0
Romantic Birthday Wishes For Husband - તમારા પતિને જન્મદિવસની શુભેચ્છાઓ આપો.
શુક્રવાર,સપ્ટેમ્બર 5, 2025
0
1
ગુરુવાર,સપ્ટેમ્બર 4, 2025
આપણા પ્રિયજનોનો જન્મદિવસ ખૂબ જ ખાસ પ્રસંગ હોય છે. વર્ષમાં એકવાર આવતો જન્મદિવસ, લગભગ દરેક માટે એક મહત્વપૂર્ણ દિવસ હોય છે. આ ખાસ પ્રસંગે ઘણા લોકો પાર્ટી કરે છે, જ્યારે ઘણા લોકો જૂની યાદોને એકઠી કરીને જીવનની નવી ઇનિંગ શરૂ કરે છે. જન્મદિવસ પર, આપણે ...
1
2
ગુરુવાર,સપ્ટેમ્બર 4, 2025
જ્યારે કોઈ ખાસ વ્યક્તિ, ખાસ કરીને ગર્લફ્રેન્ડના જન્મદિવસની ઉજવણી કરવાની વાત આવે છે, ત્યારે શબ્દો દ્વારા તમારા પ્રેમને વ્યક્ત કરવો જરૂરી બની જાય છે. ગર્લફ્રેન્ડ માટે જન્મદિવસની શુભેચ્છાઓ તમારી લાગણીઓને એવી ભાષામાં વ્યક્ત કરવાની એક સુંદર અને ...
2
3
ગુરુવાર,સપ્ટેમ્બર 4, 2025
જો તમારા બેસ્ટ ફ્રેન્ડનો જન્મદિવસ આવી રહ્યો છે અને તમે તેને ખાસ મેસેજ આપવા માંગો છો, તો આજે અમે તમારા માટે કેટલાક ખાસ બર્થડે વિશ મેસેજીસ લાવ્યા છીએ, તેને તમારા બેસ્ટ ફ્રેન્ડને જરૂર મોકલો.
3
4
Chanakya Niti: ચાણક્ય નીતિ આજે પણ પરિવાર અને સંબંધો માટે માર્ગદર્શન પૂરું પાડે છે. ખાસ કરીને તમારા દીકરા અને વહુ પર વિશ્વાસ કરતી વખતે સાવધાની રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ લેખમાં, જાણો ચાણક્ય નીતિ અનુસાર કઈ 3 બાબતો પર આંધળો વિશ્વાસ કરવો ખોટું હોઈ શકે ...
4
5
સારુ બોલવામાં એક પૈસો પણ ખર્ચ નથી થતો તેથી હંમેશા પ્રેમથી મઘુર અને સત્ય વચન બોલો
5
6
Chanakya Niti: ચાણક્ય નીતિમાં કેટલીક એવી વાતોનો ઉલ્લેખ છે જેના પર અમલ કરીને તમે ધનવાન બજ્ની શકો છો. આજે અમે તમને આ વિશે આ લેખમાં માહિતી આપશુ.
6
7
આચાર્ય ચાણક્ય દ્વારા લખાયેલ ચાણક્ય નીતિ આજે પણ જીવનના ઘણા ક્ષેત્રોમાં માર્ગદર્શક તરીકે કામ કરે છે. ચાણક્યએ તેમની એક નીતિમાં સમજાવ્યું છે કે પતિ-પત્ની વચ્ચે ઉંમરનું અંતર કેટલું હોવું જોઈએ.
7
8
ગુરુવારને બીજાઓ પ્રત્યે પ્રેમ અને દયા બતાવવાની તક તરીકે ઉપયોગ કરો, જેમ ભગવાને આપણા માટે પોતાનો પ્રેમ દર્શાવ્યો છે. મદદનો હાથ લંબાવવા, પ્રોત્સાહનનો શબ્દ કહેવા અથવા સેવાનું કાર્ય કરવાની રીતો શોધો.
8
9
પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામનુ સોમવારે શિલૉન્ગમાં અવસાન થઈ ગયુ. સામાન્ય લોકોના રાષ્ટ્રપતિ કહેવાતા કલામ
વિદ્યાર્થીઓ વચ્ચે ખાસા લોકપ્રિય હતા. તેઓ મોટાભાગે વિદ્યાર્થીઓ સાથે વાત કરતા હતા તેમને આગળ
9
10
Chanakya Niti: ચાણક્ય નીતિ આપણને જીવનના દરેક વ્યવ્હારમાં માર્ગદર્શન આપે છે, પછી ભલે તે અંગત જીવન હોય કે વ્યાવસાયિક. ઓફિસમાં કામ કરતી વખતે, આપણને ઘણીવાર લાગે છે કે કેટલાક લોકો આપણા પ્રત્યે નકારાત્મક વલણ ધરાવે છે
10
11
Chanakya Niti: આપણી ચાણક્ય નીતિમાં કેટલાક એવા લોકોનો ઉલ્લેખ છે જેમને પોતાનું આખું જીવન ગરીબીમાં વિતાવવું ગમે છે. દેવી લક્ષ્મીને આવા લોકો ક્યારેય પસંદ નથી.
11
12
Chanakya Niti: પરિણીત પુરુષો ઘણીવાર પોતાની પત્નીને બદલે બીજી કોઈ સ્ત્રી તરફ કેમ આકર્ષાય છે? આનો જવાબ ચાણક્ય નીતિમાં છુપાયેલો છે. આ લેખમાં, પાંચ મુખ્ય કારણો જાણો જેના કારણે પતિ પોતાની પત્નીથી દૂર થવા લાગે છે. નાની ઉંમરે લગ્ન, શારીરિક અંતર, ...
12
13
ભાગ્યશાળી એ નથી હોતો
જેને બધુ સારુ મળે છે પણ
એ હોય છે જેને જે મળે તેને
સારુ બનાવી લે છે..
શુભ મંગળવાર... સુપ્રભાત
13
14
આચાર્ય ચાણક્ય માત્ર રાજકીય નિષ્ણાત જ નહીં પણ જીવનને સમજનારા મહાન વિચારક પણ હતા. તેમના દ્વારા કહેવામાં આવેલા આ 6 સૂત્રો તમને દુઃખના સમયમાં શક્તિ આપશે...
14
15
સંબંધોની દુનિયામાં એક સંબંધ
લીમડાના પાન જેવો પણ રાખો
જે સીખ ભલે કડવી આપે પણ
તકલીફમાં મલમ જ બને છે
શુભ રવિવાર
15
16
Gujarati Suvichar - શનિવારના સુવિચાર
16
17
Chanakya Niti: ચાણક્ય નીતિ પ્રાચીન ભારતના મહાન વિચારક અને દાર્શનિક ચાણક્યની શિક્ષાઓનો અનમોલ ખજાનો છે. આ નીતિ ન ફક્ત જીવનને યોગ્ય દિશા બતાવે છે
17
18
દર વર્ષે 1 જુલાઈના રોજ, આપણે National Doctors Day ઉજવીએ છીએ. આ દિવસ આપણા દેશના બધા ડૉક્ટરોને સમર્પિત છે જેઓ આપણા સ્વાસ્થ્યની સંભાળ રાખવા માટે દિવસ-રાત કામ કરે છે. આ ખાસ પ્રસંગે, ચાલો તમને કેટલાક ખાસ સંદેશાઓ અને કોટ્સ
18
19
શ્રી કૃષ્ણ નીતિની 5 વાતો જે તમારા વિચાર બદલી નાખશે
શ્રી કૃષ્ણએ શ્રીમદ્ ભાગવત ગીતામાં ઘણી એવી વાતો કહી છે જે આજના સમયમાં પણ 100% લાગુ પડે છે.
19