0
ઘરના આ સભ્ય 21 દિવસ સુધી કરે, આ કામ નહી થશે ધનની કમી
રવિવાર,નવેમ્બર 11, 2018
0
1
પુત્ર હોય કે પુત્રી બંને ભગવાનના વરદાન છે. ન તો કોઈ કોઈનાથી ઓછુ છે કે ન તો વધુ. સંસ્કાર અને વાતાવરણ આ વાત નક્કી કરે છે કે તમારો પુત્ર કે પુત્રી કેવા થશે. આવો જાણી કે પીરિયડ પછી કયા દિવસે ગર્ભ રહેવાથી તમને પુત્ર થશે અને કયા દિવસે ગર્ભ રહેવાથી તમને ...
1
2
ચંદન - અત્તર એક એવો સુગંધિત પદાર્થ છે જેનો ઉપયોગ પ્રાચીનકાળથી થતો આવ્યો છે. અત્તરની સુગંધ ઘણા પ્રકારની હોય છે. મૂળ રૂપથી તેને ત્રણ
2
3
કારતક માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશીને કાળી ચૌદસનુ પર્વ ઉજવાય છે. દિવાળીના પાંચ દિવસના ઉત્સવનો આ બીજો દિવસ છે. કાલી ચૌદસનુ પર્વ ભગવાન વિષ્ણુના નરકાસુર પર વિજય મેળવવાના ઉપક્ષમાં ઉજવાય છે અને આ તહેવારને દેવી કાલીના પૂજન સાથ ઊંડો સંબંધ છે. તંત્રશાસ્ત્રના ...
3
4
સાવરણી(Broom) અમારા ઘરની સફાઈ જ નહી કરે પણ અમારી આર્થિક સ્થિતિને બનાવવાનો કામ પણ કરે છે. માત્ર જરૂર છે કે સાવરણીના યોગ્ય ઉપયોગ કરાય. જો તમે પણ ઘરની આર્થિક સમૃદ્દિ ઈચ્છો છો, તો સાવરણીનો નિયમિત ઉપયોગ કરતા સમયે કેટલીક વાતોંનો ધ્યાન રાખવું. જાણો કઈ છે એ ...
4
5
કાનૂની સમસ્યાઓના ઉકેલ માટે- નારિયેળ પર ગુલાબી દોરા લપેટીને દેવી વારાહી ચઢાવીને પછી જળ પ્રવાહ કરવું.
5
6
મેહનતથી મોટું કોઈ ધન નહી. પણ સાંસારિક સુખને મેળવવા માટે જે ધન જોઈએ જો તે ખૂબ મેહનત કર્યા પછી પણ નહી મળી રહ્યું છે તો જરૂરિયાત છે તમારા જીવનની મુશ્કેલીઓને સમાપ્ત કરવાની .. આ 6 સરળ ઉપાય અજમાવીને જુઓ નક્કી લાભ થશે.
6
7
શુક્રવારે મહાલક્ષ્મીના ઉપાય કરવાથી આર્થિક અભાવ ખત્મ થાય છે. ઘરમાં ઘન આવવાનુ મુખ્ય સ્ત્રોત છે વેપાર જો તેમા ઉછાળ આવશે તો સંપત્તિથી તિજોરી ભરાશે. સારા ફળ માટે પુરૂષાર્થ તો જરૂરી છે જ સાથે જ કેટલાક ઉપાય પણ કારગર સાહિત બતાવ્યા છે. આર્થિક સંપન્નતા માટે ...
7
8
ગુરૂવારના ચમત્કારિક ટોટકા- એક વાર અજમાવી જુઓ - સફળતા જરૂર મળશે
8
9
દરેક માણસ તેમના જીવનમાં સફળતા મેળવાના ઈચ્છુક હોય છે. પણ કેટલાક લોકોની સાથે હમેશા એવું જોવા મળે છે કે ઘણી વાર તે વર્ષો જૂના કામ પણ પૂરા નહી કરી શકતા. તેની સાથે જ તેમના દ્વારા કરેલ નવા કામમાં પણ ઘના અટકળો આવે છે. તો જો તમારી સાથે પણ આવું કઈક થઈ રહ્યું ...
9
10
પુરાણોની માન્યતા મુજબ લગભગ બધા દેવી-દેવતાઓને સોપારી ખૂબ પ્રિય છે. ખાસ કરીને ગણેશજી અને મા
લક્ષ્મીને તો આ ખૂબ જ લોભાવે છે. સોપારી ધન લાભ અને સૌભાગ્યની સૂચક છે. માત્ર 2 રૂપિયા ખર્ચ કરીને
તિજોરીને ધન-દોલત અને હીરા ઝવેરાતથી ખચોખચ ભરી શકો છો. ...
10
11
કર્પૂર કે કપૂર મીણની રીતે ઉડનશીલ દિવ્ય વાનસ્પતિક દ્ર્વ્ય છે. તેને હમેશા આરતીના પછી કે આરતી કરતા સમયે પ્રગટાય છે જેનાથી વાતાવરણમાં સુંગંધ ફેલી જાય છે અને મન અને મગજને શાંતિ મળે છે. કપૂરને સંસ્કૃતમાં કર્પૂર, ફારસીમાં કાફૂર અને અંગ્રેજીમાં કેંફોર કહે ...
11
12
શુક્રવાર,ઑક્ટોબર 26, 2018
કોડીને દેવી લક્ષ્મીનુ પ્રતિક માનવામાં આવે છે. પૈસા મેળવવા માટે લોકો ખૂબ મહેનત કરતા રહે છે. પણ અનેકવાર ખૂબ મહેનત કર્યા પછી પણ તમને સફળતા નથી મળતી. એવુ કહેવાય છે કે સફળતા મેળવવા માટે
12
13
હિન્દુ માન્યતા મુજબ કોઈ પણ કાર્યથી પહેલા કે પૂજા પાઠના સમયે નાગરવેલના પાનથી ભગવાનને નમન કરાય છે. સ્કંદ પુરાણના મુજબ દેવતાઓ દ્વારા સમુદ્ર મંથનના સમયે પાનના
13
14
લોન કે કર્જ એવુ હોય છે કે દરેકને તેને ચુકવવામાં પરસેવો નીકળી જાય છે. આવામાં દરેક ઈચ્છે છે કે તેમને જલ્દીથી જલ્દી આ લોનમાંથી મુક્તિ મળે અને તેઓ આરામની જીંદગી જીવે
14
15
ગુલાબના ફૂલોના રસ ચેહરા પર ઘસવાથી ચેહરા પર ઠંડી તાજગી રહે છે. આંખોના બળતરા અને ખંજવાળ દૂર કરવા માટે ગુલાબજળનો પ્રયોગ કરાય છે.
15
16
નાના બાળકોને જમવાનુ બતાવ્યા પછી જે ખાવાનુ બચી જાય તે કૂતરાને ખવડાવી દો. તે કૂતરાને ખવડાવી તેનાથી બાળકોને નજર નહી લાગે
16
17
લોખંડ ધાતુ શનિદેવની પ્રિય ધાતુ છે. શનિદેવનો આશીર્વાદ મેળવાવ માટે શનિવારે લોખંડનો દાન અને પૂજન કરવું જોઈએ પણ આ દિવસે ઘરે લોખંડ લાવવું મુસીબતોને આમંત્રણ આપવા સમાન છે. ઘર પરિવારથી શનિદેવના અશુભ પ્રભાવોને દૂર કરવા માટે કાળા ઘોડાની નાલ જે પોતે ઘોડેના ...
17
18
મંગળવાર,સપ્ટેમ્બર 25, 2018
કાળી મરીના પાંચ દાણાનો ચમત્કાર ધનલાભ મળશે
18
19
સોમવાર,સપ્ટેમ્બર 24, 2018
જ્યોતિષ મુજબ કાળા ઘોડાના પગ પર શનિનો વિશેષ પ્રભાવ હોય છે જ્યોતિષ મુજબ ઘરના મુખ્ય દરવાજા પર કાળા ઘોડાની નાળ લગાડવાથી ઘર પર કોઈની પણ ખરાબ નજર લાગતી નથી. ઘરમાં બરકત રહે છે. વાસ્તુ મુજબ ઘરમાં ઘોડાની નાળ ટાંગવી શુભ હોય છે.
19