0
વસંત પંચમી - ઘરમાં કેવી રીતે કરીએ સરળ સરસ્વતી પૂજન વિધિ
રવિવાર,જાન્યુઆરી 26, 2020
0
1
શુક્રવાર,જાન્યુઆરી 24, 2020
Vasant panchmi2019 - 10 ફ્રેબ્રુઆરીને છે વસંત પંચમી, જાણો આ દિવસે સરસ્વતીની પૂજા શા માટે કરાય છે?
1
2
રવિવાર,જાન્યુઆરી 19, 2020
આપણા દેશમાં વસંત પંચમીનો તહેવાર ખૂબ જ ધૂમધામથી ઉજવાય છે. વસંત પંચમીના દિવસે જ્ઞાનની અધિષ્ઠાત્રી દેવી સરસ્વતી દેવીનો જન્મ થયો હતો. તેથી આ દિવસે દેવી સરસ્વતીની પૂજા અર્ચના કરવામાં આવે છે. પુરાતન યુગમાં આ દિવસે સ્રાજા સામંતો સાથે હાથી પર બેસીની નગર ...
2
3
આ વર્ષે વસંત પંચમી 10 ફેબ્રુઆરીના રોજ આવી રહી છે. વસંત પંચમીના દિવએ મા સરસ્વતીનુ પૂજન કરી જ્ઞાન અને પ્રતિભાનુ વરદાન માંગવામાં આવે છે. આ દિવસે કલા અને જ્ઞાન સાથે જોડાયેલ બધા લોકો માટે વિશેષ હોય છે. વસંત પંચમી પર રાશિ મુજબ કેટલાક ઉપાય કરીને મા ...
3
4
શુક્રવાર,ફેબ્રુઆરી 8, 2019
વસંત પંચમી પર ભૂલીને પણ ન કરવી આ 5 ભૂલોં
4
5
ગુરુવાર,ફેબ્રુઆરી 7, 2019
પ્રાચીન સમયમાં વસંત પંચમીના દિવએ જ બાળકોના શિક્ષણની શરૂઆત કરવામાં આવતી હતી. આજે પણ આ પરંપરા છે. મા સરસ્વતી જ્ઞાન-વિજ્ઞાન, કલા, સંગીત અને શિલ્પની દેવી છે. આ દિવસે મા સરસ્વતીની આરાધના જરૂર કરો. સવારે સ્નાન કરી પીળા કે સફેદ વસ્ત્ર ધારણ કરો. મા ...
5
6
વસંત પંચમી : વિદ્યા, સંગીતમાં સફળતા માટે કરવુ આ અચૂક ઉપાય
6
7
પરીક્ષામાં સફળતા માટે આ સરસ્વતી મંત્ર
7
8
સોમવાર,જાન્યુઆરી 22, 2018
શું તમે જાણો છો વસંત પંચમીની આ 5 ખાસ વાતો
8
9
સોમવાર,જાન્યુઆરી 22, 2018
ફૂલોની સુગંધની વચ્ચે ઠંડી ઠંડી ફૂંકાતી હવા.. સરરર ઉડતી ઓઢણી .. અને ખુશીઓનું કોરસ ગાતા પત્તા. લો આવી ગઈ પ્રેમની ઋતુ વસંત
9
10
રવિવાર,જાન્યુઆરી 21, 2018
સામગ્રી - 2 કપ બાસમતી ચોખા, 1 કપ ખાંડ, 1/2 ટી સ્પૂન વાટેલી ઈલાયચી, 2-3 લવિંગ, કેસરના કેટલાક રેસા, 1 ચપટી ખાવાનો પીળો રંગ, 1 ટેબલ સ્પૂન ઘી, 50 ગ્રામ કતરેલા સુકામેવા(કાજુ-બાદામ-કિશમિશ), 1 ટેબલ સ્પૂન દૂધ.
બનાવવાની રીત - સૌ પ્રથમ ચોખાને છુટ્ટો ભાત ...
10
11
શુક્રવાર,જાન્યુઆરી 19, 2018
વસંત પંચમી માઘ માસના શુક્લપક્ષની પંચમી તિથિને ઉજવાય છે. એવી માન્યતા છે કે માઘ શુક્લપક્ષ પંચમીના દિવસે જ્યાં કે દેવી માતા સરસ્વતીના પ્રાકટય થયું હતું. વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની ખાસ પૂજા કરાય છે. આ વખતે વસંત પંચમી 22 જાન્યુઆરીને ઉજવાઈ રહી છે.
11
12
શુક્રવાર,જાન્યુઆરી 19, 2018
સરસ્વતીની કૃપા મેળવવા વિદ્યાર્થીઓ અને બાળકો કરે આ ઉપાય
વિદ્યાર્થીઓએ તેમની પાઠય પુસ્તકમાં વસંત પંચમીના દિવસે મોરપંખ રાખવું જોઈએ
12
13
14
મંગળવાર,જાન્યુઆરી 31, 2017
ભારતમાં વસંત પંચમીનો ઉત્સવ જ્ઞાનની દેવી 'માં સરસ્વતી'ના જન્મ દિવસના રૂપમાં ઉજવવામાં આવે છે. આ દ્રષ્ટિએ વસંતની ઋતુ બધા માટે ખૂબ મહત્વની છે. આ દિવસે મા સરસ્વતીને પ્રસન્ન કરવા માટે તેમના 12 નામોનું ઉચ્ચારણ કરવુ જોઈએ.
14
15
મંગળવાર,જાન્યુઆરી 31, 2017
ધર્મ ગ્રંથ મુજબ માઘ માસના શુક્લ પક્ષની પંચમીને વસંત પંચમીનો પર્વ ઉજવાય છે. આ દિવસ મુખ્ય રૂપથી જ્ઞાન અને સંગીતની દેવી માતા સરસ્વતીની પૂજા કરાય છે. આ સમયે આ પર્વ 1 ફેબ્રુઆરી બુધવારે છે.
15
16
સોમવાર,જાન્યુઆરી 30, 2017
વસંત પંચમીના દિવસે પીળા વસ્ત્ર ધારણ કરી પીળુ ચંદન, પીળા અક્ષત, પીળા ફૂલ, ધૂપ દીપ નૈવેધ, ગંગા જળ પાન, સોપરી, લવિંગ, ઈલાયચી, પીળા વસ્ત્ર, વાદ્ય યંત્ર, પુસ્તકો વગેરેથી સરસ્વતીની પ્રતિમાને ઊંચા આસન પર
16
17
સોમવાર,જાન્યુઆરી 30, 2017
વસંત પંચમીનો દિવસ વિદ્યાની અભિલાષા રાખતા માણસ માટે ખૂબ મહત્વપૂર્ણ હોય છે. સૌથી પહેલા માતા સરસ્વતીની પૂજા પછી જ વિદ્યારંભ કરે છે. આવું કરવાથી માતા પ્રસન્ન હોય છે અને બુદ્ધિમાન અને વિવેકશીલ
17
18
રવિવાર,જાન્યુઆરી 29, 2017
1. બુદ્ધિમાં વિકાસ માટે વસંત પંચમીના દિવસે કાલીમાતાના દર્શન કરી પેઠા કે કોઈ પણ ફળ અર્પિત કરો "ૐ એં
18
19
રવિવાર,જાન્યુઆરી 29, 2017
વસંત પંચમી એટલે ઋતુરાજ વસંતઋતુનું આગમન. મહા સુદ પાંચમના દિવસે આ વ્રત-ઉપાસનાનું આયોજન કરવામાં આવે છે. આજે ભગવાન વિષ્ણુની પૂજા તથા અન્ય દેવમંદિરોમાં ઇષ્ટદેવોની પૂજા અબીલ-ગુલાલ અને સુગંધી દ્રવ્યો વડે નીચે આપેલ શ્લોકમંત્ર બોલીને કરવામાં આવે છે:
19