About Hinduism 131

ગુરુવાર, 26 ફેબ્રુઆરી 2026
0

કોણ છે છે "રાધે માં"? જાણો બાબાઓની પણ માં નીકળનારી સાધ્વી રાધે માં વિશે

મંગળવાર,ઑગસ્ટ 4, 2015
0
1

27 જુલાઈએ દેવશયની એકાદશી

સોમવાર,જુલાઈ 27, 2015
27 જુલાઈને દેવશયની અગિયારસથી દેવ સૂઈ જશે. આની સાથે જ માંગલિક કાર્યો પ્ર રોક લગાઈ જશે. દેવની ઉંઘ પછી 22 નવંબરને દેવઉઠની અગિયાર્સ પર ખુલશે. 114 દિવસ સુધી ભગવાન શયાનાવસ્થામાં રહેશે. ચાતુર્માસમાં શ્રાવણ ભાદ્રપદ અશિવન અને કાર્તિક માસ આવે છે. આષાઢ માસના ...
1
2
કોઈનુ પણ નવુ મકાન તેમને માટે ખૂબ મહત્વ ધરાવે છે. આવામાં તે ત્યા પગ મુકતા પહેલા મંગલ કામના કરે છે. પોતાના પ્રવેશ પહેલા તે પૂજન કરે છે અને પોતાના સગા સંબંધીઓ વચ્ચે એ ખુશીઓને ઉજવે છે. એટલુ જ નહી જ્યારે વ્યક્તિ પોતાનુ નવુ કામ શરૂ કરે છે તો પણ તેને આશા ...
2
3
મદુરાથી લગભગ ૧૭ કિ.મી. દૂર મડવલ્લી બજાર આવેલું છે. મથુરાથી મડવલ્લી બસ તેમજ વાહનો જાય છે. મડવલ્લીથી બસ બદલીને શિવસમુદ્રમ્ જવાય છે. મડવલ્લીથી ૧ર કિ.મી.ને અંતરે શિવસમુદ્રમ્ આવેલું છે. મદુરાથી પણ એક બસ મડવલ્લી થઇને શિવસમુદ્રમ્ જવાય છે.શિવસમુદ્રમ ...
3
4
જો કોઈ માણસની કુંડળીમાં શનિ અશુભ કે નીચ સ્થાનમાં બેસા હોય અને અશુભ ફળ આપી રહ્યા હોય તો શનિની સેવા કરવું જરૂરી થઈ જાય છે. શનિદેવને પ્રસન્ન કરવાના ઘણા રાસ્તા શાસ્ત્રોમાં જણાવ્યા છે. શનિને ખુશ કરવાના કેટલાક ઉપાય તો એટલા સરળ છે જેને કરવું દરેક કોઈ માટે ...
4
4
5
શુક્રવાર દેવી શક્તિનો વાર છે. એવુ કહેવાય છે કે શુક્રવારના દિવસે દેવીઓનું પૂજન કરવાથી મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. એટલુ જ નહી એવુ કહેવાય છે કે દેવીઓનુ પૂજન કરવાથી અદ્દભૂત શક્તિ મળે છે. શુક્રવારે દેવી શક્તિ શ્રદ્ધાળુઓની મનોકામનાને પૂરી કરે છે. આ ...
5
6
હિંદુ પરિવારોમાં રોજ દેવી-દેવતાઓના પૂજન કરવાની પરંપરા છે . અને પૂજા પાઠ હિન્દ્ય ધર્મના અભિન્ન ભાગ પણ છે. અમારા ધર્મ ગ્રંથોમાં દેવતાઓને પૂજન સંબંધિત ખૂબ જરૂરી વાતો જણાવી છે. આ વાતો ખૂબ મહ્ત્વપૂર્ણ છે. આજે અમે તમને તમારા પૂજનથી સંકળાયેલી આ જરૂરી વાતો ...
6
7
ચરણામૃત બે શબ્દોથી મળીને બને છે. ચરણ અને અમૃત. જેનો સીધો અર્થ થયો - ભગવાનના ચરણોમાં અમૃત. પૌરાણિક માન્યતાઓમાં આના અનેક સંદર્ભ મળે છે. જેમા દેવતાઓના ચરણોથી જળધારાઓ પ્રકટ થઈ છે. આ ધારાઓ નદીઓના રૂપમાં ધરતી પર આવી અને તરસ છિપાવવા માટે તેનો ઉપયોગ કરવામાં ...
7
8
પુરૂષોત્તમ માસ ત્રણ વર્ષમાં એક વાર આવે છે. આથી પોતે ભગવાને એને એમના નામથી સંકળાયેલા હતા . આ માસ ધર્મ અને પુણ્ય કાર્ય કરવા માટે સર્વોત્તમ હોય છે કારણ કે આ માસમાં પૂજન પાઠ કરવાથી વધારે પુણ્ય મળે છે. આ માસમાં શ્રાદ્ધ , સ્નાન અને દાનથી કલ્યાણ થાય છે.
8
8
9
હિંદુ પંચાગ મુજબ નવા વર્ષની શરૂઆત શનિવારના દિવસે થઈ છે. તેથી આ વર્ષનો રાજા શનિ મહારાજ રહેશે. આવામા શનિની કૃપા જેમના પર રહેશે તેમને માટે આ વર્ષ સુખદ અને ઉન્નતિદાયક રહેશે. જો તમે પણ શનિની કૃપાનો લાભ મેળવવા માંગો છો તો અપનાવો આ 6 ઉપાય દરેક શનિવારે ...
9
10
લોકો ઘરોમાં દેવી-દેવતાઓ માટે એક જુદા સ્થાન હોય છે. ઘણા ઘરોમાં નાના મંદિર બન્યા હોય છે. નિયમિત રૂપથી ઘરના મંદિરમાં પૂજન કરવાથી ચમત્કારી રૂપથી શુભ ફળ મળે છે. વાતાવરણ પવિત્ર બન્યા રહે છે. જેથી
10
11
હિન્દુ ધર્મમાં માં ગાયત્રીને વેદમાતા કહેવામાં આવે છે. અર્થાત બધા વેદોની ઉત્તપત્તિ તેમનામાંથી જ થઈ છે. માતા ગાયત્રીને ભારતીય સંસ્કૃતિની જનની પણ કહેવામાં આવે છે. ધર્મ શાસ્ત્રો મુજબ જયેષ્ઠ માસના શુક્લ પક્ષની દસમી તિથિને માં ગાયત્રીનો અવતાર માનવામાં ...
11
12
મધ્યપ્રદેશની ધાર્મિક નગરી ઉજ્જૈનમાં આવતા વર્ષે થતા સિંહસ્થ મહાકુંભની તૈયારિઓ થઈ રહી છે. શ્રદ્ધાળુ સરળતાથી એની જાણકારી લઈ શકે એના માટે ક વેબસાઈટ તૈયાર કરેલ છે. આધિકારિક રીતે મળા જાણકારી મુજબ ઉજ્જૈનમાં આવતા વર્ષે 22 એપ્રિલથી 21 મેના વચ્ચે સિંહસ્થ ...
12
13
વ્યવસાયિક ક્ષેત્રોમાં દિવસે બેગુણી અને રાત્રે ચારગણી સફળતા મેળવવામાં દેવી લક્ષ્મીની પૂજા વિશેષ લાભકારી છે. જે લોકો શ્રીમંત બનવા માંગે છે તેઓ આ રીતે પૂજન કરે. પ્રદોષકાળના સમયે સ્નાન કરી ઘરની પશ્ચિમ દિશામાં એક ચૌકી પર લાલ કપડું પાથરીને તેના પર ...
13
14
યુનેસ્કો વિશ્વ સાંસ્કૃતિક વિરાસત સ્થળમાં સૂચીબદ્ધ નેપાળની રાજધાની કાઠમાંડૂમાં બાગમતી નદીના તટ પર સ્થિત પશુપતિનાથ મંદિર મંદિર સનાતનધર્મના આઠ સર્વાધિક પવિત્ર સ્થળોમાંથી એક છે. પૌરાણિક કાળમાં કાઠમાંડૂનુ નામ કાંતિપુર હતુ. માન્યતામુજબ મંદિરનુ માળખુ ...
14
15
દીવો જ્યારે હોલવાવાનો હોય છે ત્યારે તે જોરથી સળગે છે, પ્રાણી જ્યારે મરવાનું હોય છે ત્યારે એક વાર ખૂબ જોરથી શ્વાસ લે છે, કીડી મરવાની હોય ત્યારે તેને પાંખો ફૂટે છે, એ જ રીતે પા૫ ૫ણ તેના અંત સમયે વિકરાળ રૂ૫ ધારણ કરે છે. યુગ૫રિવર્તનના સંધિ કાળમાં ...
15
16

ગણેશજી ની આરતી

બુધવાર,એપ્રિલ 15, 2015
ગણેશજી ની આરતી જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા, માતા તારી પાર્વતી પિતા મહાદેવા.... જય ગણેશ
16
17

ભક્તિ એટલે શુ ?

ગુરુવાર,એપ્રિલ 9, 2015
જ્યારે ભક્તિ અન્નમાં ઘુસે તો પ્રસાદ બને છે જ્યારે ભૂખમાં પ્રવેશે તો તેને ઉપવાસ કહે છે જ્યારે એ પાણીમાં ઘુસે તો તેને પંચામૃત કહે છે જ્યારે તે પ્રવાસમાં નીકળે તો તેને તીર્થયાત્રા કહે છે
17
18
ઘરની પવિત્રતા માટે હનુમાન જયંતી પર અને પછી નિયમિત રૂપે રોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો અને દર મંગળવાર-શનિવારના રોજ હનુમાન મંદિર જાવ અને સુંદરકાંડનો પાઠ કરો. ચારે બાજુની નકારાત્મક ઉર્જાનો પ્રભાવ ખતમ કરવા માટે તમારા ઘરમાં નિયમિત રૂપે ગૌ મૂત્રનો ...
18
19
હિન્દુ પંચાગ મુજબ આ વર્ષના રાજા શનિ મહારાજ છે. શનિની કૃપા જેના પર રહેશે તેના માટે આ વર્ષ ખૂબ લાભદાયક અ ને ઉન્નતિ પ્રદાન કરતા વાળા રહેશે. આથી શનિ મહારાજને પ્રસન્ન રાખવા જોઈએ.
19