0
ઘરમાં લઈ આવો લાકડીની વાંસળી.. સુખ સંપદા આપમેળે જ આવી જશે
બુધવાર,એપ્રિલ 6, 2016
0
1
આવતીકાલે તારીખ 5 એપ્રિલ મંગળવારના દિવસે વિશેષ યોગ બની રહ્યા છે. મંગળવારે અને ત્રયોદશી તિથિ હોવાને કારણે ભૌમ પ્રદોષનો વિશેષ યોગ બની રહ્યો છે સાથે જ રાત્રે 12 વાગીને 4 મિનિટ પછી માનસિક શિવરાત્રિનો મહાસંયોગ પણ બની રહ્યો છે. આવતીકાલે મંગળવારે દિવસે ...
1
2
જીવનમાં ઘણી પરેશાનીઓ છે. દુનિયામાં એવું નહી જે પૂરી રીતે સુખી હોય. બધાના જીવનમાં કોઈન કોઈ પરેશાની જરૂર હોય છે. આ પરેશાનીઓને થોડા સાધારણ ઉપાય કરીને સમાપ્ત કરી શકાય છે. સમસ્યાઓના ઉકેલ કરતા થોડા સાધારણ ઉપાય આ રીતે છે.
2
3
અહીં અમે બે ટોટકા જણાવી રહ્યા છે જે તમને મનચાહે સફળતા આપશે અને કામમાં આવતી બાધાઓને દૂર પણ કરશે.
3
4
આ આસ્થા અને અંધવિશ્વાસની બાબત છે. ઘણા લોકો લીંબૂના ઉપયોગ કોએ તાંત્રિક કર્મ માટે કરે છે પણ નીંબૂના સાત્વિક ઉપયોગ પણ હોય છે. અહીં લીંબૂના માત્ર સાતવિક પ્રયોગ જ જણાવી રહ્યા છે જે સમાજમાં પ્રચલિત છે.
4
5
શુ આપણે ક્યારેય એ જાણવા માંગ્યુ છે કે ઉપલબ્ધિ અર્જિત કરવા ઉપરાંત પણ આપણે આપણા જીવનથી દુખી અને ખિન્ન કેમ રહે છે. આપના આસપાસ ફેલાયેલ વાસ્તુદોષોને કારણે આપણા જીવનમાં ઋણાત્મક ઉર્જાનો સંચય થાય છે. વાસ્તુદોષ મુખ્યત: આપણા રહન-સહનની પ્રણાલીથી ઉત્પન્ન થાય ...
5
6
નેત્રરોગ અથવા હાડકું ભાંગી ગયુ હોય તેવી સમસ્યા હોય તો લાલ રંગના ફૂલ નાખેલ પાણીથી સ્નાન કરો. તાંબાનુ દાન, લાલ કપડુ, ઘઉં, ગોળનુ પણ દાન કરો. પોણા બે કિલો ગોળને ૐ ધૃણિ સૂર્યાય નમ: નુ 11 વાર જપ કરીને વહેતી નદીમાં પધરાવી દેવાથી રાહત મળશે.
સુખી ...
6
7
જો દુકાન કે વ્યવસાયમાં ગ્રાહક ઓછા આવી રહ્યા છે તો રવિવારની બપોરે પાંચ કાગળની પીળા નીંબૂ કાપી
7
8
કોઈપણ પરિસ્થિતિ કહીને નથી આવતી, કે ન કોઈ વ્યક્તિ જાણી જોઈને પોતાના માથે દેવુ વધારતો. દરેકના મનમાં કંઈક પ્લાનિંગ હોય છે કે જો હુ આવુ કરીશ, પછી એવુ થશે અને પછી બધી મુશ્કેલીઓ દૂર થઈ જશે. આ જો અને તોની અટકળોમાં માનવી ઘણીવાર અનેક મુસીબતોમાં ફસાય જાય ...
8
9
વધતી મોંઘવારી અને સામાન્ય જીંદગીની જરૂરિયાતોને કારણે તમારી આર્થિક સ્થિતિ વારેઘડીએ ડામાડોલ થઈ રહી છે તો તમારે પરેશાન થવાને બદલે તેનુ સમાધાન જાતે જ કરો
સમાધાન એ છેકે તમે કેટલાક એવા ઉપાય કરો જેનાથી તમારી આવક વધી જાય અને બીજી બાજુ તમારી આવકની સામે ...
9
10
જો તમે આર્થિક સમસ્યાઓથી પરેશાન રહો છો તો આ સમસ્યાથી મુક્તિ મેળવવા માટે ઘણા ઉપાય પણ અજમાવી શક્યા છો પણ કોઈ લાભ નહી મળે છે તો આનો એક કારણ તમારી કુંડળીમાં ચન્દ્રમાનો નબળો થવાનો પણ કારણ હોઈ શકે છે. આ સ્થિતિમાં ચન્દ્ર્માને મજબૂત કરવાન ઓ કાર્ય કરવો જોઈએ. ...
10
11
જો પૂરતા પૈસા કમાવ્યા પછી પણ ધન એકત્ર ન થઈ રહ્યુ હોય તો નિમ્ન ઉપાયોને અજમાવવાથી તમે તમારા ઘરમાં ધનની બરકત વધારી શકશો.
- સવારે મોઢુ ધોયા વગર પાણી કે ચા ન પીશો
- એંઠા હાથ વડે કે પગ વડે ક્યારેય ગાય, બ્રાહ્મણ અને અગ્નિને સ્પર્શ ન કરો.
- ઘરમાં ...
11
12
આપણે જે સમાજમાં રહીએ છીએ. ત્યા અનેક પ્રકારના લોકો રહે છે. અનેકવાર તમે ચાહો કે ન ચાહો તમને કોર્ટમાં પણ જવુ પડે છે. જો તમે નિર્દોષ છો અને કોઈએ તમને ફસાવ્યા છે તો દુશ્મન કેટલો પણ તાકતવર કેમ ન હોય આ ઉપાયોથી તમે કેસ જીતી શકો છો.
12
13
તમે તમારા કામ પૂરી વફાદારી થી કરતા રહો , બૉસની નજર અ ક્યારે ન ક્યારે તમારા પર આવી જ જશે. સાથે જ ઑફિસમાં થતી કાનાફૂસી પર ધ્યાન આ આપો તો બૉસ તમારા વખાણ પોતે જ કરશે. તો પણ કઈક અટકી રહ્યા છે અને બૉસના મન
13
14
જ્યોતિષ મુજબ કુંડળીમાં જો કોઈ ગ્રહ અવરોધ હોય તો વ્યક્તિને ગરીબીનો સામનો કરવો પડી શકે છે. જ્યોતિષશાસ્ત્રમાં ગરીબી દૂર કરવા માટે અસંખ્ય ઉપાયો બતાવાયા છે. આ ઉપાયોને અપનાવીને ગ્રહ અવરોધ દૂર થઈ જાય છે. જો કોઈ કારણસર ધન પ્રાપ્ત કરવામાં કોઈ સમસ્યા આવી રહી ...
14
15
સોમવાર,ફેબ્રુઆરી 29, 2016
ક્યારે કયારે નાની વસ્તુ પણ મોટા કામની હોય છે એબી જ કામની વસ્તુ છે નાની ઈલાયચી. એના ગુણ અને ફાયદા જોઈ તંત્ર શાસ્ત્રમાં પણ એને સ્થાન આપ્યા છે અને જો એ જણાવ્યા ટોટકા સહી
15
16
રવિવાર,ફેબ્રુઆરી 28, 2016
રૂદ્રાક્ષ જ એક ફળ છે જે અર્થ, ધર્મ, કામ અને મોક્ષ પ્રદાન કરવામાં પ્રભાવિત માનવામાં આવે છે. શિવપુરાણ, પદ્મપુરાણ, રુદ્રાક્ષકલ્પ રૂદ્રાક્ષ મહાત્મય વગેરે વિશેષ ગ્રંથોમાં રૂદ્રાક્ષની અપાર મહિમા છે જો કે કોઈપણ પ્રકારનું રૂદ્રાક્ષ હોય એ લાભકારી જ હોય છે. ...
16
17
મંગળવાર,ફેબ્રુઆરી 23, 2016
1. સિંદૂરમાં પારો જોવા મળે છે જેને કારણે ચેહરા પર જલ્દી કરચલીઓ નથી પડતી.
2. સિંદૂર મર્મ સ્થાનને બહારના પ્રભાવથી પણ બચાવાય છે તેથી સામુદ્રિક શાસ્ત્રમાં કહેવામાં આવ્યુ છે કે જો કોઈ સ્ત્રીની દરિદ્રતા દૂર કરવી છે તો તેને સિંદૂર તમારી માંગ પુરી ભરવી ...
17
18
બુધવાર,ફેબ્રુઆરી 17, 2016
જો તમને અંકજ્યોતિષમાં વિશ્વાસ નથી તો પણ 18 નંબર વિશે જ્યારે આ જાણશો તો એ ઈચ્છશો કે તમારા ઘરનો નંબર 18 હોય. ફ્લેટ લેવાનુ વિચારશો તો 18માં નંબરના ફ્લોર પર લેશો. એટલુ જ નહી દરેક ફાયદાનું કામ 18 તારીખે કરવા ઈચ્છશો.
18
19
સોમવાર,ફેબ્રુઆરી 15, 2016
હાથમાં ખંજવાળ આવવાથી પૈસા આવવાના સંકેત માનવામાં આવે છે. હકીકતમાં આવુ થાય છે કે આ એક ભ્રમ છે ? આ વાતને સિદ્ધ કરવા માટે કોઈ પ્રમાણતો નથી પણ આ માન્યતાઓ પર આંખો બંધ કરીને દરેક વિશ્વાસ કરે છે. શકુન શાસ્ત્રમાં કેટલાક સંકેતો દ્વારા આ વાતને સિદ્ધ કરવામાં ...
19