Regional Gujarat News 601

મંગળવાર, 24 માર્ચ 2026
0

વાવાઝોડાની અસરથી ૪૦૦થી વધુ વૃક્ષો ધરાશાયી થયા, ૬૦૦ થી વધુ ગ્રામ્ય વિસ્તારોમાં વીજપુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે.

મંગળવાર,મે 18, 2021
0
1
સિગ્નલ ૧૦ અને લોકલ કોશનરી સિગ્નલ ૩ જ્યાં વાવાઝોડુ બંદરની અત્યંત નજીક કે બંદર ઉપર તોળાતું હોય.આ પ્રકારના બંદરોમાં દીવ, વેરાવળ, જાફરાબાદ, પીપાવાવ અને વિક્ટરનો સમાવેશ થાય છે. આ તમામ બંદરો પર લૉવર સિગ્નલ ૧૦ તથા લોકલ કોશનરી સિગ્નલ ૩ લગાવવામાં આવે છે.
1
2
સાગર રાણા મર્ડર કેસમાં ઓલંપિક પદક વિજેતા પહેલવાન સુશીલ કુમારને કરારો ઝટકો લાગ્યો છે. કોર્ટએ તેમની અગ્રિમ જામીનની અરજીને ર દ્દ કરી દીધી છે 23 વર્ષીય પહેલવાન સાગર રાનાની હત્યા મામલે સુશીલ કુમાર વિરુદ્ધ બિનજામીની વોરંટ રજુ કર્યુ છે
2
3
વાવાઝોડાને પગલે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં 5 હજાર જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. વાવાઝોડાની અસરને પગલે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડયો હતો, જેના લીધે કેરીના પાકને પણ નુકસાન થયું હતુ. સૌથી વધુ વરસાદ ...
3
4
રાજયમાં વાવઝોડાની અસરના પગલે અમદાવાદ જિલ્લા અને શહેરમાં પણ ભારે પવન અને વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં અત્યારે 38 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. બપોરે ત્રણ વાગ્યાની આસપાસ શહેરમાં ભારે વરસાદ અને વાવઝોડાની અસર દેખાશે. ...
4
4
5
અમદાવાદ જિલ્લામાં તાઉ’તે વાવાઝોડાની સંભવિત અસરોના કારણે આગામી ૬ થી ૮ કલાક મહત્વના હોવાનું જિલ્લા કલેક્ટર સંદિપ સાગલેએ જણાવ્યું છે. જિલ્લા કલેકટરે આ સંદર્ભે નાગરિકોને બીનજરૂરી ઘરની બહાર ન નીકળવા માટે અપીલ કરી છે.
5
6
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તાઉ'તે વાવાઝોડાની વર્તમાન સ્થિતિ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે,રાજ્ય સરકારની સતર્કતા,આગોતરા આયોજન અને લોકોના સહકારથી ગુજરાતમાં તાઉ'તે વાવાઝોડાથી મોટી જાનહાનિ ટાળી શકાઇ છે. નીચાણવાળા વિસ્તારોમાંથી અત્યાર સુધીમાં 2 લાખથી ...
6
7
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત પર ત્રાટકેલા વાવાઝોડા ‘તાઉ-તે’થી ખાસ કરીને રાજ્યના દરિયાકાંઠા વિસ્તારોના જિલ્લામાં સર્જાયેલી સ્થિતીની સર્વગ્રાહી સમીક્ષા બેઠક કરીને નુકશાની સહિતની રજેરજની વિગતો ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં સતત ત્રણ ...
7
8
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તાઉ'તે વાવાઝોડાની વર્તમાન સ્થિતિ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે,રાજ્ય સરકારની સતર્કતા,આગોતરા આયોજન અને લોકોના સહકારથી ગુજરાતમાં તાઉ'તે વાવાઝોડાથી મોટી જાનહાનિ ટાળી શકાઇ છે. નીચાણવાળા વિસ્તારોમાંથી અત્યાર સુધીમાં 2 લાખથી ...
8
8
9
અમદાવાદ જિલ્લા વહવટી તંત્ર દ્વારા તાઉ તે વાવાઝોડાની સંભવિત તમામ પરિસ્થિતિઓનો સામનો કરવા અને તેને ખાળવા માટે આગોતરા આયોજન રૂપ તમામ તૈયારી કરવામાં આવી છે. અમદાવાદ જિલ્લાના વાવાઝોડાની સંભવિત અસરથી અસરગ્રસ્ત દરિયાકાંઠાના સ્થળાંતર કરવા પાત્ર ગામોમાં ...
9
10
કર્ણાટક, કેરલ, મહારાષ્ટ્ર અને ગોવામાં પ્રક્રોપ બતાવ્યા બાદ હવે અરબ સાગરમાં ઉદભવેલા ચક્રવાત તૌકતે સોમવારે ગુજરાત પહોંચ્યું હતું. ગુજરાતમાં તૌકતે વાવાઝોડીએ 17 મેના રોજ સાંજે જ એન્ટ્રી કરી લીધી હતી. દીવ, ઉના, વેરાવળથી આગળ વધીને હાલ 18 મેની વહેલી સવારે ...
10
11
કર્ણાટક, કેરલ, મહારાષ્ટ્ર અને ગોવામાં પ્રક્રોપ બતાવ્યા બાદ હવે અરબ સાગરમાં ઉદભવેલા ચક્રવાત તૌકતે સોમવારે ગુજરાત પહોંચ્યું હતું. ગુજરાતમાં તૌકતે વાવાઝોડીએ 17 મેના રોજ સાંજે જ એન્ટ્રી કરી લીધી હતી. દીવ, ઉના, વેરાવળથી આગળ વધીને હાલ 18 મેની વહેલી સવારે ...
11
12
વાવાઝોડું તૌકતે ગુજરાતમાં પ્રવેશ્યું છે અને અનેક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ અને પ્રાથમિક નુકસાનના અહેવાલો છે. ગુજરાત અગાઉ પણ પ્રચંડ વાવાઝોડાઓનું સાક્ષી રહ્યું છે. જેમાં સ્વાભાવિક જ 1998નું કંડલાનું વિનાશક વાવાઝોડું યાદ આવી જાય.
12
13
રેલવેએ સોમવારે કહ્યુ કે ટાઉતેના મજબૂત થઈને વિકરાળ ચક્રવાતી તોફાન' નુ રૂપ ધરવાને ધ્યાનમાં રાખીને એનડીઆરએફ દળ અને વાહન એકદમ તૈયાર છે. અરબ સાગરમાં ઉઠેલા ચક્રવાતીય તોફાનને કારણે મુંબઈમાં સોમવારે બપોરે 114 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી આંધી ચાલી. ત્યાના ...
13
14
મુખ્યમંત્રી વિજય રૂપાણી ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે ઉપસ્થિત રહી તાઉતે વાવાઝોડાના લેન્ડફોલ અને રાજ્ય પરથી પસાર થવાની સંપૂર્ણ પ્રક્રિયા પર નજર રાખી રહ્યા છે.
14
15
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કોરોના સંક્રમણ નિયંત્રણ માટેની ભારત સરકારના ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા સંદર્ભે રાજ્યના ૩૬ શહેરોમાં રાત્રિ કરફયુ સહિત વધારાના મર્યાદિત નિયંત્રણો લંબાવવાનો નિર્ણય કર્યો છે
15
16
આ સમયે મહારાષ્ટ્ર પર ચક્રવાતી વાવાઝોડું Cyclone Taukatae કહેર મચાવી રહ્યો છે સેટેલાઈટ ફોટામાં જણાવી રહ્યુ છે કે તે ખૂબ ગંભીર સ્તરનો ચક્રવાતી વાવાઝોડું છે તેની આંક્ગ આ સમયે ગુસ્સાથે મુંબઈ પર નજર રાખી બેસી છે. આખરે આ ચક્રવાતની આંખ શું હોય છે? તેનો ...
16
17
‘તાઉ'તે’ વાવાઝોડા અંગે વિગતો આપતા રાજ્યના મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ કુમારે જણાવ્યું કે હવામાન ખાતાની તાજેતરની આગાહી મુજબ તાઉ'તે વાવાઝોડાએ અત્યંત ગંભીર રૂપ ધારણ કરી લીધું છે અને તે ગુજરાતની ખૂબ નજીક પહોંચી ગયું છે. સાંજે ચાર વાગ્યાની ...
17
18
ઉત્તર પ્રદેશન મહારાજગંજથી એક હેરાન કરનાર કેસ સામે આવ્યો છે. જ્યાં પર લગ્નના દિવસે જ સંબંધ તૂટી ગયો અને દુલ્હન હાથમાં મેહંદી લગાવી તેમના નવી જીવન શરૂ થવાના સપના જોતી રહી ગઈ. વધુપક્ષએ આ કેસની પોલીસમાં શિકાયત કરાવી છે. બન્ને પક્ષની સાથે વાતચીત કરી ...
18
19
રાજ્યમાં પ્રવર્તી રહેલ તાઉ-તે વાવાઝોડાની પરિસ્થિતી સંદર્ભે હવામાનખાતાની આગાહી મુજબ તા.૧૭.૦૫.૨૧ના રાત્રિ સમય થી તા. ૧૯.૦૫.૨૧ દરમિયાન મહદઅંશે સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તરગુજરાતમાં ભારે પવન સાથે કમોસમી માવઠા મધ્યમથી ભારે વરસાદની ...
19