0
Amla Navami 2022: અક્ષય નવમી પર શા માટે કરીએ છે આમલાના ઝાડની પૂજા, જાણો મહત્વ, શુભ મુહુર્ત અને પૂજા વિધિ
મંગળવાર,નવેમ્બર 1, 2022
0
1
Dev Uthani Ekadashi Vrat : દેવઉઠી અગિયારસ ક્યારે છે? નોંધી લો આ તારીખ શુભ મૂહૂર્ત
કારતક શુક્લ એકાદશીની શરૂઆત 3 નવેમ્બર સાંજે 7.30 વાગ્યે
કારતક શુક્લ એકાદશી સમાપ્ત - 4 નવેમ્બર સાંજે 6.08
1
2
આવતીકાલે લાભ પાંચમનો શુભ દિવસ છે. તેને લાભ પંચમ અને સૌભાગ્ય પંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે. લાભ પાંચમને ભારતમાં દીપાવલીના છેલ્લા તહેવાર તરીકે પણ ઉજવવામાં આવે છે. એવું કહેવાય છે કે જો કોઈ કારણસર કોઈ વ્યક્તિ દિવાળીના દિવસે પૂજા ન કરી શકે તો આ દિવસ ...
2
3
શુક્રવાર,ઑક્ટોબર 28, 2022
Chhath Puja 2022: નહાય ખાયની સાથે છઠ પૂજા આજથી શરૂ, જાણો ખરના અને અર્ધ્યનો સમય केलवा जे फरेले घवद से उहे पर सुगा मंडराय, मारबउ रे सुगवा धनुष से, कांच ही बांस के बन बहंगिया बहंगी लचकत जाय.. જેવા લોક આસ્થાના ગીતની સાથે નાખ્યો આજથી નહાય-ખાયની સાથે શરૂ ...
3
4
- ચંદ્ર નવ ગ્રહોમાંનો એક છે, ચંદ્રદેવના લગ્ન દક્ષ પ્રજાપતિની 27 પુત્રીઓ સાથે થયા હતા.
- ભાગવત પુરાણ ના મુજબ ચંદ્ર મહર્ષિ સ્ત્રી અને અનુસૂઈયાનું પુત્ર છે.
4
5
Chhath Puja 2022- આ વ્રતમાં મહિલાઓ 36 કલાક નિર્જળ વ્રત રાખે છે.
Chhath Puja 2022- આસ્થાનો મહાપર્વ છઠ આ વખતે 28 ઓક્ટોબરથી નહાય-ખાયની સાથે શરૂ થશે. ચાર દિવસ સુધી ચાલતા આ વ્રતમાં મહિલાઓ સંતાનની લાંબી ઉમ્ર માટે 36 કલાકનો નિર્જળ વ્રત રાખે છે.
5
6
પૌરાણિક શાસ્ત્રો અનુસાર, કારતક શુક્લ પક્ષના બીજા દિવસે ભાઈ દૂજ અથવા યમ દ્વિતિયાના દિવસે મૃત્યુના દેવતા યમરાજની પૂજા કરવામાં આવે છે. આ દિવસે બહેનો તેમના ભાઈઓને તેમના ઘરે બોલાવે છે અને તિલક કરે છે અને તેમને ભોજન કરાવે છે.
6
7
Dhanteras 2022: તહેવારોમાં શૉપિંગ કરવાને લઈને લોકોમાં ખાસ જુસ્સો જોવાય છે પણ તેની સાથે જ કેટલાક ખાસ સામાન ખરીદવાની પરંપરા લાંબા સમયથી ચાલી આવી રહી છે અને આજે પણ લોકો તેને કરે છે. આ જ રીતે એક પરંપરા છે ધનતેરસના દિવસે ઝાડૂ ખરીદવાની . આવો જાણીએ ...
7
8
Grahan Nu Daan 2022 April : સૂર્યગ્રહણ (સૂર્યગ્રહણ 2022) રહ્યા છે. જો કે, આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે અને તેનું સુતક પણ માન્ય રહેશે . છતા આ સૂર્યગ્રહણની અસર ભારતમાં પણ જોવા મળશે. આવી સ્થિતિમાં, કેટલીક સાવચેતી રાખવાની સાથે, તમે 25 માંથી કોઈપણ એક દાન ...
8
9
ગોવર્ધન પૂજા 2020: આજે ગોવર્ધન પૂજા, આ પદ્ધતિથી અન્નકૂટ બનાવો, 56 ભોગ લગાવો
9
10
Grahan- ગ્રહણ પર શુ કરવુ શુ નહી ?
1. આ સમય દરમિયાન મંત્ર જાપ અને ગુરૂ મંત્ર લેવો શાસ્ત્રો મુજબ ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે.
2. ગ્રહણનો સમય મેડિટેશન માટે પણ અતિ ઉત્તમ માનવામાં આવે છે.
10
11
જામનગર ના નભો મંડળમાં આગામી ૨૫મી ઓક્ટોબરના દિવસે વધુ એક ખગોળીય ઘટના યોજાવા જઈ રહી છે, અને ૨૫મી ઓક્ટોબર ના દિવસે સાંજના સમયે લગભગ એકાદ કલાકના સમયગાળા માટે ખંડગ્રાસ સૂર્યગ્રહણ યોજાવા જઈ રહ્યું છે
11
12
સુખ અને સમૃદ્ધિ માટે દિવાળી પર અજમાવો જ્યોતિષના 7 અચૂક ઉપાય઼
12
13
અમાવસ્યા તિથિ 24 ઓક્ટોબર, 2022 ના રોજ સાંજે 05:27 વાગ્યે શરૂ થશે, જે 25 ઓક્ટોબરના રોજ સાંજે 04:18 વાગ્યે સમાપ્ત થશે.
13
14
Dhanteras 2022- હિંદુ ધરમાં દિવાળીનો ખાસ મહત્વ છે અએન આટ્લુ જ મહત્વ ધનતેરસનો પણ છે. ધનતેરસના દિવસે ભગવાન ધનવંતરિ માતા લક્ષ્મી અને કુબેરનો પૂજન કરાય છે. આ દિવસે કોઈ નવી વસ્તુ ખરીદવી ખૂબ જ શુભ ગણાય છે. ખાસ કરીને જો ધનતેરસના દિવસે સોના કે ચાંદીની ખરીદી ...
14
15
શુક્રવાર,ઑક્ટોબર 21, 2022
સામાન્ય રીતે જોવાયું છે કે દિવાળી પર જ્યારે અમે સાફ સફાઈ કરે છે તો ઘણા-બધા જીવ-જંતુ પણ ચાલ્યા જાય છે. તે જંતુઓમાંથી એક છે ગરોળી . દીવાળી અને ગરોળીને લઈને એક એવું મત છે કે જો દિવાળીના દિવસે તમને તમારા ઘરમાં ગરોળી જોવાય તો તમારા ઘરમાં લક્ષ્મીની વર્ષા ...
15
16
શુક્રવાર,ઑક્ટોબર 21, 2022
તમને નવા વર્ષની શુભકામનાઓ,
સમૃદ્ધ, પ્રગતિશીલ,
સ્વસ્થ થાઓ
ઈચ્છાઓ
હેપ્પી દિવાળી...
16
17
શુક્રવાર,ઑક્ટોબર 21, 2022
દિવાળી એટલે કે દીપાવળી દીવાઓનો તહેવાર પણ શું તમે જાણો છો કે દિવાળી પર કેટલા દીવા પ્રગટાવવા જોઈએ.
17
18
Diwali 2022- દરેક કોઈને ધન- સંપત્તિ, એશ્વર્ય, સુખ, સમૃદ્ધિ અને શાંતિની ઈચ્છા હોય છે. દરેક કોઈ તેમની -તેમની ક્ષમતા અને સામર્થ્યથી દિવાળી પર ધનની દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવાની કોશિશ કરે છે. જે રીતે ઘરમાં સાવરણીના પ્રયોગથી તમારા ઘર સાગ અને પૉઝિટિવ બને ...
18
19
Rama Ekadashi 2022 Pujan Vidhi: સનાતન ધર્મમાં દરેક વતનો તેમનો મહત્વ છે. પણ બધા વ્રતમાં સૌથી અઘરું વ્રત એકાદશીના છે. આ વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ દિવસે વિધિથી એકાદશી વ્રત રાખવાથી ભગવાન વિષ્ણુની કૃપા મળે છે. સાથે જ માતા લક્ષ્મીનો આશીર્વાદ પણ ...
19