0
ભરૂચ વેલ્ફેર હોસ્પિટલમાં આગની ઘટનામાં માર્યા ગયેલા લોકોને મોરારિબાપુ તરફથી તત્કાલ સહાય
બુધવાર,મે 5, 2021
0
1
કોરોનાવોર્ડમાં સારવાર મેળવી રહેલા ૯૯ વર્ષીય સામુબેનને એકદિવસ પોતાના પરિવાર સાથે વાત કરવાની પ્રબળ ઇચ્છા જાગી...૯૯ વર્ષની ઉમ્રમાં પહેલી વખત તેઓ સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ થયા છે.પરિવારથી પ્રથમ વખત વિખૂટા પડેલા સામુબેન ઉદાસ મુખે ખાટલા પર બેસીને કંઇક ...
1
2
યાત્રા થઈ શકે છે. ગુસ્સા અને આવેશ પર સંયમ રાખવો. સગા-સંબંધીઓથી મુલાકાત થશે. દામ્પત્ય સુખમાં કમી આવશે. નવા સંબંધ બની શકશે. સામાજિક ક્ષેત્રોથી લાભ મળી શકશે. ગૂઢ કાર્યોમાં સફળતા પ્રાપ્તિનો યોગ છે. સામાજિક ક્ષેત્રોમાં ધાર્મિક કાર્યો વગેરેનો યોગ છે.
2
3
કંગના રનૌતનાં ટ્વિટ પર ગુજરાતના 2002ના રમખાણોમાં નરેન્દ્ર મોદીની ભૂમિકાની ચર્ચા ફરી સોશિયલ મીડિયા પર શરૂ થઈ છે. સોશિયલ મીડિયા પર કંગના રનૌત પોતાના વિવાદિત નિવેદનોને લઈને ટ્રૅન્ડમાં રહેતા હોય છે. તેમનું ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ થયા પછી પણ તેઓ ...
3
4
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભારત સરકારના ગૃહ મંત્રાલયની તા. 26 એપ્રિલની માર્ગદર્શિકા સંદર્ભે વધારાના નિયંત્રણો મૂકવાના મહત્વના નિર્ણયો કર્યા છે. રાજ્યમાં અગાઉ જે 8 મહાનગરો સહિત 29 શહેરોમાં રાત્રિના 8 થી સવારે 6 વાગ્યા સુધી કરફ્યુ હતો તે 29 શહેરો ...
4
5
દેશમાં રેમડેસિવીરનું ઉત્પાદન ઝડપભેર વધી રહ્યું છે. થોડા જ દિવસોમાં, ભારતે રેમડેસિવીરની ઉત્પાદન ક્ષમતા 3 ગણી પ્રાપ્ત કરી લીધી છે અને ટૂંક સમયમાં જ વધતી માગને સંપન્ન કરવા માટે સક્ષમ બની જશે. આ અંગેની ઘોષણા આજે કેન્દ્રીય રસાયણ અને ખાતર રાજ્ય મંત્રી ...
5
6
અમદાવાદ શહેરમાં કોરોનાની પરિસ્થિતિ અતિ ગંભીર બની છે. સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને દાખલ થઈ રહ્યા છે. ત્યારે અમદાવાદમાં ખાનગી હોસ્પિટલો અને કોવિડ કેર સેન્ટરો વધારવામાં આવ્યાં છતાં પરિસ્થિતિ વધુ વણસી રહી છે.
6
7
ગુજરાતમાં કોરોના હવે દિવસેને દિવસે વધારે બેકાબુ બનતો જઇ રહ્યો હોય તેમ લાગી રહ્યુ છે. રોજેરોજ આંકડા જે પ્રકારની છલાંગો લગાવી રહ્યા છે તે જોતા ગુજરાત પણ મહારાષ્ટ્રનાં રસ્તે જઇ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. રોજેરોજ કોરોનાના આંકડા કુદકેને ભુસકે વધી ...
7
8
કોરોના (Covid-19)ના વધતા કેસ વચ્ચે આઈપીએલ 2021 (IPL 2021)ને સસ્પેંડ ( IPL 2021 Suspneded) કરી દેવામા6 આવો છે હવે બીસીસીઆઈ (BCCI) આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં દેશમાં થનારા ટી20 વર્લ્ડકપને યુએઈમાં શિફ્ટ કરી શકે છે. સપ્ટેમ્બરમાં કોરોનાની ત્રીજી લહેરની ...
8
9
સુરત વહીવટી તંત્ર દ્વારા આયોજનનો અભાવ જોવા મળી રહ્યો છે. 45થી વધુ ઉંમરના લોકો માટે વેક્સિનના બીજો ડોઝ માટે પણ રસી નહીં હોવાથી આજે (મંગળવાર) તમામ રસી કેન્દ્રો બંધ રાખવામાં આવ્યા છે. સુરતના ભીમપોર વિસ્તારમાં રસીકરણના ટોકન માટે આજે રીતસરની પડાપડી થઈ ગઈ ...
9
10
અમદાવાદમાં હાલ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે. હજી એક દિવસ પહેલા જ અમરાઈવાડી વિસ્તારમાં PSI અને પોલીસકર્મીઓને ગુનેગારોને મદદ કરવા મુદ્દે સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. ત્યારે હવે કેટલાક અસામાજિક તત્વોએ માથું ઉંચક્યું છે. તેમણે બેસણામાં આવેલા ...
10
11
કાશી, મથુરા અને અયોધ્યામાં ગયા મહિને ચાર તબક્કામાં યોજાયેલી પંચાયતની ચૂંટણીઓની મતગણતરી હજી પણ ચાલુ છે અને પરિણામો ચોંકાવનારાં છે. અત્યાર સુધીના પરિણામો અનુસાર ભાજપને અહીં કારમી હારનો સામનો કરવો પડી રહ્યો છે
11
12
ઈંડિયન પ્રીમિયર લીગ(આઈપીએલ)2021ને હાલ સસ્પેંડ કરી દેવામાં આવી છે. બે દિવસની અંદર ત્રણ ખેલાડી કોવિડ-19 પોઝિટિવ જોવા મળ્યા, જ્યારપછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. આજે સનરાઈઝર્સ હૈદરાબાદના વિકેટકિપર બેટ્સમેન ઋદ્ધિમાન સાહા કોવિડ-19 ટેસ્ટમાં પોઝિટિવ જોવા ...
12
13
કોરોના વાયરસ સંક્રમણની વકરેલી સ્થિતિના મુદ્દે ગુજરાત હાઈકોર્ટે લીધેલી સુઓમોટો પિટિશનમાં આજે ફરી સુનાવણી શરૂ કરાઈ હતી. જેમાં એડવોકેટ અમિત પંચાલે ભરુચની હોસ્પિટલમાં આગની દુર્ઘટના અંગે રજૂઆત કરી હતી. જેમાં હોસ્પિટલ પાસે ફાયર NOC નહોતું તેવી જાણ કરવામાં ...
13
14
મહિલાઓની સમસ્યાઓ નિવારવા માટે સરકાર દ્વારા શરૂ કરાયેલી મહિલા હેલ્પલાઇન અભયમમાં માત્ર ઘરેલુ હિંસા કે છેડતીના કિસ્સામાં જ મદદરૂપ થતી હોય એવું નથી. મહિલાઓની દરેક બાબતને ગંભીરતાથી લઈ તેનું નિરાકરણ લાવી આપે છે. ખમાસા વિસ્તારમાં રહેતી મહિલાને મકાનમાલિકે ...
14
15
કાળમુખા કોરોનાએ ઘણાંય પરિવારો પર કેર વર્તાવ્યો છે. ઘણા પરિવારો વિખૂટા થયા છે.આ વખતે અમદાવાદ શહેરના મેધનાબેન દેદૂન સાથે પણ કોરોનાએ એ જ પ્રયત્ન કર્યો. સગર્ભા માતાએ દિકરીને જન્મ આપ્યાના બીજા જ દિવસે તેઓ કોરોનાગ્રસ્ત થયા અને કાળમૂખા કોરોનાએ નવજાત ...
15
16
ગયા વર્ષે કોરોનાની રોકથામ માટે લગાવેલા દેશવ્યાપી લોકડાઉનની આલોચના કરનારા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ હવે કહ્યુ છે કે કોરોનાના સંક્રમણથી બચવા માટે હવે 'ફુલ લોકડાઉન' જ એકમાત્ર રસ્તો બચ્યો છે રાહુલ ગાંધીએ એ પણ કહ્યુ છે કે ભારત સરકારની નિષ્ક્રિયતાને ...
16
17
ઈંડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)2021ની 29 મેચ રમાય ચુકી છે અને બાકી બચેલી મેચોને હવે મુંબઈ શિફ્ટ કરી શકાય છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) તેને લઈને જલ્દી જ નિર્ણય લઈ શકે છે. ટૂર્નામેંટની 30મી મેચ સોમવારે કલકત્તા નાઈટ રાઈડર્સ (કેકેઆર) અને ...
17
18
અમદાવાદ જિલ્લામાં કોવિડ મહામારી સામે જિલ્લા વહીવટીતંત્રએ યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી છે અને નાગરિકોને તમામ આરોગ્યસુવિધાઓ પ્રાપ્ત થાય તે દિશામાં પ્રયાસો હાથ ધર્યા છે. જે અનુસાર જિલ્લામાં કોવિડ બેડની સંખ્યા ૩૦૦થી વધારીને ૧૫૭૩ જેટલી કરી દેવાઈ છે.( ૧૫ ...
18
19
દેશમાં વર્તમાન સમયમાં કોવિડ-19 મહામારી સામે પ્રતિક્રિયા આપવા માટે માનવ સંસાધનોની વધી રહેલી માંગની પ્રધાનમંત્રીએ સમીક્ષા કરી હતી. આ સમીક્ષા દરમિયાન સંખ્યાબંધ મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા જે કોવિડ સંબંધિત ફરજોમાં તબીબી કર્મચારીઓની ઉપબલ્ધતાને ...
19