About Hinduism 22

0

Vikat Sankashti Chaturthi 2025 - સંકષ્ટી ચતુર્થીની શુભેચ્છા

બુધવાર,એપ્રિલ 16, 2025
0
1
Sankashti Chaturthi Vrat 2025: દર મહિનાના કૃષ્ણ પક્ષમાં સંકષ્ટી ચતુર્થી વ્રત રાખવામાં આવે છે. આ દિવસે ભગવાન ગણેશની પૂજા ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. આ ઉપરાંત, આ દિવસે આ ખાસ ઉપાયો કરવાથી બધી સમસ્યાઓનો ઉકેલ પણ મળે છે.
1
2
Akshaya Tritiya 2025 Date: અક્ષય તૃતીયાને અબૂજ મુહૂર્તમાંથી એક માનવામાં આવે છે. આ દિવસે સોના-ચાંદીની ખરીદી સાથે મા લક્ષ્મી અને કુબેરજીની પૂજા કરવાનુ વિધાન છે.
2
3
Chaitra Amavasya kyare che : ચૈત્ર અમાવસ્યા એ હિન્દુ ધર્મનો એક મહત્વપૂર્ણ દિવસ છે, જે ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષની છેલ્લી તિથિએ ઉજવવામાં આવે છે. આ દિવસ પૂર્વજોને સમર્પિત છે અને આ દિવસે તેમના આત્માની શાંતિ માટે તર્પણ અને પિંડદાન કરવામાં આવે છે.
3
4
Hanuman Janmotsav 2025 Upay : હનુમાન જયંતિ પર લાલ રંગના કપડા પહેરવાથી અને દાન કરવાથી મંગલ દોષ શાંત થાય છે અને સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે. હનુમાન જયંતિ પર હનુમાનજીની પૂજાથી મનોકામનાઓ પૂરી થશે.
4
4
5
Pradosh Vrat: પ્રદોષ વ્રત ભગવાન શિવની પૂજા માટે સમર્પિત છે. તેથી આ દિવસે બેલપત્રના વૃક્ષની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. તો આવો જાણીએ પ્રદોષ વ્રતના દિવસે બેલપત્રના ઝાડની પૂજા કેવી રીતે કરવી
5
6
ચૈત્ર મહિનાના શુક્લ પક્ષ ત્રયોદશી તિથિએ પડતું ગુરુ પ્રદોષ વ્રત આ વર્ષે ગુરુવાર, એપ્રિલ 2025 ના રોજ આવી રહ્યું છે અને તે પણ ખૂબ જ શુભ યોગ સાથે. તો આજના સમાચારમાં અમે તમને જણાવીશું કે આ વખતે પ્રદોષ વ્રત ક્યારે છે, 9 એપ્રિલ કે 10 એપ્રિલે. ચાલો જાણીએ ...
6
7
Kamada Ekadashi 2025: કામદા એકાદશીનુ વ્રત 8 એપ્રિલ 2025 ના રોજ કરવામા આવશે. આ દિવસે કયા ઉપાયો કરવાથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે આવો જાણીએ.
7
8
Akshaya Tritiya 2024: હિન્દુ ધર્મમાં અખાત્રીજનુ વિશેષ મહત્વ છે. આ દિવસે સોનુ ખરીદવુ પણ શુભ માનવામાં આવે છે. પણ જો તમે સોનુ નથી ખરીદી શકતા તો આ વસ્તુઓની ખરીદી પણ કરી શકો છો
8
8
9
Vinayak Chaturthi 2025: મંગળવારે વિનાયક ચતુર્થીનું વ્રત કરવામાં આવશે. આ દિવસે આ ખાસ ઉપાયો કરવાથી વ્યક્તિને શુભ ફળ મળે છે.
9
10
Durga Saptashati Path Vidhi And Benefits: દુર્ગા સપ્તશતીનો પાઠ કરવાથી સાધને ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. જે આ સંપૂર્ણ પાઠનુ વિધિપૂર્વક પાલન કરે છે તેની બધી મનોકામના પૂરી થાય છે. અહી જુઓ સપ્તશતી પાઠ કરવાના ફાયદા.
10
11

રાંદલ માતાજી પ્રાગટ્ય

રવિવાર,માર્ચ 30, 2025
રાંદલમાં ભગવાન વિશ્વકર્માના પુત્રી. સૂર્યનારાયણની પત્ની છે. રાંદલ માતાને છાયા તરીકે પણ વર્ણવવામાં આવે છે. યમ તથા યમુનાના માતા છે. શની અને તાપી તે રાંદલ માતાની છાયાના સંતાનો છે.
11
12
ચૈત્ર નવરાત્રીના તહેવારનું હિન્દુ ધર્મમાં ખૂબ જ વિશેષ મહત્વ છે. આ સમય દરમિયાન, દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. એવું કહેવાય છે કે આ વ્રત કરનારા ભક્તોને માતા રાણીનો આશીર્વાદ હંમેશા માટે પ્રાપ્ત થાય છે, તો ચાલો જાણીએ કે 2025 માં ચૈત્ર ...
12
13
Shani Amavasya 2025: આજે 29 માર્ચ શનિવારનો દિવસ ખૂબ જ ખાસ છે. એ એટલા માટે કારણ કે આજે શનિ રાશિ પરિવર્તન તો કરી રહ્યા છે સાથી જ આજે 29 માર્ચે શનિ અમાવસ્યા પણ છે. આવામા જો તમે શનિની સાઢે સાતી કે ઢૈય્યા ચાલી રહી છે તો આજે શનિ અમાવસ્યાનો દિવસ તમારે માટે ...
13
14
ધનની જરૂર દરેક વ્યક્તિને પડે છે. ઈશ્વર એટલુ ન આપે કે તેને સાચવવામાં ઉંઘ ન આવે પણ એટલુ જરૂર દરેકને આપે કે જેની કમીથી ક્યારેય ભૂખ્યા સૂવાનો વારો ન આવે અને જીવનરૂપી ગાડી નિયમિત ચાલતી રહે. આજે અમે તમને બતાવી રહ્યા છે કેટલાક એવા ઉપાયો જેને કરવાથી તમારા ...
14
15
હિંદુ કેલેન્ડર મુજબ, હિંદુ નવું વર્ષ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદાથી શરૂ થાય છે. હિન્દુ ધર્મમાં આ દિવસનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન બ્રહ્માએ સૃષ્ટિની રચના કરી હતી. આ ઉપરાંત મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામનો રાજ્યાભિષેક ...
15
16
પૌરાણિક કથાઓ અનુસાર, એક ગામમાં એક વિધવા બ્રાહ્મણ રહેતી હતી, જે ભીખ માંગીને પોતાનું ભરણપોષણ કરતી હતી. એક દિવસ જ્યારે તે ભીખ માંગીને પરત આવી રહી હતી, ત્યારે તેણે બે બાળકોને જોયા, જેમને તે તેના ઘરે લઈ આવી હતી
16
17
Budhwar Na Upay: બુધ ગ્રહ આપણા જીવનમાં ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેનો પ્રભાવ સંતુલિત કરવા માટે ગણપતિજીની પૂજા કરો. લીલા રંગનો ઉપયોગ કરો અને બુધવારે વિશેષ ઉપાય કરો. આ નાના-નાના ઉપાય જીવનમાં ચમત્કારી પરિવર્તન લાવી શકે છે.
17
18
Papmochani Ekadashi 2025:મંગળવારે પાપમોચની એકાદશીનું વ્રત કરવામાં આવશે. એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિને ભગવાન વિષ્ણુના વિશેષ આશીર્વાદ મળે છે. તો અહીં જાણો પાપામોચની એકાદશી પૂજાના શુભ સમય અને નિયમો વિશે.
18
19
Fagun Amavasya 2025: જો તમારી કુંડળીમાં પિતૃ દોષ છે કે તમે પૂર્વજોને પ્રસન્ન કરવા માંગો છો તો આવનારા ફાગણ અમાસના દિવસે જરૂર કરો આ કામ. આવુ કરવાથી પિતરોના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
19