About Hinduism 133

ગુરુવાર, 5 માર્ચ 2026
0

શુ આપ જાણો છો ગોરા ગોરા ગોપાલ ભૂરા(બ્લ્યુ) રંગના કેમ ?

શુક્રવાર,ડિસેમ્બર 12, 2014
0
1
જ્યોતિષશાસ્ત્રમાં કેટલાક એવા ગ્રહ યોગ બતાવાયા છે જેને કુંડળીમાં હોવાનો મતલબ છે તમારા પર ઈશ્વરની કૃપા કાયમ રહેશે. આવી વ્યક્તિની અંદર ધર્મ કર્મના પ્રત્યે ઊંડી આસ્થા હોય છે. તેઓ જે પણ કોઈ કામ કરે છે તેમા તેમને ઈશ્વરની પ્રેરણા અને મદદ મળે છે. એ જ ...
1
2
જેવી રીતે દેવોમાં વિષ્ણુ, ગ્રહોમાં સૂર્ય, નદીઓમાં ગંગા, મુનિઓમાં કશ્યપ, દેવીઓમાં ગૌરી શ્રેષ્ઠ છે તેવી રીતે (માળાઓમાં) રુદ્રાક્ષ શ્રેષ્ઠ હોવાનું શાસ્ત્રોમાં કહેવાયું છે. ભગવાન શિવજીની આરાધનામાં રુદ્રાક્ષનું વિશેષ મહત્વ છે.
2
3
જે ઘરમાં તુલસીનો દરરોજ પૂજન થાય છે તે ઘરમાં ધન-સંપદા ,વૈભવ , સુખ-સમૃદ્ધિ સ્થાયી રૂપથી નિવાસ કરે છે. ભગવાન શ્રી હરિ વિષ્ણુની તુલસી દલથી પૂજા કરીને વ્રત ,યજ્ઞ ,જાપ ,ધૂપ હવન કરવાથી પુણ્ય ફળ મળે છે. મંગળ , શુક્ર ,રવિ ,અમાવસ્યા ,પૂર્ણિમા ,દ્વ્રાદશી ,રાતે ...
3
4
શાસ્ત્રોમાં જણાવ્યુ છે કે ધન , સારુ સ્વાસ્થય અને ખુશહાલીની ઈચ્છા રાખતા લોકોએ દિવસના સમયે કરેલા આ કાર્ય રાતના સમયે ન કરવા જોઈએ. રાતના સમયે કરતાં કાર્ય દિવસમાં ન કરવા જોઈએ. રાતના કાર્યમાં સૌથી મુખ્ય છે શયન,શાસ્ત્ર કહે છે
4
4
5
મંદિર, દેરાસરો કે હવેલી જેવા ધાર્મિક સ્‍થાનોમાં દરરોજ સેંકડો શ્રધ્‍ધાળુઓ ગોલખ કે દાનપેટીમાં યથાશક્‍તિ રૂપિયા નાખે છે પરંતુ મંદિરોની વાસ્‍તવિક આવક જાણવા માટે ચેરિટી કમિશનર કચેરી દ્વારા કોઈ સઘન વ્‍યવસ્‍થા ઊભી ન કરાતા દાનપેટીમાં નંખાતા રૂપિયા કેટલાક ...
5
6
શાસ્ત્રોમાં ગાયને લક્ષ્મી સ્વરૂપ માનવામાં આવી છે. એવુ કહેવાય છે કે જ્યા ગાયનો વાસ છે ત્યા લક્ષ્મીની કૃપા કાયમ રહે છે. શાસ્ત્રોમાં એવુ પણ કહેવામાં આવ્યુ છે કે ગાયના કેટલાક શુભ સંકેત હોય છે જેના વિશે જાણીને તમે એ જાણી શકો છો કે તમને લાભ થવાનો છે અને ...
6
7
ભગવાન રામે માતા શબરીના નિવેદનપર તેનાં ભક્તિનો જ્ઞાન આપતા કહ્યું કે "મંત્ર જપ મમ દૃઢ વિશ્વાસા ! પંચમ ભજન સો વેદ પ્રકાશા ! એટલે મંત્ર જાપ કરવું પણ મારી પાંચવી પ્રકારની ભક્તિ છે ,એવું વેદમાં પણ કહ્યું છે. તાત્પર્ય છે કે કોઈ પણ પ્રાણી કલ્યાણ કારક ...
7
8
ઘરની પવિત્રતા માટે નિયમિત રૂપે રોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો અને દર મંગળવાર-શનિવારે હનુમાનજીના મંદિરે જઈને સુંદરકાંડનો પાઠ કરો. ચારે બાજુની નકારાત્મક ઉર્જાનો પ્રભાવ નષ્ટ કરવા માટે તમારા ઘરમાં નિયમિત રૂપે ગૌ મૂત્ર છાંટો. ગૌ મૂત્રને પવિત્ર પદાર્શ ...
8
8
9
એસ.જી.વી.પી.ગુરુકુળ, છારોડી ખાતે વિશ્વશાંતિ અને ભગવદ્ પ્રસન્નાર્થે આમળાના વનમાં શાસ્ત્રોનું અનુષ્ઠાન શરૂ થયું છે અને સંહિતાના પાઠ પણ થઇ રહ્યાં છે. ૧૫ નવેમ્બર સુધી આ અનુષ્ઠાન ચાલશે. ઉલ્લેખનીય છે કે ઇષ્ટ સિદ્ધિઓ માટે જુદા-જુદા વૃક્ષ નીચે બેસીને ...
9
10
આજકાલ દરેક ઘરમાં દાંત સાફ કરવા માટે ટૂથબ્રશનો ઉપયોગ કરે છે જ્યારે દાતુનના એટલા ફાયદા છે જેને જાણીને તમે ટૂથબ્રશની જ્ગ્યાએ દાતુનનો ઉપયોગ કરવા લાગશો. દાતુન સેહત અને બૌદ્ધિક ક્ષમતા માટે સારું છે અને ધર્મ અને અધ્યાત્મની નજરેથી પણ શ્રેષ્ઠ છે. આ જ કારણે ...
10
11
સંવત ૧ર૧રમાં બોડાણાની ભકિતથી પ્રસન્ન થઈ ભગવાન શ્રીકૃષ્ણ દ્ધારિકાથી ડાકોર આવ્યા હતા. કારતક સુદ પૂર્ણિમાનો તે અવસર હતો. તે દિવસે તારીખ ર૭/૧૦/૧૧પપનો દિવસ હતો. સંયોગ એવો છે કે એ દિવસે ગુરૃવાર હતો અને આ વખતે કારતકની પૂનમ પણ ગુરૃવારના રોજ આવે છે. આ ...
11
12

આજનુ પંચાગ

શનિવાર,નવેમ્બર 1, 2014
\ તા. ૧-૧૧-૨૦૧૪, શનિવાર કારતક સુદ નોમ - અક્ષય, કુષ્માંડ નોમ પંચક બપોરના ૧૨ ક. ૦૭ મિ.થી શરૃ દિવસના ચોઘડિયા : કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ. રાત્રિના ચોઘડિયા : લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ.
12
13
માં ધન લક્ષ્મીની પૂજા અર્ચના કરવા માટે સાચા મનથી તેમનું સ્મરણ કરો. સવાર-સાંજના સમયે મહાલક્ષ્મી માં ના ચિત્ર અથબા સ્વરૂપ પર કુમકુમ અક્ષત ,ગંધ, ફૂળ, અર્પિત કરો અમે ધૂપબતી પ્રગટાવો. લક્ષ્મીની ઉપાસના કરવાથી પૂર્વ શુક્રવારના દિવસે સાદા- સાફ અને સફેદ ...
13
14
સુરત શહેરમાં વસતા બિહાર અને ઝારખંડના લોકો દ્વારા બુધવારથી સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે તાપી નદીના કિનારે છઠપૂજાનો આરંભ થશે. દેશના પૂર્વોત્તર રાજયોમાં થતી આ છઠપૂજા સુરતમાં પણ ઉત્સવ તરીકે ઉજવાય છે અને તાપી નદીના ઓવારાઓ ઉપર હજારો લોકો ભક્તિભાવ સાથે ઉમટી ...
14
15
યજ્ઞમાં હોમવામાં આવતી સામગ્રી તથા ઘી તે વસ્‍તુનો વેડફાટ નહી, પરંતુ વાયુ શુધ્‍ધ કરવા માટેનું દાન છે. યજ્ઞમાં હોમવામાં આવતું ઘી તથા સામગ્રી, અણુ, પરમાણું સ્‍વરૂપમાં ફેરવાય છે. અને હજારો ઘન મીટર વાયુ શુધ્‍ધ કરે છે. આ વાત ઋષિમુનીઓ જ નહી પરંતુ અત્‍યારનું ...
15
16
આજે આશ્વિન કૃષ્ણ નવમી તિથિ છે. શાસ્ત્રોમાં જણાવ્યું છે કે દેવશિપલ્પી વિશ્વકર્માનો જન્મ આ જ તિથિએ થયું હતું .આથી દરેક વર્ષે આશિવન કૃષ્ણ નવમી તિથિને વિશ્વકર્મા જયંતીના અવસર પર ભક્તો વિશ્વકર્મા પૂજા કરે છે. દેવશિલ્પી વિશ્વકર્મા જ દેવતાઓ માટે ...
16
17
શિરડીના સાઈ બાબાને ઈશ્વર માનવામાં આવે કે નહી. તેના પર શાસ્ત્રાર્થ માટે છત્તીસગઢના કવર્ધામાં ધર્મ સંસદ ચાલી રહી છે. ધર્મ સંસદ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ બોલાવી છે. શંકરાચાર્યએ સાઈને ઈશ્વર માનવાની ના પાડી દીધી હતી. તેમનુ કહેવુ છે કે સાઈ ...
17
18
ચંદ્રમાંને સોમરૂપી પિતૃ બધા પ્રકારની ઔષધિયોનો સ્વામી અને જીવ જગતના મનનો અધિકારી કહેવામાં આવ્યો છે. પ્રાણીઓના જીવનમાં રોગ આરોગ્ય, હાનિ-લાભ, જીવન મરણના પ્રકાર, યશ-અપયશ ની સીધો સંબંધ જાતકોની જન્મકુંડળીઓમાં ચદ્રમાંની સ્થિતિથી છે. શરૂઆતમાં બધી તિથિયોના ...
18
19
મધ્યપ્રદેશની સીમા સાથે અડેલ ગુજરાતનુ એક ગામ. એક વ્યક્તિ સંગીતની ધૂન પર નાચી રહ્યુ છે. આ વ્યક્તિએ પુરૂષના કપડા તો પહેર્યા છે પણ ઉપરથી સાડી પણ લપેટી રાખી છે. તેને તાંત્રિક કહો કે બાબા કે પછી બીજુ કંઈ. આ વિચિત્ર રીતે બાળકોની બીમારીઓ દૂર કરવાનો દાવો ...
19