Vasant Panchami 4

0

વિદ્યાર્થીઓને તેમની પાઠય પુસ્તકમાં વસંત પંચમીના દિવસે મોરપંખ રાખવું જોઈએ

બુધવાર,ફેબ્રુઆરી 3, 2021
0
1
વસંત પંચમીનો તહેવાર માતા સરસ્વતીને સમર્પિત છે. વસંત પંચમી આ વર્ષે 29મી જાન્યુઆરીએ આવી રહી છે. સનાતન પરંપરામાં મા સરસ્વતીનું મહત્વનું સ્થાન છે. માતા સરસ્વતી જ્ઞાન, કળા અને સંગીતની દેવી છે. આવો જાણીએ તેમના જન્મને લઈને શાસ્ત્રોમાં શું કહેવામાં આવ્યું ...
1
2
માઘ મહીનાની શુક્લ પક્ષની પંચમી તિથિને વસંત પંચમીનો પર્વ ઉજવયા છે. વસંત પંચમી આશરે આખા ભારતમાં ઉજવાય છે. આ દિવસે વિદ્યાની દેવી મા સરસ્વતીની પૂજા કરાય છે. સાથે જ ઘણા પ્રકારના પકવાન બનાવીએ છે.
2
3
શાસ્ત્રોમાં વર્ણિત છે કે વસંત પંચમીના દિવસે જ શિબજીના માતા પાર્વતીને ધન અને સમ્પન્ંતાની અધિષ્ઠાત્રી દેવી હોવાના વરદાન આપ્યા હતા. તેમના આ વરદાનથી માતા પાર્વતીના સ્વરૂપ નીલા રંગના થઈ ગયું. અને એ ની લ સરસ્વતી ઓળખાવી.
3
4

વસંત પંચમી પર બનાવો કેસરિયા ભાત

સોમવાર,જાન્યુઆરી 27, 2020
સામગ્રી - 1 કપ ચોખા, 3 કપ પાણી, 1/2 ચમચી કેસર, 1/2 કપ ખાંડ, ચપટી મીઠું, 10 -12 બદામ, 10-12 કાજુ. 15-20 કિસમિસ, 2 ચમચી સૂકું કોપરું છીણેલુ, 1/2 ચમચી ઈલાયચી પાવડર, 2 ચમચા ઘી બનાવવાની રીત - ચોખા ને 1/2 કલાક પાણી માં પલાળી રાખો. કેસર માં 2 ચમચા પાણી ...
4
4
5
ભારતમાં ઉજવનાર દરેક તહેવારનો પોતાનું જુદો જ મહત્વ છે. વર્ષના શરૂઆતમાં મકરસંક્રાતિ પછી વસંતપંચમી એવો તહેવાર છે જેને લોકો હર્ષોલ્લાસથી મનાવે છે. આ તહેવારમાં બુદ્ધિ, વિદ્યા અને જ્ઞાનની દેવી સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. યુવા છોકરીઓ ચળકતાં પીળા કપડાં ...
5
6
વસંત પંચમી પર શા માટે કરાય છે સરસ્વતી પૂજન?વિધિ અને મંત્ર
6
7
આ વર્ષે 29 જાન્યુઆરી 2020ને સરસ્વતી પૂજનનો મહાપર્વ વસંત પંચમી છે. આ દિવસે માતા સરસ્વતીથી જ્ઞાન વિદ્યા બુદ્ધિ અને વાણી માટે ખાસ વરદાન માંગીએ છે. શ્વેત અને પીળા ફૂલથી પૂજ કરાય છે. આવો જાણીએ સરસ્વતીને પ્રસન્ન કરવા માટે શું કરીએ આ દિવસે...
7
8
Vasant panchmi2019 - 10 ફ્રેબ્રુઆરીને છે વસંત પંચમી, જાણો આ દિવસે સરસ્વતીની પૂજા શા માટે કરાય છે?
8
8
9

વસંત પંચમી પર નિબંધ - Vasant Panchmi Essay in Gujarati

રવિવાર,જાન્યુઆરી 19, 2020
આપણા દેશમાં વસંત પંચમીનો તહેવાર ખૂબ જ ધૂમધામથી ઉજવાય છે. વસંત પંચમીના દિવસે જ્ઞાનની અધિષ્ઠાત્રી દેવી સરસ્વતી દેવીનો જન્મ થયો હતો. તેથી આ દિવસે દેવી સરસ્વતીની પૂજા અર્ચના કરવામાં આવે છે. પુરાતન યુગમાં આ દિવસે સ્રાજા સામંતો સાથે હાથી પર બેસીની નગર ...
9
10
આ વર્ષે વસંત પંચમી 10 ફેબ્રુઆરીના રોજ આવી રહી છે. વસંત પંચમીના દિવએ મા સરસ્વતીનુ પૂજન કરી જ્ઞાન અને પ્રતિભાનુ વરદાન માંગવામાં આવે છે. આ દિવસે કલા અને જ્ઞાન સાથે જોડાયેલ બધા લોકો માટે વિશેષ હોય છે. વસંત પંચમી પર રાશિ મુજબ કેટલાક ઉપાય કરીને મા ...
10
11
વસંત પંચમી પર ભૂલીને પણ ન કરવી આ 5 ભૂલોં
11
12
પ્રાચીન સમયમાં વસંત પંચમીના દિવએ જ બાળકોના શિક્ષણની શરૂઆત કરવામાં આવતી હતી. આજે પણ આ પરંપરા છે. મા સરસ્વતી જ્ઞાન-વિજ્ઞાન, કલા, સંગીત અને શિલ્પની દેવી છે. આ દિવસે મા સરસ્વતીની આરાધના જરૂર કરો. સવારે સ્નાન કરી પીળા કે સફેદ વસ્ત્ર ધારણ કરો. મા ...
12
13
વસંત પંચમી : વિદ્યા, સંગીતમાં સફળતા માટે કરવુ આ અચૂક ઉપાય
13
14
પરીક્ષામાં સફળતા માટે આ સરસ્વતી મંત્ર
14
15
શું તમે જાણો છો વસંત પંચમીની આ 5 ખાસ વાતો
15
16
ફૂલોની સુગંધની વચ્ચે ઠંડી ઠંડી ફૂંકાતી હવા.. સરરર ઉડતી ઓઢણી .. અને ખુશીઓનું કોરસ ગાતા પત્તા. લો આવી ગઈ પ્રેમની ઋતુ વસંત
16
17
સામગ્રી - 2 કપ બાસમતી ચોખા, 1 કપ ખાંડ, 1/2 ટી સ્પૂન વાટેલી ઈલાયચી, 2-3 લવિંગ, કેસરના કેટલાક રેસા, 1 ચપટી ખાવાનો પીળો રંગ, 1 ટેબલ સ્પૂન ઘી, 50 ગ્રામ કતરેલા સુકામેવા(કાજુ-બાદામ-કિશમિશ), 1 ટેબલ સ્પૂન દૂધ. બનાવવાની રીત - સૌ પ્રથમ ચોખાને છુટ્ટો ભાત ...
17
18
વસંત પંચમી માઘ માસના શુક્લપક્ષની પંચમી તિથિને ઉજવાય છે. એવી માન્યતા છે કે માઘ શુક્લપક્ષ પંચમીના દિવસે જ્યાં કે દેવી માતા સરસ્વતીના પ્રાકટય થયું હતું. વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની ખાસ પૂજા કરાય છે. આ વખતે વસંત પંચમી 22 જાન્યુઆરીને ઉજવાઈ રહી છે.
18
19
સરસ્વતીની કૃપા મેળવવા વિદ્યાર્થીઓ અને બાળકો કરે આ ઉપાય વિદ્યાર્થીઓએ તેમની પાઠય પુસ્તકમાં વસંત પંચમીના દિવસે મોરપંખ રાખવું જોઈએ
19