્લાઓમાં વરસાદનું આગમન થયું હતું. મોડી સાંજે આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા ત્યારબાદ પવન સાથે વરસાદ ખાબક્યો હતો. જ્યારે કલોલમાં વરસાદ ...
3
4
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5મી જૂને સવારે 11 વાગ્યે વિશ્વ પર્યાવરણ દિવસ કાર્યક્રમમાં વીડિયો કૉન્ફરન્સિંગથી ભાગ લેશે. આ કાર્યક્રમનું આયોજન પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય અને વન, પર્યાવરણ અને આબોહવા પરિવર્તનના મંત્રાલય દ્વારા સંયુક્ત રીતે થઈ ...
4
4
5
ગુજરાતમાં લોભ-લાલચ, બળજબરી કે કોઇ પણ પ્રકારની હિંસાના પ્રભાવ હેઠળ કોઇ પણ વ્યક્તિને ધર્મ પરિવર્તન ન કરાવવામાં આવે તે સુનિશ્ચિત કરવા ‘ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ-ર૦૦૩’નો રાજ્યમાં અમલ થઇ રહ્યો છે.
5
6
દેશભર સહિત રાજ્યમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યા બાદ હવે લોકો માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો થઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1 હજારની નજીક કોરોનાના કેસો પહોંચી ગયા છે. તો બીજી તરફ મોતના આંકડામાં ...
6
7
કોરોનાની બીજી લહેરે ભારતમાં વિનાશ વેર્યો છે. મહામારીમાં અનેક લોકોએ ઘણુ બધુ ભોગવવુ પડ્યુ છે. બીમારીને કારણે સ્વજનોને ગુમાવવા ઉપરાંત આર્થિક દ્રષ્ટિએ પણ લોકો પાયમાલ થયા છે. હજી પણ કોરોના નો કહેર યથાવત છે.રાજ્યમાં કોરોના એ એવો હાહાકાર કરી નાખ્યો હતો ...
7
8
નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલે જણાવ્યુ છે કે, રાજ્યના નાગરિકોને ઘરઆંગણે સત્વરે આરોગ્યલક્ષી સારવાર પુરી પાડવામાં આવી રહી છે. જેની ભારત નીતિ આયોગે પણ નોંધ લઇને ગુજરાતની આરોગ્ય સેવાઓને ૮૬ ના ઇન્ડેક્ષના સૂચકાંક (માર્ક્સ) સાથે સમગ્ર ...
8
8
9
માહિતી નિયામક કચેરી હસ્તકની નાયબ માહિતી નિયામક, વર્ગ-૧, સહાયક માહિતી નિયામક(સંપાદન) વર્ગ-રની જાહેરાત ક્રમાંકઃર/૨૦૨૦-૨૧ અને સિનિયર સબ ઓડિટર(વર્ગ-૩) તથા માહિતી મદદનીશ, વર્ગ-૩ની જાહેરાત ક્રમાંકઃ ૧/૨૦૨૦-૨૧ અન્વયે નાયબ માહિતી નિયામક, વર્ગ-૧ અને સહાયક ...
9
10
Juhi Chawla 5G Case: બૉલીવુડ એક્ટ્રેસ જૂહી ચાવલાની તરફથી દિલ્લી હાઈકોર્ટમાં 5 જી ટેકનીકને લઈને આજે દાખલ કરેલી અરજીની સુનાવણી થઈ સુનવણી પૂર્ણ થયા બાદ હાઇકોર્ટએ જૂહી ચાવલાની અરજી નામંજૂર કરી. કોર્ટે અરજીને વગર કોઈ ઠોસ કારણોસર અરજી તરીકે ગણાવી. કોર્ટે ...
10
11
રાજ્યભરમાં ગ્રામ્ય ક્ષેત્રે 18 થી 44 વયજૂથના યુવાનો માટેની રસીકરણ કામગીરી યુધ્ધના ઘોરણે આરંભાઇ છે. અમદાવાદ જિલ્લાના વિવિધ ગામોના ગ્રામજનોમાં પણ રસીકરણ માટે ઉત્સાહ જોવા મળ્યો હતો.
11
12
ભાભીજી ઘર પર હૈ" માં અનીતા ભાભીની ભૂમિકા કરી ફેમસ થઈ સૌમ્યા ટંડનના ઉપર ફર્જી આઈડી બનાવીને કોવિડ વેક્સીન લગાવવાના આરોપ લાગ્યુ છે પણ સોશિયલ મીડિયા પર આ દાવો કરાયુ છે કે
12
13
રાજ્ય સરકારની બધી કચેરીઓ આવતીકાલ શનિવાર 5 જૂન ના રોજ કાર્યરત એટલેકે ખુલ્લી રહેશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ નિર્ણયની જાહેરાત કરતા વધુમાં એવો નિર્ણય પણ કર્યો છે કે 7 મી જૂનથી રાજ્ય સરકારની તમામ કચેરીઓ તેમજ ખાનગી ક્ષેત્રની ઓફિસો 100 ટકા સ્ટાફની હાજરી ...
13
14
હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદમાં આગામી ૩ દિવસ ગાજવીજ સાથે વરસાદ અથવા ધૂળની ડમરી સાથે પવન ફૂંકાઇ શકે છે. જેના પગલે ગરમીમાં ઘટાડો અનુભવાશે અને તાપમાન ૩૭ ડિગ્રીથી નીચે જઇ શકે છે. આજે ૪૨ ડિગ્રી સાથે સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. ...
14
15
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં કોરોનાને ઝડપથી નિયંત્રણમાં લાવવાના ઉદેશ્યથી અને વધુને વધુ લોકોને કોરોનાથી રક્ષણ આપવા આજથી તા.૪ જૂનથી રાજ્યના તમામ જિલ્લા-તાલુકામાં ૧૮ થી ૪૪ની વયના લોકોને કોરોના વેક્સિનેશન વિનામૂલ્યે આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો ...
15
16
રાજ્યમાં કોરોના કેસ ઘટવા લાગ્યા છે. બે-અઢી મહિના પહેલાં નવા કેસનો આંકડો 14 હજારથી ઉપર પહોંચી ગયો હતો. હવે દરરોજ 1200 જેટલા કેસ આવી રહ્યા છે. કોરોના પર કાબૂ મેળવતાં જ રાજ્ય સરકારે હેર સલૂન સહિત તમામ વેપાર-ધંધાને સવારે 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ...
16
17
સોના-ચાંદી (Gold-Silver) ની કિમંતોમાં સતત બીજા દિવસે ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા સત્રમાં ઝડપી ઘટાડો આજે ભારતીય બજારોમાં સોના અને ચાંદીની કિમંતોમા ફરીથી ઘટાડો નોધાયો. એમસીએક્સ (MCX) પર સોનુ વઆયદઆ 0.10% ઘટીને 48,627 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ...
17
18
અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના જિલ્લામાં આખો દિવસના બફારા બાદ મોડી રાત્રે વરસાદી ઝાપટાં પડ્યા હોવાનો અહેવાલો પ્રાપ્ત થયા છે. સરખેજ, એસ.જી.હાઇવે, પ્રહલાદનગર, થતલેજ, બોડકદેવ, વેજલપુર, જુહાપુરા, નારણપુરા, નવરંગપુરામાં વરસાદ વરસ્યો હતો. જેના લીધે ...
18
19
ભારતના સૌથી શ્રીમંત અને મોટા બિઝનેસમેન મુકેશ અંબાણીના નાના ભાઈ અનિલ અંબાણી 4 જૂન ના રોજ પોતાનો 62મો જન્મદિવસ (Anil Ambani Birthday) ઉજવી રહ્યા છે. અંબાણી પરિવાર હંમેશાથી જ પોતાની લૈવિશ લાઈફસ્ટાઈલ માટે જાણીતુ છે. મુકેશ અંબાણીની તુલનામાં તેમના નાના ...
19