Religion Hinduism Abouthinduism 123

મંગળવાર, 10 માર્ચ 2026
0

કાલે Shani Jayanti - આ ઉપાય કરવાથી પ્રસન્ન થઈ જશે શનિ દેવ

બુધવાર,મે 24, 2017
0
1
જીવનમાં હાથનુ ખૂબ મહત્વ છે. આ પુરૂષાર્થનુ પ્રતીક છે. ભાગ્ય હાથમાં જ લખેલુ હોય છે અને હાથથી જ બદલી પણ શકાય છે. અહંકાર કહે છે કે હાથ જુઓ પણ શાસ્ત્ર કહે છે કે હાથને જુઓ કે તેણે આ સંસારમાં શુ કર્યુ છે. સંસ્કૃતમા શ્લોક છે જેને સવારે ઉઠતા જ બંને ...
1
2
જેઠ મહિનાની અમાસ શનિ જયંતિના રૂપમાં ઉજવાય છે. અને આવતીકાલે 28 મે ના રોજ આ શુભ દિવસ છે. ન્યાય પ્રિય શનિદેવ નિષ્પક્ષ થઈને ન્યાય કરે છે. તેઓ પોતાના ભક્તોને અભયદાન આપનારા દેવતા છે. તેઓ બધા પ્રાણીઓને તેમના કર્મો મુજબ ફળ આપે છે. જેમના પર શનિદેવની કૃપા થાય ...
2
3
હિન્દુ પરંપરામાં પૂજા દરમિયાન દીવો પ્રગટાવવાની માન્યતા છે. દીવો એ પાત્ર છે જેમા ઘી કે તેલ મુકીને સૂતમાં જ્યોતિ પ્રજવલ્લિત કરવામાં આવે છે. પારંપારિક રૂપે ફક્ત માટીનો દીવો પ્રગટાવવામાં આવે છે. પણ હવે લોકો ઘરના દીવા પણ પ્રગટાવવા લાગ્યા છે. દીવો ...
3
4
શિવજીના અનેક ભક્તો મહાશિવરાત્રીના રોજ વ્રત કરીને શિવજીને પ્રસન્ન કરવા તેમની વિશેષ રીતે પૂજા કરે છે. આમ તો પૂજા ગમે તે રીતે કરશો તો ઈશ્વર પસન્ન થશે જ પણ છતા જો તમે તમારી રાશિમાં બતાવ્યા મુજબ પૂજા કરશો તો તમને વિશેષ ફળદાયી રહેશે. જ્યોતિષ શાસ્ત્ર ...
4
4
5
રૂદ્રાક્ષમાં ભગવાન શિવનો અંશ માનવામાં આવે છે. તેનો મહિમા અને ચમત્કાર તેની શક્તિના વખાણ કરે છે. પુરાણો મુજબ રૂદ્રાક્ષ શિવના આંસુઓથી બને છે. આ હિસાબથી પણ તેનુ મહત્વ વધુ વધી જાય છે. મોટાભાગે લોકો તેને ધારણ પણ કરે છે પણ તેને ધારણ કરવાના કેટલાક નિયમ ...
5
6
નવગ્રહમાં શનિ દેવને સર્વોચ્ચ સ્થાન મળ્યું છે. તેથી શનિ દશાથી જ નહી પણ શનિના નામથી પણ લોકો ભયભીત થઈ જાય છે અને તેને પ્રસન્ન કરવા માટે ઘણા બધા ઉપાયોનો સહારો લે છે જેથી શનિ કૃપા હમેશા તેના પર જાણવી રહે. એવા છોડ છે જેની સેવા કરવાથી શનિદેવની અપાર કૃપા ...
6
7
દરેક સમાજમાં મુસીબતના સમયે એકબીજાને કામ આવવાની સલાહ આપવામાં આવે છે. પણ 9 સલાહ એવી છે જે શાસ્ત્ર કહે છેકે પોતાની વિપત્તિના સમયે કોઈને ન આપો. જાણો એ 9 વસ્તુઓ કે વ્યક્તિ શુ છે જે ખુદ પર સંકટ હોય તો કોઈને પણ આપવાથી બચવુ જોઈએ.
7
8
પૂજાના સમયે દીવો પ્રગટાવવો જરૂરી બતાવાયો છે. પંડિતનુ કહેવુ છે કે જો યોગ્ય રીતે દીવો પ્રગટાવવામાં આવે તો દેવ પ્રસન્ન થાય છે. શાસ્ત્રોમાં પણ દીવો પ્રગટાવવાનુ મહત્વ બતાવ્યુ છે. તમે પણ જાણો એ વાતો જેને તમારે દીવો પ્રગટાવતી વખતે ધ્યાન રાખવી પડશે.
8
8
9
તમારા ઘર પરિવાર કે તમારા પર કોઈ મુસીબત આવવાની હોય છે તો તેની અસર સૌ પહેલા તમારા ઘરમાં મુકેલ તુલસીના છોડ પર થાય છે. તુલસીનો છોડ એવો છે જે તમને પહેલાથી જ બતાવી દેશે કે તમારા ઘર પરિવારને કોઈ મુસીબતનો સામનો કરવો પડી શકે છે. પુરાણોમાં તુલસીના છોડનું ...
9
10
હિન્દુ ધર્મમાં દાનનુ વિશેષ મહત્વ બતાવ્યુ છે. મોટાભાગના લોકો અમાસ અને પૂનમના દિવસે લોટ-ચોખાનુ દાન કરે છે. પણ કેટલીક એવી વસ્તુઓ પણ છે જેનુ દાન વિશેષ રૂપે ફળદાયી હોય છે. તેથી દાનના સમયે ફક્ત અને ફક્ત આ જ વસ્તુઓનુ દાન કરવુ જોઈએ. ભગવાન શિવના ...
10
11
3 મે બુધવારના દિવસે ઉત્તરાખંડમાં બાબા કેદારનાથ ધામના કપાટ શ્રદ્ધાળુઓ માટે ખોલી દેવામાં આવ્યા છે. આ ધામને કૈલાશ પછી શિવનુ બીજુ નિવાસ સ્થાન માનવામાં આવે છે. શિવ પુરાણમાં કેદારનાથનુ શિવલિંગ પાંડવો પર શિવજીની કૃપાનુ પરિણામ માનવામાં આવે છે. ...
11
12
કુદરતે બાબા કેદારનાથ ધામમાં એવો વિનાશ વર્તાવો છે કે મંદિર ચોકમાં લાશો, કાટમાળથી ભરાય ગયો છે. ગૌરીકુંડ અને રામબાડા સંપૂર્ણ રીતે બરબાદ થઈ ગયુ. હોટલ, લોજ અને બજારના બજાર વહી ગયા. સાઢા 11 હજાર ફીટની ઊંચાઈ પર બાબા કેદારનાથ વિરાજમાન છે અને બસ આ જ મંદિર ...
12
13
રામ ભક્ત હનુમાનને સંકટ મોચનના નામથી પણ ઓળખવામાં આવે છે. તેમની પૂજા માટે મંગળવારનો દિવસ રાખવામાં આવ્યો છે. કારણ કે તેમનો જન્મ મંગળવારના દિવસે થયો હતો. આ દિવસ ધાર્મિક હિસાબથી ખૂબ જ લાભકારી માનવામાં આવે છે. બધા બગડેલા કામને ઠીક કરવા માટે આ દિવસ ...
13
14

Hindu Dharma - ગાયત્રી મંત્રનો અર્થ

શુક્રવાર,એપ્રિલ 28, 2017
ૐ (પરમાત્મા) ભૂ: (પ્રાણ સ્વરૂપ) ભુવ: (દુ:ખનાશક) સ્વ: (સુખ સ્વરૂપ) તત (તે) સવિતુ: (તેજસ્વી) વરેણ્યં (શ્રેષ્ઠ) ભર્ગો: (પાપ નાશક) દેવસ્ય (દિવ્ય) ધીમહી (ધારણ કરો) ધિયો (બુધ્ધિ) યો (જો) ન: (અમારી) પ્રચોદયાત (પ્રેરિત કરો)....
14
15
ઘનવાન બનવાની ઈચ્છા કોણા મનમાં નથી હોતી. પૈસો વ્યક્તિનો પાવર હોય છે. તેના અભાવમાં જીવન વિતાવવુ અશક્ય છે. પણ કેટલાક લોકોની ઈચ્છા હોય છે. સાઈ એટલુ આપો કે જેમા પરિવારનું પાલનપોષણ થઈ જાય.. ધર્મ પુરાણોમાં કહેવામાં આવ્યુ છે કે જે લોકો મેહનતી હોય છે તેમના ...
15
16
આજે ચૈત્ર વદ અમાસને બુધવાર અને સર્વ પિતૃ અમાસ છે. ઘણાં વર્ષો પછી બુધવારને અમાસ અને સર્વ પિતૃ અમાસ એક જ દિવસે આવી છે. જેથી આ દિવસ પિતૃ શાંતિ માટેનો અનેરો દિવસ છે. બુધવારને અમાસે કાલસર્પ યોગની વિધિ થાય છે, તેમજ સર્વ પિતૃ શાંતિ માટે નારાયણ બલિ થાય છે. ...
16
17
પ્રાચીન સમયથી જ મનુષ્ય ઈશ્વરને પ્રસન્ના કરવા માટે અને પોતાની ઈચ્છાઓની પૂર્તિ માટે દેવી-દેવતાઓનુ પૂજન કરતો આવ્યો છે. આમ તો ભોળા ભાવથી શ્રદ્ધાપૂર્વક જેવુ પણ પૂજન કરવામાં આવે તે દેવી-દેવતાઓને સ્વીકાર્ય હોય છે. પણ તે શુભ ફળ પ્રાપ્ત નથી થતુ જે થવુ જોઈએ. ...
17
18
પૂજામાં દિવો પ્રગટાવવાનુ પોતાનુ મહત્વ છે. એવુ કહેવાય છે કે તેના વગર પૂજા અધૂરી માનવામાં આવે છે. પુરાણોની માનીએ તો પૂજામાં ઘી અને તેલનો દિવો પ્રગટાવવો જોઈએ. દીવો પ્રગટાવવાનો મતલબ હોય છે કે પોતાના જીવનથી અંધકાર હટાવીને પ્રકાશ ફેલવવો. પ્રકાશ પ્રતીક ...
18
19
રામભક્ત હનુમાનજી ચમત્કારિક સફળતા આપનારા દેવતા માનવામાં આવે છે. મંગળવાર અથવા શનિવારના દિવસે આ ટોટકા વિશેષ રૂપે ધન પ્રાપ્તિ માટે કરવામાં આવે છે. સાથે જ આ ટોટકા દરેક પ્રકારના અનિષ્ટને પણ દૂર કરે છે.
19