0
ભારતના આ 12 અંધવિશ્વાસોએ ભારતને વહેમી બનાવ્યુ છે
મંગળવાર,ફેબ્રુઆરી 9, 2016
0
1
પરીક્ષાના દિવસોમાં તણાવને કારણે બાળકોનુ મન અભ્યાસમાં લાગતુ નથી. બીજી બાજુ બાળકો માટે પરીક્ષામાં સારા નંબર લાવવા પણ મજબુરી હોય છે. તમારી આ સમસ્યાનુ સમાધાન નીચે આપેલ સરળ ઉપાયો દ્વારા થઈ શકે છે.
આવો જાણીએ પરીક્ષાના દિવસોમાં મનની એકાગ્રતા વધારવાની ...
1
2
જો કોઈ ખાસ કામ ખોટા દિવસે શરૂ થઈ જાય તો અનેક પ્રકારની પરેશાનીઓનો સામનો કરવો પડે છે જ્યોતિષમાં બધા ખાસ કામ માટે અલગ-અલગ દિવસ બતાવ્યા છે. એવી માન્યતા છે કે યોગ્ય દિવસે કરવામાં આવેલ કામથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. કાર્યોમાં સફળતા મળવાની સંભાવનાઓ વધી જાય ...
2
3
સોમવાર,જાન્યુઆરી 25, 2016
સાફ સફાઈના ટોટકાથી તમારા દિવસ બદલાઈ જવા ઉપરાંત તમારા નસીબ પર પણ આની સારી અસર પડશે. - ખુલ્લા સ્થાન પર ઝાડુ મુકવી અપશકુન છે તેથી તેને સંતાડીને રાખો ભોજન કક્ષમાં ઝાડુ ખુલ્લા સ્થાન પર ન મુકો
- ઘરની બહાર દરવાજા સામે ઝાડુ ઉંધી કરીને મુકો છો તો આ ચોર ...
3
4
રવિવાર,જાન્યુઆરી 24, 2016
- ઘરના મુખ્યદ્વારા પર બહારની તરફ ફુલોનો ગુલદસ્તો કે નાની ઘંટડીઓ લગાડવી જોઈએ.
- તમારી ધાર્મિક આસ્થા મુજબ મુખ્ય દ્વાર બહાર માંગલિક પ્રતીકોનુ પણ પ્રદર્શન કરવુ જોઈએ. જેવા કે સ્વસ્તિક, ૐ, ત્રિશૂલ વગેરે. આ માંગલિક પ્રતિકોના પ્રયોગથી સૌભાગ્ય, ...
4
5
બુધવાર,જાન્યુઆરી 13, 2016
નેત્રરોગ અથવા હાડકું ભાંગી ગયુ હોય તેવી સમસ્યા હોય તો લાલ રંગના ફૂલ નાખેલ પાણીથી સ્નાન કરો. તાંબાનુ દાન, લાલ કપડુ, ઘઉં, ગોળનુ પણ દાન કરો. પોણા બે કિલો ગોળને ૐ ધૃણિ સૂર્યાય નમ: નુ 11 વાર જપ કરીને વહેતી નદીમાં પધરાવી દેવાથી રાહત મળશે.
સુખી ...
5
6
અંકજ્યોતિષની ગણના મુજબ વર્ષ 2016નો સરવાળો 9 થાય છે. આ અંક મંગળગ્રહનો છે. તેથી આ વર્ષ મંગળનો પ્રભાવ જોવા મળશે. મંગળ ગ્રહને અનુકૂળ બનાવવા માટે વધુ સંકટ સમસ્યાઓને તમારાથી દૂર મુકવા માટે આ વર્ષે તમારી રાશિ મુજબ હનુમાનજીનો મંત્ર જાપ કરો
મેષ અને ...
6
7
ગુરુવાર,ડિસેમ્બર 17, 2015
જ્યારે દિવસ રાત મહેનત ક્રરવા છતા પણ તમે બે ટાઈમનું જમવાનું જ મેળવી શકતા હોય કે પછી તમારા ઉદ્યોગ ધંધામાં પ્રગતિ થવાને બદલે અવગતિ થવા લાગે તો સમજી લો કે દુર્ભાગ્યએ હાથ પકડી લીધો છે. જે નસીબમાં લખ્યુ છે તે તો ભોગવવુ જ પડે છે. પણ છતા પણ આ પ્રભાવને ઓછો ...
7
8
રાવણ એક નામ જે બુરાઈનું પ્રતીક છે. લંકાધિપતિ રાવણની આ વાતો તો લગભગ બધા જાણે છે કે રાવણે સીતાનું હરણ કર્યુ. આ કારણે શ્રીરામે તેમનો વધ કર્યો. રાવણને દસ માથા હતા. તેની નાભિમાં અમૃત હતુ. વિભિષણ અને કુંભકર્ણ તેના ભાઈ હતા. આ વાતો ઉપરાંત રાવણના કેટલાક એવા ...
8
9
માનવના જીવનમાં અનેક પરેશાનીઓ આવે છે. આ જ કારણે સંતાનની પ્રાપ્તિ ન થવી પણ એક સમસ્યા છે પણ તેનાથી ગભરાશો નહી અને આ વિધિનુ વિધાન છે અને આપણા કર્મોનું ફળ. પણ જો તમારા જીવનમાં સંતાન પ્રાપ્તિને લઈને કોઈ સમસ્યા આવી રહી હોય તો તેના પણ કેટલાક સરળ ઉપાય છે. ...
9
10
જ્યોતિષમાં પુષ્યને ખૂબ જ શુભ નક્ષત્ર માનવામાં આવ્યુ છે. દેવતાઓના ગુરૂ બૃહસ્પતિ આ નક્ષત્રના સ્વામી છે. ગુરૂવારના દિવસે પુષ્ય નક્ષત્રનો સંજોગ ગુરૂ પુષ્ય નામનો અત્યંત શુભ યોગ બનાવે છે. આ યોગમાં ખરીદી બેંક સાથે સંબંધિત કાર્ય નવો વેપાર-ઓફિસ શરૂ કરવો પૂજા ...
10
11
પરંતુ યોગ્ય રીતે કરેલ ઉપાય કરાય તો સંતાનની પ્રાપ્તિ નક્કી જ થાય છે.
11
12
ૐ ફક્ત એક પવિત્ર ધ્વનિ જ નથી પણ અનંત શક્તિનુ પ્રતીક છે. ૐ અર્થાત ઓઉમ ત્રણ અક્ષરથી બનેલ છે. જે સર્વ વિદિત છે. 'અ ઉ મ.' 'અ' નો અર્થ છે આર્વિભાવ કે ઉત્તપન્ના થવુ. 'ઉ' નુ તાત્પર્ય છે ઉઠવુ, ઉડવુ મતલબ વિકાસ, "મ" નો મતલબ છે મૌન થઈ જવુ અર્થાત બ્રહ્મલીન થઈ ...
12
13
રોબિન શર્માના 20/20/20 ફોર્મૂલા દ્વારા પ્રેરણા જરૂર લેવી જોઈએ. ભારત સાથે સંબંધ ધરાવનારા અને દુનિયાભરના લીડરશિપ અને લાઈફ મેનેજમેંટનુ જ્ઞાન આપનારા રોબિન શર્મા કહે છે કે જેને માપવામાં આવે છે એ સાચે જ સુધરવા લાયક બની જાય છે. ધ મોંક હૂ સોલ્ડ હિઝ ફરારી ...
13
14
જો તમરા શરીરના જમણા ભાગમાં કે સીધા હાથમાં સતત ખંજવાળ થાય તો સમજી લેવુ જોઈએ કે તમને ધનલાભ થવાનો છે.
જો કોઈ સપનમાં જુએ કે તેના પર કાયદાકીય કેસ થઈ રહ્યો છે. જેમા તે નિર્દોષ છૂટી ગયો છે. તો તેને અપાર ધન સંપત્તિની પ્રાપ્તિ થાય છે. સાથે જ જો સપનામાં ...
14
15
અનેક દંપતીઓમાં પરસ્પર અંડરસ્ટેંડિગ અને પ્રેમનો અભાવ હોય છે. આ સમસ્યા એટલી વકરી જાય છે કે પતિ-પત્ની વચ્ચે છુટાછેડા લેવા સુધીનો સમય આવી જાય છે. જેને કારણે ફક્ત પતિ-પત્ની જ નહી પણ સમગ્ર પરિવાર પરેશાન થાય છે. દાંમ્પત્ય જીવનમાં સુખ માટે આ ઉપયોગ લાભકારી ...
15
16
વેપાર કે વ્યવસાય કોઈપણ વ્યક્તિ માટે જીવનયાપનનું સાધન છે. કેટલાક લોકો મહેનત તો ખૂબ કરે છે પણ તેમને જોઈતું ફળ નથી મળતુ. જેનાથી તેઓ નિરાશ અને હતાશ થવા માંડે છે. રૂપિયા પૈસાની કમીને કારણે તેઓ વેપારના પ્રચાર અને પ્રસાર માટે ઈચ્છવા છતા અન્ય કોઈ વિકલ્પને ...
16
17
મહાલક્ષ્મીની પ્રસન્નાતાથી ઘર-પરિવારમાં સુખ સમૃદ્ધિ કાયમ રહે છે. અહી જાણો ઉપાય, જેનાથી લક્ષ્મી કૃપા મળી શકે છે.. ઉપાય માટે સામગ્રી - તાંબાનો લોટો, પાણી અને તુલસીના પાન
આ રીતે કરો ઉપાય - ઘરમાં જે પણ મહિલા સવારે જલ્દી ઉઠતી હોય તેણે આ ઉપાય કરવો ...
17
18
ઑફિસમાં કામ કરતા લોકો બૉસને તો સારી રીતે ઓળખતા જ હોય છે. જો કે પરણેલા પુરુષોને પણ ઘરમાં બૉસ કોણ છે એ જણાવવાની જરૂર નથી હોતી. અહીં આપણે ઑફિસના બૉસ વિશે જ વાત કરીશું અને એમને ઓળખવાની કેટલીક સહેલી ટીપ્સ હું તમને આજે આપીશ. આમાની કેટલીક ટીપ્સ તમે તમારા ...
18
19
આવો જાણે , કઈ સમસ્યા માટે કયાં મંત્રના જાપ કરવું ફલદાયક છે. ધ્યાન રાખો કે મંત્ર આસ્થાથી સંકળાયેલા છે જો તમારા મન આ મંત્રોને સ્વીકાર કરે છે તો જ એના જાપ કરો. મંત્ર જાપ કરતા સમયે
19