Religion Hinduism Abouthinduism 122

મંગળવાર, 10 માર્ચ 2026
0

છોકરીઓના સૂવાની પોજીશનથી જાણો તેમની પસંદ.....

સોમવાર,જુલાઈ 10, 2017
0
1

4 જુલાઈ 2017 દેવશયની અગિયારસ

સોમવાર,જુલાઈ 3, 2017
4 જુલાઈને દેવશયની અગિયારસથી દેવ સૂઈ જશે. આની સાથે જ માંગલિક કાર્યો પર રોક લગાઈ જશે. દેવની ઉંઘ પછી 22 નવંબરને દેવઉઠની અગિયાર્સ પર ખુલશે. 114 દિવસ સુધી ભગવાન શયાનાવસ્થામાં રહેશે. ચાતુર્માસમાં શ્રાવણ ભાદ્રપદ અશિવન અને કાર્તિક માસ આવે છે. આષાઢ માસના ...
1
2
શનિવારના દિવસે શનિદેવની કૃપા અને આશીર્વાદમાં શુભ ફળ મેળવવા ઈચ્છો છો તો શનિવારે સ્નાના વગેરે કર્મોથી નિવૃત્ત થઈને કોઈ શનિ મંદિર કે નવગ્રહ મંદિરમાં જાવ. જો સવારનો સમય હોય તો અતિ શુભ છે અને જો તમે સવારના સમયે ન જઈ શકો તો સાંજના સમયે સ્નાન વગેરે ...
2
3
અષાઢ સુદ બારસને તા. ૨૦ જુલાઇનાં રોજ જયાપાર્વતી વ્રતનો પ્રાંરભ થશે અને તા. ૨૪ નાં રોજ જયા પાર્વતી વ્રતનું જાગરણ યુવતિઓ દ્વારા કરવામાં આવનાર છે. કન્યાઓ પાંચ દિવસ સુધી ઉપવાસ કરશે. ગૌરીવ્રતને લઈને કુંવારીકાઓમાં અદમ્ય ઉત્સાહ અને ઉમંગનું વાતાવરણ જોવા મળી ...
3
4
ભગવાન શ્રીકૃષ્ણ કહે છે, "હે યુધિષ્ઠિર! સાંખ્યયોગ, ભક્તિયોગ અને કર્મયોગનાં લક્ષણો એકસરખાં જ છે. જ્ઞાાન, ભક્તિ અને કર્મના મૂળમાં સમત્વયોગ છે. નિર્ભયતા, અંતઃકરણની શુદ્ધિ, આચાર્યની ઉપાસના તથા શાસ્ત્રો દ્વારા પ્રાપ્ત આત્મજ્ઞાાન અને ઇન્દ્રિયોના ઉપસંહારથી ...
4
4
5
જેમ દિવસોદિવસ વસ્તુઓની કીમતમાં વધારો થઈ રહ્યું છે તો સામાન્ય માણસ માટે ઘરનો બજટ સંભાળવું મુશ્કેલ થઈ ગયું છે.માણસ આ જ ચિંતામાં રહે છે જે કેવી રીતે ઘરની જરૂરતોને પૂરા કરાય.
5
6
ઘરમાં જ્યારે પણ કોઈ પૂજા કાર્યક્રમ હોય છે તો હમેશા લોકો આ વાતને લઈને કંફ્યૂજ હોય છે કે ઘીનો દીપક ક્યાં પ્રગટાવીએ અને તેલનો દીવો ક્યાં લગાવીએ. પૂજામાં એવી કોઈ નાની-નાની જરૂરી વાત હોય છે જેનું ધ્યાન રાખવું જોઈએ અહીં એવી ખાસ 20 વાત જે પૂજામાં ધ્યાન ...
6
7
આપણે મંદિરમાં જઈએ છીએ તો સૌ પહેલા બહાર લટકાવેલ ઘંટ વગાડીને અંદર પ્રવેશ કરીએ છીએ ? પણ મંદિરમાં ઘંટ કેમ વગાડવામાં આવે છે તેની મોટાભાગના લોકોને જાણ નથી. શુ આપણે ઈશ્વરને જગાડવા ઘંટ વગાડીએ છીએ, પણ ઈશ્વર તો કણકણમાં છે તો પછી એમને જગાડવાની જરૂર શુ. પ્રાચીન ...
7
8
ભગવાન શિવના રુદ્ર અવતારને હનુમાનના 11મો અવતાર માનવામાં આવે છે. આ જ રીતે તેમને પ્રસન્ન કરવા માટે રુદ્ર અવતારનો અભિષેક સંપૂર્ણ વિધિ-વિધાન સાથે કરવામાં આવે છે. એવુ કહેવાય છે કે શિવલિંગ પર રુદ્રાભિષેકથી શિવ અત્યંત પ્રસન્ન થાય છે. એવુ માનવામાં આવે છે ...
8
8
9
જે આપે છે એ દેવસ્વરૂપ હોય છે , ઘરના પૂજાઘરમાં દીપક પ્રગટાવાય છે. આ દીપક પ્રકાશ આપે છે આથી આ પણ દેવતા સ્વરૂપ હોઈ શકે છે. પણ દીપકને પ્રગટાવાના કેટલાક નિયમ પાલન કરવું જરૂરી છે. ખાસ
9
10
રાજા અશ્વપતિએ પત્ની સાથે સાવિત્રી દેવીની આરાધના કરીને સર્વગુણ સંપન્નવાળી પુત્રીનું મેળવવાનું વરદાન પ્રાપ્ત કર્યુ. પછી સર્વગુણ સંપન્ન દેવી સાવિત્રીએ જ અશ્વપતિના ઘરે કન્યાના રુપમાં જન્મ લીધો. સાવિત્રીએ જ્યારે યૌવનના ઉંબરે પગ મૂક્યો, ત્યારે તેના માટે ...
10
11
તા. ૯મી જૂનનાં રોજ જેઠ સુદ એકાદશી છે, જેને નિર્જળા એકાદશી કહેવામાં આવે છે. આખા વર્ષની એકાદશીનું ફળ આપતી આ એકાદશી ભીમે કરી હોવાથી તેને ભીમ અગિયારશ પણ કહેવાય છે. આ દિવસે જળથી ભરેલા કુંભનું દાન કરવાનું પણ ખાસ મહત્વ છે.
11
12
શ્રી વરાહ પુરાણમાં વર્ણિત પ્રસંગ મુજબ જ્યારે દેવી ભૂમિએ શ્રી વિષ્ણુના અવતાર ભગવાન વરાહને મધુપર્ક(પંચામૃત) અને તેની પૂજન કરવાના લાભ વિશે જાણવા માંગ્યુ તો તેમણે બતાવ્યુ. મધુપર્ક પુરૂષનો જન્મ તેમના શરીરના દક્ષિણ ભાગથી થયો છે. જે ભક્ત મને પ્રેમપૂર્વક ...
12
13
જો તમરા જીવન પરથમાં પગલા-પગલા મુશ્કેલીઓ આવી રહી છે , જીવન ખુશહાળ નહી અને આર્થિક અભાવોથી ગુજરી રહ્યા છો . રોગોના તમારા જીવવું મુશ્કેલ કરી દીધું છે અને કિસ્મત પણ તમારું સાથ નહી આપી રહી હોય તો કરો રોટલીના આ ખાસ ઉપાય .
13
14
ધાર્મિક હિસાબે અઠવાડિયાના બધા દિવસ બધા દેવી-દેવતાઓ માટે નક્કી કરવામાં આવ્યા છે. પણ કયા દિવસે કયા દેવતાની પૂજાથી કયુ ફળ મળે છે તેનાથી કદાચ જ કોઈ વાકેફ હશે. આજે અમે તમને બતાવીએ છીએ અઠવાડિયાના 7 દિવસોના 7 એવા ઉપાય જેનાથી તમને દરેક કાર્યમાં સફળતા ...
14
15
Shani jayanti- શનિને પ્રસન્ન કરવાના ઉપાય (video)
15
16
ધાર્મિક હિસાબથી આજનો દિવસ ખૂબ જ શુભ છે. આજે 25 મેના દિવસે શનિ જયંતી છે. મતલબ આ દિવસે શનિદેવનો જન્મ થયો હતો. આમ તો શનિદેવને પ્રસન્ન કરવા માટે લોકો જ જાણે કેવા કેવા ઉપાયો કરતા રહે છે. પણ લાખ કોશિશ છતા પણ કિસ્મત પર લાગેલ બંધ તાળા ખુલી શકતા નથી. ...
16
17
ન્યાયના દેવતા શનિ કર્મો મુજબ જ મનુષ્યને ફળ આપે છે. ન્યાયના દેવતા શનિ કર્મો મુજબ જ મનુષ્યને ફળ આપે છે. તે સારા કર્મ કરનારાઓને જ્યા લાભ પહોંચાડે છે તો બીજી બાજુ ખરાબ કર્મ કરનારાઓને દંડ પણ આપે છે. એટલે જ તો કહેવાય છે કે શનિ મનુષ્યના કર્મો મુજબ ...
17
18
1. શનિ જયંતીના દિવસે તમેન શનિ ભગવાનને તેલ ચઢાવો. તેનાથી તમારા ઉપર શનિની કૃપા બની રહેશે. આવું તમે દર શનિવારે પણ કરી શકો છો.
18
19
જીવનમાં હાથનુ ખૂબ મહત્વ છે. આ પુરૂષાર્થનુ પ્રતીક છે. ભાગ્ય હાથમાં જ લખેલુ હોય છે અને હાથથી જ બદલી પણ શકાય છે. અહંકાર કહે છે કે હાથ જુઓ પણ શાસ્ત્ર કહે છે કે હાથને જુઓ કે તેણે આ સંસારમાં શુ કર્યુ છે. સંસ્કૃતમા શ્લોક છે જેને સવારે ઉઠતા જ બંને ...
19