0
Diwali 2023: દિવાળી પર માતા લક્ષ્મીની સાથે શા માટે હોય છે ગણેશજીની પૂજા, જાણો તેનુ મહત્વ
ગુરુવાર,નવેમ્બર 10, 2022
0
1
What Not To Do On Thursday: દેવગુરૂ બૃહસ્પતિ અને ગુરુ વિશ્વના પલહાર ભગવાન વિષ્ણુને સમર્પિત છે. એવું માનવામાં આવે છે કે જો આ દિવસે ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવામાં આવે છે અને સાચા હૃદય અને સંપૂર્ણ ભક્તિ સાથે પૂજા કરાય, તો ભક્તોની બધી મનોકામનાઓ પૂર્ણ થાય ...
1
2
Bhojana rule- સનાતમ ધર્મમાં જીવન જીવવા માટે કેટલાક નિયમ અને પરંપરાઓ જણાવી છે. સદીઓ વીતી ગઈ પણ કરોડો લોકો આજે પણ નિયમો અને પરંપરાઓનું પાલન કરી રહ્યા છે. તેનું કારણ એ છે કે આટલો લાંબો સમય વીતી જવા છતાં આ નિયમો હજુ પણ પોતાની સુસંગતતા જાળવી રહ્યા છે
2
3
દેવ-દિવાળી તહેવારોનો રાજા છે. હિંદુ ધર્મની માન્યતા પ્રમાણે કાળીચૌદશના દિવસે શ્રીકૃષ્ણે નરકાસુર નામના રાક્ષસનો વધ કરી પ્રજાને તેના ત્રાસમાંથી છોડાવેલી તેની સ્મૃતિમાં દીપમાળાઓ પ્રગટાવીને દિવાળીનો તહેવાર ઉજવાય છે. ભગવાન મહાવીર દિવાળીના દિવસે નિર્વાણ ...
3
4
પ્રકાશનો તહેવાર દેવ દિવાળી કારતક મહિનાની પૂર્ણિમાની તિથિ પર ઉજવવામાં આવે છે. આ દિવસે ગુરુ નાનક જયંતિ પણ ઉજવવામાં આવે છે. આ વર્ષે કારતક પૂર્ણિમાનો તહેવાર બે દિવસ ઉજવાશે. આ વર્ષે દેવ દિવાળી 7 નવેમ્બર 2022 ના રોજ ઉજવવામાં આવશે કારણ કે પ્રદોષ કાળ ...
4
5
શાસ્ત્રો મુજબ દેવપોઢી અગિયારસથી ભગવાન સૂતેલા હોવાથી તેમને દેવઉઠની અગિયારના રોજ જગાડવામાં આવે છે. તેથી આ દિવસને પ્રબોધિની એકાદશીના નામે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે તુલસી વિવાહ રચવામાં આવે છે. પુરાણગ્રંથો મુજબ ભગવાન વિષ્ણુએ તુલસી સાથે ભાવાત્મક વિવાહ ...
5
6
જરૂર કરો આ કામ
- આ દિવસે માતા તુલસીના વિવાહ ભગવાન શાલિગ્રામથી જરૂર કરાવો. તેનાથી તમને તુલસીની સાથે ભગવાન વિષ્ણુની પણ કૃપા મળશે.
- જે ઘરમાં દીકરીનો સુખ નથી તે લોકો તુલસી વિવાહ કરાવો તેનાથી તેને કન્યાદાનનો ફળ મળશે.
- આ દિવસે ઘરમાં નાની ચાંદીનો ...
6
7
આ વર્ષે, કાર્તિક પૂર્ણિમા હિન્દુ કેલેન્ડર મુજબ 7 નવેમ્બર, સોમવારે ઉજવવામાં આવશે. પુરાણો અનુસાર કાર્તિક પૂર્ણિમાના દિવસે સ્નાન, દાન અને દાનનું ખૂબ મહત્વ છે. આ દિવસે ગંગા અથવા અન્ય કોઈ પવિત્ર નદી અથવા પાણીની ટાંકીમાં સ્નાન કરવું ખૂબ ફળદાયક છે. પરંતુ આ ...
7
8
દિવાળીના બે અઠવાડિયા પછી દેવદિવાળીનો પર્વ આવે છે. દિવાળી એ સ્વરછતા, પ્રકાશ, આનંદ અને ઉત્સાહનું મહાપર્વ છે, અને તેના અંતિમ ચરણમાં ‘દેવદિવાળી’ એ જાણે આ મહાપર્વના સમાપન રૂપે ઉજવાય છે! કારતક સુદ પૂનમના રોજ ઉજવવામાં આવતી ‘દેવદિવાળી’ શ્રદ્ધાળુઓ મંદિરોમાં ...
8
9
marriage Upay- 4 નવેમ્બર 2022 શુક્રવારના દિવસે દેવ ઉઠની એકાદશી વરત રક આ દિવસે દેવ નિદ્રાથી જાગી જાય છે અને બધા પ્રકારના માંગલિક કાર્ય શરૂ થઈ જાય છે. ખાસ કરીને લગ્ન સંબંધી લાર્ય શરૂ થઈ જાય છે. જો તમારા લગ્નના યોગ નથી બની રહ્યા છે તો દેવ ઉઠની એકાદશી ...
9
10
Khatu Shyam birthday; બાબા ખાટૂ શ્યામનુ સંબંધ મહાભારત કાળથી ગણાય છે. કહેવાય છે ખાટુ શ્યામ પાંડવ પુત્ર ભીમના પૌત્ર છે. પૌરાણિક કથાના મુજબ ખાટૂ શ્યામની અપાર શક્તિ અને ક્ષમતાથી પ્રભાવિત અને ખાટૂ શ્યામના માથાના
10
11
આજે દેવ ઉઠની એકાદશી છે આજે ભગવાન વિષ્ણુ પોતાની નિદ્રામાંથી જાગી ગયા છે. આજનો આખો દિવસ શુભ કહેવાય છે. તેથી આજે કોઈપણ શુભ કાર્ય શરૂ કરી શકાય છે. તેથી જ આજના દિવસથી લગ્નકાર્ય શરૂ થઈ જાય છે
11
12
Dev Uthani Ekadashi 2022: હિંદુ કેલેંડરના મુજબ કાર્તિક મહીનાના શુક્લ પક્ષની એકાદશી તિથિ દેવઉઠની એકાદશીના નામથી પ્રસિદ્ધ છે. તેને પ્રબિધિની એકાદશી કે દેબત્થાન એકાદશી પણ કહીએ છે. આ દિવસે ચાતુર્માસનો સમાપન હોય છે કારણ કે આ તિથિને ભગવાન શ્રીહરિ વિષ્ણુ ...
12
13
3 નવેમ્બરે કારતક શુક્લ પક્ષની દશમી અને ગુરુવારનો દિવસ છે. દશમી તિથિ 3જી નવેમ્બરની રાત્રે 7.30 વાગ્યા સુધી રહેશે. 3 નવેમ્બરના આખો દિવસ બાદ બીજા દિવસે સવારે 5.25 મિનિટ સુધી ધ્રુવ યોગ રહેશે. ધ્રુવ યોગ દરમિયાન કોઈ પણ સ્થિર કાર્ય જેમ કે મકાન કે મકાન ...
13
14
Akshay Navami 2022 Date, Shubh Muhurat, Puja Vidhi: હિંદુ પંચાગ મુજબ દર વર્ષે કાર્તિક મહીનાની નવમી તિથિને અક્ષય નવમી (Amla Navami 2022 ) ઉજવાય છે. આ વર્ષે અક્ષય નવમી 2 નવેમ્બરના દિવસે બુધવારે ઉજવાશે. અક્ષય નવમીને આમળા નવમી પણ કહેવાય છે. આ દિવસે ...
14
15
Dev Uthani Ekadashi Vrat : દેવઉઠી અગિયારસ ક્યારે છે? નોંધી લો આ તારીખ શુભ મૂહૂર્ત
કારતક શુક્લ એકાદશીની શરૂઆત 3 નવેમ્બર સાંજે 7.30 વાગ્યે
કારતક શુક્લ એકાદશી સમાપ્ત - 4 નવેમ્બર સાંજે 6.08
15
16
આવતીકાલે લાભ પાંચમનો શુભ દિવસ છે. તેને લાભ પંચમ અને સૌભાગ્ય પંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે. લાભ પાંચમને ભારતમાં દીપાવલીના છેલ્લા તહેવાર તરીકે પણ ઉજવવામાં આવે છે. એવું કહેવાય છે કે જો કોઈ કારણસર કોઈ વ્યક્તિ દિવાળીના દિવસે પૂજા ન કરી શકે તો આ દિવસ ...
16
17
શુક્રવાર,ઑક્ટોબર 28, 2022
Chhath Puja 2022: નહાય ખાયની સાથે છઠ પૂજા આજથી શરૂ, જાણો ખરના અને અર્ધ્યનો સમય केलवा जे फरेले घवद से उहे पर सुगा मंडराय, मारबउ रे सुगवा धनुष से, कांच ही बांस के बन बहंगिया बहंगी लचकत जाय.. જેવા લોક આસ્થાના ગીતની સાથે નાખ્યો આજથી નહાય-ખાયની સાથે શરૂ ...
17
18
- ચંદ્ર નવ ગ્રહોમાંનો એક છે, ચંદ્રદેવના લગ્ન દક્ષ પ્રજાપતિની 27 પુત્રીઓ સાથે થયા હતા.
- ભાગવત પુરાણ ના મુજબ ચંદ્ર મહર્ષિ સ્ત્રી અને અનુસૂઈયાનું પુત્ર છે.
18
19
Chhath Puja 2022- આ વ્રતમાં મહિલાઓ 36 કલાક નિર્જળ વ્રત રાખે છે.
Chhath Puja 2022- આસ્થાનો મહાપર્વ છઠ આ વખતે 28 ઓક્ટોબરથી નહાય-ખાયની સાથે શરૂ થશે. ચાર દિવસ સુધી ચાલતા આ વ્રતમાં મહિલાઓ સંતાનની લાંબી ઉમ્ર માટે 36 કલાકનો નિર્જળ વ્રત રાખે છે.
19