0
શક્તિદેવી તુળજા ભવાની
સોમવાર,ફેબ્રુઆરી 18, 2008
0
1
રવિવાર,ફેબ્રુઆરી 10, 2008
ધારની એતિહાસિક ભોજશાળામાં દરવર્ષે વસંતી વાતાવરણમાં વસંતપંચમી પર સરસ્વતીના ભક્તોનો મેળો લાગે છે. આ એક એવુ સ્થાન છે, જ્યાં માઁ સરસ્વતીનું વિશેષ રૂપે આ દિવસે પૂજન-કિર્તન થાય છે.
1
2
અહીં તાજેતરમાં જ આ શતાબ્દીનો પહેલો મહામસ્તકાભિષેક પુરો થયો છે. મધ્યપ્રદેશના બડવાની જિલ્લાથી 8 કિ,મી દૂર આવેલ છે.
2
3
રવિવાર,જાન્યુઆરી 27, 2008
તિરૂમાલા પર્વત પર આવેલુ ભગવાન બાલાજીનુ મંદિરનું મહત્વ કોણ નથી જાણતુ. આ વખતે ધર્મયાત્રામાં વેબદુનિયા તમારે માટે લઈને આવ્યા છે તિરૂપતી બાલાજી મંદિર. ભગવાન વ્યંકટેશ સ્વામીને સંપૂર્ણ બ્રહ્માંડના સ્વામી માનવામાં આવે છે. દરેક વર્ષે કરોડો લોકો આ મંદિરના...
3
4
શુક્રવાર,જાન્યુઆરી 25, 2008
લખનઉ શહેરના વ્યસ્ત અને ગીચ વિસ્તાર એવા કૈસરબાગમાં બટુક ભૈરવનું સૈંકડો વર્ષ જુનું મંદિર છે. કહેવાય છે કે બટુક ભૈરવ સૂર-સંગીતના રાજા છે. અહીં લોકો માનતા પણ માને છે અને કલા, સંગીતની સાધનાની શરૂઆત પણ અહીંથી જ કરે છે...
4
5
શુક્રવાર,જાન્યુઆરી 25, 2008
ભારતમાં ગુરૂ, યોગી અને એક ફકીરના રૂપમાં હિન્દુ અને મુસ્લિમ શ્રદ્ધાળુઓ વચ્ચે ખૂબ જ સન્માનીય છે. કેટલાક હિન્દુ શ્રદ્ધાળુઓને વિશ્વાસ છે કે સાઁઈબાબા શિવ કે દત્તાત્રેય ભગવાનનો અવતાર છે. તેમને સતગુરૂનુ સન્માન પણ મળ્યુ અને કબીરનો અવતાર પણ માનવામાં
5
6
શુક્રવાર,જાન્યુઆરી 25, 2008
એવું માનવામાં આવે છે કે આ પર્વત સ્વયં સિધ્ધ છે. કૈલાશ અને માનસરોવર એટલું જુનુ છે, જેટલી પ્રાચીન અમારી સૃષ્ટિ છે. એવું માનવામાં આવે છે કે આ સ્થાન પર પ્રકાશના તરંગો અને ધ્વનિની તરંગોનો સમાગમ થાય છે, જેનું ઓમના જપમાં પરિવર્તન થાય છે.
6
7
શુક્રવાર,જાન્યુઆરી 25, 2008
ઈતિહાસને માટે પ્રખ્યાત રહેલા ધાર જિલ્લાના સરદારપુર તાલુકાના મોહનખેડામાં શ્વેતાંબર જૈન સમાજનો એક એવો મહાતીર્થ વિકસિત થયો છે, જે દેશ અને દુનિયામાં પ્રખ્યાત થઈ ચૂક્યો છે. પરમ પૂજ્ય દાદા ગુરૂદેવ શ્રીમદ વિજય રાજેન્દ્ર સૂરીશ્વરજી મહારાજ સાહેબની તીર્થ...
7
8
શુક્રવાર,જાન્યુઆરી 25, 2008
પૌરાણિક માન્યતા છે કે શબરીમાલા મંદિરમાં પ્રતિષ્ઠિત ભગવાન શ્રી અયપ્પાએ ધરતી પર માનવ સ્વરૂપમાં જ્ન્મ લીધો હતો. તેઓ કોના ઘરમાં જ્ન્મ્યા હતાં તે અજ્ઞાત છે પરંતુ તેમનું પાલનપોષણ રાજા પંડાલમના ઘરે થયું હતું. રાજા પંડાલમે અચિનકોવિલ નદીના તટ પર એક
8
9
શુક્રવાર,જાન્યુઆરી 25, 2008
ભોપાલ પહોંચતા જ તમને દેખાશે તાજ-ઉલ-મસાજિદ કે, જેને સામાન્ય ભાષામાં જામા મસ્જિદના નામથી ઓળખવામાં આવે છે. ભોપાલમાં આવેલી આ મસ્જિદને 'મસ્જિદોની મસ્જિદ' ની સંજ્ઞા આપવામાં આવી છે. કહેવાય છે કે આ મસ્જિદના આકારમાં આ એશિયાની સૌથી મોટી મસ્જિદ છે......
9
10
શુક્રવાર,જાન્યુઆરી 25, 2008
ગુજરાતના પંચમહાલ જિલ્લામાં પાવાગઢ મહાકાળી માતાજીનું પવિત્ર શક્તિપીઠ છે. પાવાગઢ મહાકાળી માતાજીની યાત્રાના સ્થળ તરીકે વિશ્વપ્રસિદ્ધ છે. આ સ્થળ પર્વતની ટોચ પર દરિયાઈ સપાટીથી 2730 ફૂટ ઉંચે આવેલું છે. ત્યાં પહોચવા માટે રોપ-વેની પણ સુવિધા છે...
10
11
શુક્રવાર,જાન્યુઆરી 25, 2008
શ્રી કાળી માતા અમરાવતી દેવસ્થાનમ. આ પવિત્ર સ્થાનને ત્રિશક્તિ પીઠમના નામે પણ ઓળખવામાં આવે છે. હાલ આ મંદિર આંધ્રપ્રદેશના વિજયવાડાના ગણ્યા ગાઠ્યાં મંદિરોમાનું એક છે. કૃષ્ણાવેણી નદીના કિનારે વસેલું આ મંદિર ખૂબ જ અલૌકિક છે. ત્રિશક્તિ પીઠમમાં...
11
12
શુક્રવાર,જાન્યુઆરી 25, 2008
શ્રી કૃષ્ણની લીલાને એક સામાન્ય માણસ નથી સમજી શકતો. કદી તે દુ:ખહર્તા રૂપે દેખાય છે તો ક્યાંક ગુરૂ, મિત્ર અને ક્યાંક રણછોડરાય. જી, હા વેબદુનિયા ધર્મયાત્રાની ખાસ પ્રસ્તુતિમાં અમે તમને દર્શન કરાવી રહ્યા છે ડાકોર મંદિરના ભગવાન શ્રી રણછોડરાઇજી...
12
13
શુક્રવાર,જાન્યુઆરી 25, 2008
હનુમાનજીના ભક્તો માટે દુનિયાનું પહેલુ અને અનોખું દુર્લભ સંગ્રહાલય લખનઉમાં સ્થાપિત કરવામાં આવ્યું છે. રામભક્તને સંબંધિત વસ્તુઓનું અનોખું સંગ્રહ માટે આનું નામ લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવામાં આવ્યુ છે. આ અનોખું કામ કરી બતાવ્યું છે....
13
14
શુક્રવાર,જાન્યુઆરી 25, 2008
દરગાહ અજમેર શરીફ.... એક એવું પવિત્ર પ્રતિષ્ઠિત નામ છે, જેને સાંભળીને જ એક આત્મીય આનંદ મળે છે... હમણાં રમજાન મહિનો ચાલી રહ્યો છે.... આ માહ-એ-મુબારકમાં દરેક સચાઇ પર 70 ગણુ પુણ્ય મળે છે...
14
15
શુક્રવાર,જાન્યુઆરી 25, 2008
વિજયવાડામાં આવેલ 'ઈન્દ્રકીલાદ્રી' નામના આ પર્વત પર રહેતી માતા કનક દુર્ગેશ્વરીંનું મંદિર, આંધ્રપ્રદેશના મુખ્ય મંદિરોમાંનું એક છે. આ એક એવું સ્થાન છે, જ્યાં એક વાર આવીએ એટલે એમનું સંસ્મરણ આખી જીંદગી નથી ભૂલી...
15
16
શુક્રવાર,જાન્યુઆરી 25, 2008
સતીનો હાડનો ભાગ ગુજરાતની ઉત્તર દિશામાં બનાસકાંઠા જિલ્લાની અરવલ્લી પર્વતમાળાની અર્બુદાગિરીની બાજુના ડુંગર પર પડયો હોવાથી માતાના નામ પરથી આ ગામનું નામ અંબાજી પડયું હતું અને ત્યાં માઁ અંબા આજે પણ બિરાજમાન છે. અંબાજીના અંબામાં ખૂબજ પ્રસિદ્ધ છે...
16
17
શુક્રવાર,જાન્યુઆરી 25, 2008
દરેક પૂનમનાં દિવસે બે લાખથી ત્રણ લાખની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ચૌદ કિલોમીટર સુધી ઉઘાડાપગે ચાલીને પવિત્ર પર્વતની પરિક્રમા કરે છે અને વર્ષમાં એક વખત દસથી પંદર લાખ શ્રદ્ધાળુઓ આ પર્વત ઉપર કાર્તિગઇ દીપમ (દિવ્ય જ્યોતિ) પ્રજ્જ્વલિત કરે છે....
17
18
શુક્રવાર,જાન્યુઆરી 25, 2008
જૈન ધર્મવિદોનું મુખ્ય કેન્દ્ર મહાવીર સ્વામીનું જૈન મંદિર રાજસ્થાનના કટાળા નામના સ્થળ પર આવેલું છે. આ મંદિરની સાચી શોભા શ્રી મહાવીરજીના પર્વ, ચૈત્ર શુકલની એકાદશી થી શરૂ થઇને વેશાખ કૃષ્ણ દ્વિતીય (માર્ચ-અપ્રિલ) સુધી દેખાય છે....
18
19
શુક્રવાર,જાન્યુઆરી 25, 2008
પ્રથમ પૂજ્ય ગણનાયક ગણેશજીનો ઉત્સવ આખા દેશમાં ખૂબજ ધામધૂમથી ઉજવામાં આવી રહ્યો છે. દરેક ઘરના મંદિરમાં, ભક્તોંના હદ્ધયમાં ગણનાયક એમના નિરાળા સ્વરૂપમાં વિરાજમાન છે... કાંઇક એવુંજ ગજાનનનો અનોખુ સ્વરૂપ મુંબઇના સિદ્ધી વિનાયક મંદિરમાં વિરાજમાન છે...
19