બુધવાર, 31 ડિસેમ્બર 2025
0

શનિવારે આ વસ્તુઓનુ દાન કરવાથી શનિની કૃપા કાયમ રહે છે

શનિવાર,સપ્ટેમ્બર 26, 2020
0
1

કર્જથી પરેશાન છો તો અપનાવો આ ઉપાય

મંગળવાર,સપ્ટેમ્બર 22, 2020
કર્જનો બોઝ મનુષ્યને મર્યા પછી પણ જતો નથી. તેને કોઈને કોઈ રૂપમાં કર્જ જરૂર ચુકવવુ પડે છે. ધર્મગ્રંથો મુજબ જ્યા સુધી બને શકે કર્જથી બચવુ જોઈએ જો તમે ઘર ખરીદ્વા માટે કે પછે ગાડી કે બીજી જરૂરી વસ્તુઓ ખરીદવા માટે કર્જ લીધુ છે. કોઈ કારણસર આવી પરિસ્થિતિ ...
1
2
બધા હનુમાન ભક્ત મંગળવારનુ વ્રત કરી શકો છો. જ્યોતિષ શાસ્ત્ર મુજબ મંગળવારનુ વ્રત તેમને કરવુ જોઈએ. જેની કુંડળીમાં મંગળ ગ્રહ નિર્બળ હોય અને જેના હેઠળ તે શુભ ફળ નથી આપી રહ્યા. પણ કેટલાક એવા નિયમ છે જેના મુજબ મંગળવારનુ વ્રત રાખવાનુ ફળ લાભકારી હોય છે.
2
3
ગુડ હેલ્થ માટે- ગણેશજી પર ચઢેલ મુલ્તાની માટીથી ચાંદલા કરવું ગુડલક માટે- ગણેશજી પર ચઢેલ કમલગટ્ટા તિજોરીમાં રાખવું.
3
4
લાલ કિતાબ પર આધારિત ઘણા ઉપાયો એવા છે જેને અપનાવીને આપણે આપણું જીવન સુખમય અને સમૃદ્ધિશાળી બનાવી શકીએ છીએ. આ પુસ્તક જીવન સાથે સંબંધિત લગભગ બધી સમસ્યાઓનો ઉકેલ માટે જાણીતુ છે. તેમા બધા પહેલુઓ સાથે જોડાયેલ સમસ્યાઓનો ઉપાય તેમા આપેલો છે.
4
4
5
દરેક કોઈને પોતાની જરૂરિયાતને પૂર્ણ કરવા માટે ધનની જરૂર હોય છે. પણ ધન દરેક કોઈ પાસે ટકતુ નથી. આર્થિક સંકટ સૌથી મોટુ કષ્ટ હોય છે. તેથી આ સંકટને દૂર કરવા માટે ગુરૂવારે કેટલાક વિશેષ ઉપાય કરવા જોઈએ.
5
6
આપણામાંથી ઘણા લોકો કોઈને કોઈ પ્રકારના કર્જમાં ડૂબ્યા રહે છે. તેમના જીવનમાં કર્જની સમસ્યા એક મોટો અવરોધના રૂપમાં સ્થિર થઈ જાય છે. જ્યોતિષીય દ્રષ્ટિથી કર્જ કોઈની પાસેથી વ્યક્તિગત રૂપે લેવામાં આવ્યુ હોય કે બેંક પાસેથી, વ્યક્તિની કુંડળીમાં છઠ્ઠા ભાવ ...
6
7
પૈસાની જરૂરિયાત દરેક માનવીને ડગલે ને પગલે રહેતી હોય છે. પણ કહેવાય છે કે પૈસો એ સૌને કિસ્મત મુજબ જ મળે છે. પરંતુ જો આપણે ઈશ્વર પર શ્રદ્ધા રાખીને કેટલાક ઉપાયો કરીએ તો આપણી પર પણ લક્ષ્મી પ્રસન્ન થઈ શકે છે. આવો જાણીએ આ ઉપાયો
7
8
બધા ઈચ્છે છે કે તેમનો પર્સ હમેશા પૈસાથી ભરેલો રહે અને નકામા ખર્ચ ન હોય. વધારે પૈસા કમાવવા માટે સખ્ય મેહનતની સાથે સારી કિસ્મત પણ મહત્વ રાખે છે. કેટલીક પરિસ્થિતિઓમાં મેહનત પછી પણ પૂરતો ધન નહી મળતું હોય કે વધારે ખર્ચના કારણે બચત નહી થઈ શકે. જ્યોતિષ ...
8
8
9
1. કર્જ મુક્તિ માટે શનિવારે સવારે સ્નાન કરીને તમારી લંબાઈ જેટલો કાળો દોરો લઈને એક નારિયળ પર લપેટી દો. પછી પોતાની નિયમિત પૂજા સાથે તેનુ પણ પૂજન કરો. ત્યારબાદ આ નારિયળને ભગવાનને કર્જ મુક્તિ માટે પ્રાર્થના કરતા જળમાં પ્રવાહિત કરી દો. જલ્દી જ કર્જનો ...
9
10
દરેક કોઈને પોતાની જરૂરિયાતને પૂર્ણ કરવા માટે ધનની જરૂર હોય છે. પણ ધન દરેક કોઈ પાસે ટકતુ નથી. આર્થિક સંકટ સૌથી મોટુ કષ્ટ હોય છે. તેથી આ સંકટને દૂર કરવા માટે ગુરૂવારે કેટલાક વિશેષ ઉપાય કરવા જોઈએ.
10
11
લોકો રીત-રીતના દાન કરે છે કેટલાક દાન એવા છે , જે આ સમયે કરેલ તો તેનો અભિષ્ટ ફળ મળે છે
11
12
શનિવારના દિવસે આ 3 જોવાઈ જાય તો સમજવું કે કિસ્મત ચમકી જશે...
12
13
લાલ કિતાબના જ્યોતિષ મુજબ હમેશા દહી સ્નાન કરવાની સલાહ આપીએ છે. શા માટે કરીએ છે દહીં સ્નાન અને શું છે તેના લાભ આવો જાણીએશા માટે કરીએ છે દહીં સ્નાન- લાલ કિતાબ મુજબ જો શુક્ર પ્રથમ, પાંચમા, આઠમા અને દસમા ભાવમાં હોય તો ગણાય છે કે શુક્ર ધીમુ છે. ધીમું ...
13
14
જો તમે મોટી આર્થિક સમસ્યાથી ગ્રસ્ત છો, તો હોળી પર આ ચંદ્ર ટૉટકા જરૂર કરવું. હોળીની રાત્રે ચંદ્રોદય થયા પછી તમારા ઘરના ધાબા કે ખુલ્લી જગ્યાથી ચાંદ નજર આવે ત્યાં ઉભા થઈ જાઓ. પછી ચંદ્રમાને સ્મરણ કરતા ચાંદીની પ્લેટમાં સૂકા ખજૂર અને થોડા મખાણા રાખી ...
14
15
બુધવારનો દિવસ ખાસ રૂપે ગણેશજીની પૂજા અર્ચના કરવાનો હોય છે. કારણ કે શ્રી ગણેશજીને વિધ્નહર્તા કહેવાય છે. તેઓ ખુદ રિદ્ધિ-સિદ્ધિના દાતા અને શુભ-લાભના પ્રદાતા છે.
15
16
લાલ કિતાબમાં ખૂબ જ સહેલા સસ્તા અને સટીક ઉપયો બતાવાયા છે. જેવા કે જો તમને લાગે છે કે મારુ ભાગ્ય મારાથી રિસાઈ ગયુ છે. જેને કારણે નોકરી, કેરિયર કે વેપારમાં મુશ્કેલી આવી રહી છે તો અહી રજૂ કરીએ છીએ કેટલક સહેલા ઉપાય..
16
17
કર્જનો બોઝ મનુષ્યને મર્યા પછી પણ જતો નથી. તેને કોઈને કોઈ રૂપમાં કર્જ જરૂર ચુકવવુ પડે છે. ધર્મગ્રંથો મુજબ જ્યા સુધી બને શકે કર્જથી બચવુ જોઈએ જો તમે ઘર ખરીદ્વા માટે કે પછે ગાડી કે બીજી જરૂરી વસ્તુઓ ખરીદવા માટે કર્જ લીધુ છે. કોઈ કારણસર આવી પરિસ્થિતિ ...
17
18
ભારતીય ઘરોમાં કેટલીક પરંપરાઓ છે જેના પાલન અમારા વડીલો કરતા આવી રહ્યા છે. પણ ધીમે-
18
19
જે તમે કમાવ્યું એ તમારું ભાગ્ય હતું, પણ આગળ તમારી ઇચ્છા શક્તિ મુજબ તમે તમારું ભાગ્ય બદલી શકો છો. નીચેની પંક્તિઓનું દરરોજ રટણ કરવાથી હનુમાનજી સાથે યમ, કુબેર અને અન્ય દેવી-દેવતાઓની કૃપા મળે છે. કુબેરદેવની કૃપાથી તમારા કબાટ સંપત્તિ ક્યારેય ખાલી ...
19