0
હરિયાળી અમાવસ્યા ક્યારે છે, જાણો પૂજા સાથે સ્નાન અને દાનનો શુભ મુહૂર્ત અને મહત્વ
બુધવાર,જુલાઈ 23, 2025
0
1
રાજા તારી સોડસો રોણી, પોણી ભરવા ગયતેલી રે, પોણી બોણી નો મળ્યુ ને પશુ પંખી તરસે મરતેલ રે'' દિવાસો આવતા જ આદિવાસી વિસ્તારોમા ભગવાન શ્રીકૃષ્ણને સંબોધતુ આ ફટાણુ ગુંજવા લાગે છે. દિવાસાના આગલા દિવસથી જ ઉજવણી ચાલુ થઇ જાય છે
1
2
હે ખમ્મા ખમ્મા હો દશા માત માંડી હુ તો પ્રેમે ઉતારૂ તારી આરતી રે
હા શક્તિ સ્વરૂપે તારો વાસ માંડી હું તો પ્રેમે ઉતારૂ તારી આરતી રે
ખમ્મા ખમ્મા હો દશા માત માંડી હું તો પ્રેમે ઉતારૂ તારી આરતી રે
2
3
આ વર્ષે 23 જુલાઈના રોજ શ્રાવણ શિવરાત્રી ઉજવવામાં આવી રહી છે. આ દિવસે ભક્તો ઉપવાસ રાખે છે અને વિધિ-વિધાન મુજબ ભગવાન શિવની પૂજા કરે છે. આ દિવસે શિવલિંગ પર જળ ચઢાવવાનું પણ વિશેષ મહત્વ માનવામાં આવે છે. આ સાથે, તે કાવડ યાત્રાનો અંતિમ દિવસ પણ છે.
3
4
Closed Eyes During Aarti: આરતી વખતે આંખો બંધ કરવી એક સામાન્ય પરંપરા છે. પણ શુ આ ભક્તિની અનુભૂતિને સીમિત કરે છે ? આ સવાલ શ્રદ્ધા, દર્શન અને આધ્યાત્મિક અનુભવના સંતુલનને લઈને ઉઠે છે. આવો જાણીએ શુ ખુલ્લી આંખોથી ભગવાનના દર્શન આરતીને વધુ સાર્થક બનાવે છે ?
4
5
હિન્દુ ધર્મમાં પ્રદોષ વ્રત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ વ્રત ભગવાન શિવને સમર્પિત છે અને દર મહિનાની ત્રયોદશી તિથિ પર મનાવવામાં આવે છે. જ્યારે આ ખાસ વ્રત મંગળવારે આવે છે, ત્યારે તેને ભૌમ પ્રદોષ વ્રત તરીકે ઓળખવામાં આવે છે
5
6
આ વ્રત કન્યાઓ વૈવિશાળ થયા પછીના શ્રાવણ માસના ચારેય મંગળવાર કરે છે. આ વ્રત પાંચ વર્ષ સુધી કરવામાં આવે છે. અને પછી ઉજવવામાં આવે છે. દર મંગળવારે સવારે વહેલા ઊઠી, સ્નાન કરી, વાર્તા સાંભળવી અથવા કહેવી. તે દિવસે ઉપવાસ કરવો અથવા એકટાણુ કરવું. આ વ્રત ...
6
7
ભૌમ પ્રદોષ વ્રતનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે. આ દિવસે કાળા તલના કેટલાક એવા ઉપાયો છે, જેનાથી વ્યક્તિ સુખ, શાંતિ અને સમૃદ્ધિ મેળવી શકે છે.
7
8
નાગ પંચમીના દિવસે નાગ દેવતાની પૂજા કરવામાં આવે છે. દર વર્ષે શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની પાંચમી તિથિએ નાગ પંચમીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે કેટલાક ઉપાયો એવા છે જે રાશિ પ્રમાણે કરવામાં આવે તો શુભ ફળ આપે છે.
8
9
ઘરમાં ક્યારેય તમને જો કાળો દોરો અને લીંબુ મળે છે તો તેને એ કંઈ વાતનો સંકેત માનવામાં આવે છે એના વિશે આજે અમે તમને માહિતી આપી રહ્યા છીએ.
9
10
Shravan Ma Shu Karvu Joiye : શ્રાવણ મહિનો ભોલેનાથની પૂજાનો મહિનો છે. આ પવિત્ર મહિનામાં, તમારી દિનચર્યા શુદ્ધ અને સાત્વિક હોવી જોઈએ. અહીં જાણો શ્રાવણમાં શું કરવું જોઈએ અને શ્રાવણ મહિનાના નિયમો શું છે. શ્રાવણમાં શું ન કરવું જોઈએ તે પણ નોંધ લો.
10
11
Kamika Ekadashi 2023: કામિકા એકાદશી વ્રત. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાની વિધિ છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર એકાદશીનું વ્રત કરવાથી જીવનની તમામ પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે જે લોકો એકાદશીનું વ્રત કરે છે અને પૂજા કરે છે તેમના પર વિષ્ણુજી અને મા ...
11
12
અષાઢ માસ ના કૃષ્ણ પક્ષ ની એકાદશી નું નામ કામિકા એકાદશી છે. આ એકાદશી ની કથા સાંભળવા માત્રથી વાજપેય યજ્ઞ નું ફળ મળે છે. કામિકા એકાદશી વ્રતમાં શંખ, ચક્ર, ગદાધારી વિષ્ણુ ભગવાનની પૂજા થાય છે. જે મનુષ્ય આ અગિયારસના દિવસે વ્રત કરીને ભક્તિપૂર્વક તુલસી દળ ...
12
13
હિન્દુ ધર્મમાં એકાદશી વ્રતનું વિશેષ મહત્વ છે, અને શ્રાવણ મહિનામાં આવતી કામિકા એકાદશીનું મહત્વ વધુ વધી જાય છે. શ્રાવણની આ પહેલી એકાદશીનું વ્રત રાખવાથી વ્યક્તિને ખૂબ જ પુણ્ય ફળ મળે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અને વ્રત કથાનું પાઠ પણ ફળદાયી માનવામાં ...
13
14
દશામા ભાવ તણાં ભોજન જમો
દશામા મૈયા રે, ભાવ તણાં ભોજન જમો રે,
પંબર ધીના, બરફી તણા કંચનપાત્ર ભયાઁ રે. ભોજન...
14
15
દશામા ભાવ તણાં ભોજન જમો
દશામા મૈયા રે, ભાવ તણાં ભોજન જમો રે,
પંબર ધીના, બરફી તણા કંચનપાત્ર ભયાઁ રે. ભોજન...
15
16
Dashama Vrat Wishes in Gujarati : દશામાં એ મોમાઈ માનું પ્રતીક છે. એવુ કહેવાય છે કે, જો મનુષ્યની કોઈ ખરાબ દશા ચાલતી હોય તો તે દશામાં નુ વ્રત કરવાથી સુધરે છે. દશામાતાની કૃપાથી વ્યક્તિના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે.
16
17
Chanakya Niti: આપણી ચાણક્ય નીતિમાં કેટલાક એવા લોકોનો ઉલ્લેખ છે જેમને પોતાનું આખું જીવન ગરીબીમાં વિતાવવું ગમે છે. દેવી લક્ષ્મીને આવા લોકો ક્યારેય પસંદ નથી.
17
18
દશામાંનુ વ્રત અષાઢ વદ અમાસથી શરૂ થાય છે . પ્રાત :કાળે સ્નાન કરી , ધૂપ-દીવો કરી , શ્રદ્ધાપૂર્વક દશામાની કથા સાંભળવી.
18
19
રતનપુર નામનું એક ગામ હતું. તે ગામમાં એક સુખી પરિવાર રહેતો હતો. તે પરિવારમાં પતિ-પત્ની અને ત્રણ બાળકો હતા. આ ભાઈની એક નાની કરિયાણાની દુકાન હતી. તે આ દુકાનથી આખા પરિવારનું ગુજરાન ચલાવતો હતો.
સમય જતાં આ ભાઈ શારીરિક રીતે થોડો નબળો પડવા લાગ્યો. તેથી ...
19