0
ખંઢેરી સ્ટેડિયમમાં વર્લ્ડ કપ પહેલાંની ફાઇનલ મેચ, રેડ કાર્પેટમાં ગરબા સાથે સ્વાગત કરવામાં આવ્યું.
મંગળવાર,સપ્ટેમ્બર 26, 2023
0
1
મંગળવાર,સપ્ટેમ્બર 26, 2023
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાતની મુલાકાત લેશે. પોતાની આ મુલાકાત દરમિયાન તેઓ રાજ્યના છોટાઉદેપુર જિલ્લાના બેડીલી ખાતે 5206 કરોડના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ
1
2
સોમવાર,સપ્ટેમ્બર 25, 2023
નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આવેલી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે દર સોમવારે બંધ રાખવામાં આવે છે. આગામી દિવસોમાં સોમવારના દિવસે આવતી જાહેર રજાઓમાં તા.૨ ઓકટોબર ગાંધી જયંતિ,તા.૨૭ નવેમ્બર ગુરુનાનક જયંતિ અને તા. ૨૫ ડિસેમ્બર ...
2
3
સોમવાર,સપ્ટેમ્બર 25, 2023
અમદાવાદમાં રીક્ષામાં બેઠેલી મહિલાઓની સોનાના દાગીના ચોરતા 4 આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડ્યાં છે. આરોપીઓ રીક્ષામાં બેઠેલી મહિલાઓના પર્સ-મંગળસુત્ર જેવી વસ્તુઓ નજર ચૂકવીને કાઢી લેતા હતા. ક્રાઈમ બ્રાન્ચે મુસાફરોને લૂંટતા ગુનેગારોને સાબરમતી નજીક ...
3
4
સોમવાર,સપ્ટેમ્બર 25, 2023
સમગ્ર દેશના સ્માર્ટ સિટીમાં સમાવિષ્ટ એક માત્ર નગરપાલિકા વિસ્તાર એવા દાહોદના મધ્યમાં આવેલા ઐતિહાસિક છાબ તળાવનો 117 કરોડના ખર્ચથી કાયાકલ્પ કરવામાં આવ્યો છે અને તે પ્રોજેક્ટનું છોટા ઉદેપુર ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી ...
4
5
સોમવાર,સપ્ટેમ્બર 25, 2023
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે માધાપર ચોકડી સિક્સ લેન ઓવરબ્રિજનું ગાંધીનગરથી ઇ-લોકાર્પણ કર્યું હતું. આ બ્રિજથી રાજકોટના નાગરિકોની સુવિધામાં વધારો થશે તેમજ આસપાસના ઔદ્યોગિક વિસ્તારોના મોટા વાહનોને પણ આવનજાવનમાં વધુ સગવડ મળશે
5
6
સોમવાર,સપ્ટેમ્બર 25, 2023
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 સપ્ટેમ્બરના રોજ ગુજરાતની મુલાકાત લેશે. પોતાની આ મુલાકાત દરમિયાન તેઓ રાજ્યના છોટા ઉદેપુર જિલ્લા ખાતે 5206 કરોડના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહુર્ત અને લોકાર્પણ કરવા જઇ રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત ...
6
7
સોમવાર,સપ્ટેમ્બર 25, 2023
અમદાવાદમાં લગ્ન બાદ પરીણિતા સાથે સાસરિયાઓ દ્વારા અનેક માંગણીઓ કરવામાં આવે છે. ઘણી વખત દહેજ જેવી માંગણીઓને લઈને પરીણિતાઓને હેરાન પરેશાન કરી મુકાય છે. પરંતુ કેટલાક કિસ્સાઓ એવા હોય છે કે લગ્ન બાદ પોતાની દીકરી સમાન વહુ પર સગો સસરો જ હેવાન બની જાય છે
7
8
સોમવાર,સપ્ટેમ્બર 25, 2023
રાજ્યમાં અવારનવાર બ્રિજ દુર્ઘટના સામે આવી રહી છે. જે સિલસિલો આજે પણ યથાવત રહ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના વસ્તડી ચુડાને જોડતો પુલ ધરાશાયી થયો ખાસ વાત એ છે કે ખખડધજ બ્રિજ જેમાં પુલ પરથી ડમ્પર પસાર થતુ હતુ,
8
9
સોમવાર,સપ્ટેમ્બર 25, 2023
રાજકોટમાં સર્વેશ્વર ચોકમાં ગતરોજ મોટી દુર્ઘટના બની છે. ગણપતિ પંડાલ પાસે વોકળાનો સ્લેબ ધરાશાયી થતા અનેક લોકો વોકળામાં ખાબક્યાં હતા.
9
10
રવિવાર,સપ્ટેમ્બર 24, 2023
સુરતના બજારમાં એક વેપારીએ ગુસ્સામાં હીરા ફેંકી દેવાની વાત ચર્ચામાં આવી જ લોકો હીરા શોધવા માટે રસ્તા પર આવી ગયા કેટલાક લોકોને હીરા મળ્યા પણ. અજીબોગરીબ ઘટના બની હતી. રસ્તા પર હીરા નીચે પડેલા જોવા મળતા તેને શોધવા લોકોની પડાપડી થઈ હતી
10
11
રવિવાર,સપ્ટેમ્બર 24, 2023
અંબાજી-હડાદ રોડ પર એક ગમખ્વાર અકસ્માત ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ ઘટનામાં મુસાફર ભરેલી બસ પલટી મારી જતા બે ટૂકડા થયા છે. બસ પલટી જતા 40 જેટલા મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી છે.
11
12
રવિવાર,સપ્ટેમ્બર 24, 2023
સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે માહિતી મુજબ 23 થી 29 સપ્ટેમ્બર 2023 દરમિયાન અંબાજીમાં ભાદરવી પૂનમ મેળાનું આયોજન થશે. ભાદરવી પૂનમનાં મેળાનો ગત રોજ પ્રારંભ થવા પામ્યો હતો. અંબાજી ખાતે દર વર્ષે આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમનો મેળો યોજાય છે.
12
13
રવિવાર,સપ્ટેમ્બર 24, 2023
ગુજરાતમાં બે દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજે વડોદરા, દાહોદ, પંચમહાલ, બનાસકાંઠામાં મેઘરાજા ધબધબાટી બોલાવે એવી શક્યતા છે. પાકિસ્તાન અને કચ્છને અડીને એક સિસ્ટમ સક્રિય થઈ છે, જેની અસર ગુજરાત પર જોવા મળશે.
13
14
રવિવાર,સપ્ટેમ્બર 24, 2023
આજે વડાપ્રધાન મોદી ગુજરાતની ત્રીજી વંદે ભારત ટ્રેનનો શુભારંભ કરાવશે. આ વંદે ભારત ટ્રેન જામનગર-અમદાવાદ વચ્ચે દોડશે.
14
15
શનિવાર,સપ્ટેમ્બર 23, 2023
રાજકોટમાં ગણેસ વિર્સજન કરતા સમયે ડૂબી જતા મામા-ભાણેજના મોત થયા છે. આજીડેમમાં ડૂબી જતા બન્નેના મોત નિપજ્યા છે. કોઠારિયા રોડ પર આવેલી મણિનગર સોસાયટીમાંથી મામા-ભાણેજ ગણેશ વિર્સજન માટે આજીડેમ ગયા હતા.
15
16
શનિવાર,સપ્ટેમ્બર 23, 2023
ગત 16 સપ્ટેમ્બરે દાહોદ નજીક જેકોટ રેલવે સ્ટેશન પર આવીને ઉભેલી દાહોદ-આણંદ મેમુ ટ્રેનના કોચમાં ઓચિંતી આગ ફીટ નીકળતા ટ્રેનમાં બેસેલા અને સ્ટેશન ઉપર ઉભેલા મુસાફરોમાં ભાગદોડ મચી ગઇ હતી જો કે કોચમાં શરૃઆતમાં ધુમાડો નીકળતા સમય પારખી ગયેલા મુસાફરો નીચે ઉતરી ...
16
17
શનિવાર,સપ્ટેમ્બર 23, 2023
વડોદરા જિલ્લાને બે જિલ્લા, ભરૂચ અને નર્મદાને ટૂંકા અંતરથી જોડતા ડભોઇ, શિનોર, માલસર, અશા રોડ પર નર્મદા નદી ઉપર રૂ. ૨૨૫ કરોડના ખર્ચથી નિર્માણ પામેલા પૂલનું આગામી તા. ૨૭ ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ...
17
18
શનિવાર,સપ્ટેમ્બર 23, 2023
ગુજરાતમાં બે દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજે વડોદરા, દાહોદ, પંચમહાલ, બનાસકાંઠામાં મેઘરાજા ધબધબાટી બોલાવે એવી શક્યતા છે. પાકિસ્તાન અને કચ્છને અડીને એક સિસ્ટમ સક્રિય થઈ છે
18
19
શનિવાર,સપ્ટેમ્બર 23, 2023
શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો આજથી શરૂ થયો છે. બનાસકાંઠા કલેક્ટર દ્વારા વિધિવતરૂપે રથ ખેંચી અંબાજી મહામેળાનો પ્રારંભ કરાવાયો છે. પ્રથમ દિવસથી ભક્તો દર્શન માટે પહોંચ્યા છે. 23થી 29 સપ્ટેમ્બરથી સુધી ભાદરવી પૂનમનો મેળો ચાલશે
19