Religion 51

0

Shani Amavasya 2025: આજે શનિ અમાવસ્યા પર આ ઉપાય કરવા ન ભૂલશો, ચમકી જશે કિસ્મત

શનિવાર,માર્ચ 29, 2025
0
1
Gudi Padwa- હિંદુ નવું વર્ષ ચૈત્ર શુક્લ પ્રતિપદાથી શરૂ થાય છે. મહારાષ્ટ્રમાં તેને ગુડી પડવા કહેવામાં આવે છે. દરેક મરાઠી પરિવાર આ દિવસે ગુડીને ઘરની બહાર મૂકીને તેની પૂજા કરે છે.
1
2
ધનની જરૂર દરેક વ્યક્તિને પડે છે. ઈશ્વર એટલુ ન આપે કે તેને સાચવવામાં ઉંઘ ન આવે પણ એટલુ જરૂર દરેકને આપે કે જેની કમીથી ક્યારેય ભૂખ્યા સૂવાનો વારો ન આવે અને જીવનરૂપી ગાડી નિયમિત ચાલતી રહે. આજે અમે તમને બતાવી રહ્યા છે કેટલાક એવા ઉપાયો જેને કરવાથી તમારા ...
2
3

શૈલપુત્રી માતાની આરતી

ગુરુવાર,માર્ચ 27, 2025
જય માં ચંદ્રઘંટા સપખ ધામ, પૂર્ણ કીજો મેરે સભી કામ,
3
4
હિંદુ કેલેન્ડર મુજબ, હિંદુ નવું વર્ષ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદાથી શરૂ થાય છે. હિન્દુ ધર્મમાં આ દિવસનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન બ્રહ્માએ સૃષ્ટિની રચના કરી હતી. આ ઉપરાંત મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામનો રાજ્યાભિષેક ...
4
4
5
પૌરાણિક કથાઓ અનુસાર, એક ગામમાં એક વિધવા બ્રાહ્મણ રહેતી હતી, જે ભીખ માંગીને પોતાનું ભરણપોષણ કરતી હતી. એક દિવસ જ્યારે તે ભીખ માંગીને પરત આવી રહી હતી, ત્યારે તેણે બે બાળકોને જોયા, જેમને તે તેના ઘરે લઈ આવી હતી
5
6
Budhwar Na Upay: બુધ ગ્રહ આપણા જીવનમાં ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેનો પ્રભાવ સંતુલિત કરવા માટે ગણપતિજીની પૂજા કરો. લીલા રંગનો ઉપયોગ કરો અને બુધવારે વિશેષ ઉપાય કરો. આ નાના-નાના ઉપાય જીવનમાં ચમત્કારી પરિવર્તન લાવી શકે છે.
6
7
દરેક પરિવારમાં એમની-એમની યોગ્યતા મુજબ જે પણ સુંદરથી સુંદર સાડી ઘરની મહિલાની હોય છે , એન લાકડી પર લપેટીને એને સાથે ખણ(બ્લાઉજ પીસ) બિંદી , મંગળસૂત્ર , બંગડીથી સજાવીને રસ્સીથી બાંધીને
7
8
Papmochani Ekadashi 2025:મંગળવારે પાપમોચની એકાદશીનું વ્રત કરવામાં આવશે. એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિને ભગવાન વિષ્ણુના વિશેષ આશીર્વાદ મળે છે. તો અહીં જાણો પાપામોચની એકાદશી પૂજાના શુભ સમય અને નિયમો વિશે.
8
8
9
Fagun Amavasya 2025: જો તમારી કુંડળીમાં પિતૃ દોષ છે કે તમે પૂર્વજોને પ્રસન્ન કરવા માંગો છો તો આવનારા ફાગણ અમાસના દિવસે જરૂર કરો આ કામ. આવુ કરવાથી પિતરોના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
9
10
Monday Remedies: સોમવારનો દિવસ ભગવાન શિવની પૂજા માટે સમર્પિત છે. આ દિવસે ભોલે ભંડારીની પૂજા કરવાથી લોકોની બધી અધૂરી ઈચ્છાઓ પૂર્ણ થાય છે. આ સાથે, સોમવારે આ ખાસ ઉપાયો અજમાવી જુઓ.
10
11
Gudi Padwa 2025 Date And Time: હિન્દુ નવું વર્ષ ચૈત્ર શુક્લ પ્રતિપદાથી શરૂ થાય છે. મહારાષ્ટ્રમાં તેને ગુડી પડવા, પંજાબમાં વૈશાખી, સિંધમાં ચેટી ચાંદ, દક્ષિણ ભારતમાં યુગાદી, ઉગાદી અને પુથાંડુ, આંધ્રમાં ઉગાદીનામ, જમ્મુ અને કાશ્મીરમાં નવરેહ, કેરળમાં ...
11
12
Navratri Beej mantra- નવરાત્રિના નવ દિવસ સુધી દેવી દુર્ગાની પૂજા કરવાની પરંપરા છે. દેવીના દિવસો પ્રમાણે રોજ નવદુર્ગાના આ બીજ મંત્રોનો જાપ કરવાથી વ્યક્તિની મનોકામના પૂર્ણ થાય છે. આવો જાણીએ નવ મહિલાઓને
12
13
Chaitra Navratri Asro Upay: ચૈત્ર નવરાત્રી દરમિયાન, દેવી દુર્ગાની પૂજામાં વિશેષ ઉપાયો કરવામાં આવે છે. કેટલાક ઉપાયો ફોલો કરીને, લોકો દેવી માતાના વિશેષ આશીર્વાદ અને સમૃદ્ધિ મેળવી શકે છે.
13
14
ગુરૂવારના દિવસે બેસન અને ચણાની દાળથી બનેલી વસ્તુઓના સેવનના વિશે બૃહસ્પતિવાર વ્રત કથામાં જણાવ્યુ છે કે આ દિવસે વ્રત રાખનારા લોકોને ખિચડીનુ સેવન ન કરવુ જોઈએ
14
15
Rang Panchmi 2025: 19 માર્ચે રંગપંચમીનો તહેવાર ઉજવવામાં આવશે. ચાલો જાણીએ કે આ દિવસે કયા ઉપાયો કરવા જોઈએ.
15
16
Ram Navami 2025: ભગવાન શ્રી રામની જન્મજયંતિ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની નવમીના દિવસે ઉજવવામાં આવે છે. તેને પરંપરાગત રીતે રામ નવમી કહેવામાં આવે છે. હિન્દુઓ માટે આ સૌથી મોટો દિવસ છે. આ વખતે રામ નવમીનો તહેવાર 6 એપ્રિલ, 2025,
16
17
ગુડી પડવા એ મહારાષ્ટ્ર અને ગોવામાં ઉજવવામાં આવતો એક મહત્વપૂર્ણ હિંદુ તહેવાર છે. તે ચૈત્ર માસના શુક્લ પક્ષની પ્રતિપદા પર ઉજવવામાં આવે છે.
17
18
ચૈત્ર નવરાત્રી 2025, ચૈત્ર નવરાત્રીનો તહેવાર એક ખાસ પ્રસંગ છે, જ્યારે આપણે દેવી દુર્ગાની પૂજા કરીને આપણું જીવન શુદ્ધ અને સમૃદ્ધ બનાવી શકીએ છીએ.
18
19
રાત્રે સ્નાન કરવાની અસર વ્યક્તિની કુંડળી, ગ્રહોની સ્થિતિ અને સંજોગો પર નિર્ભર કરે છે. પરંતુ, જો તમે તેને જ્યોતિષીય દૃષ્ટિકોણથી જુઓ છો
19