About Hinduism 38

0

પાપમોચિની એકાદશી વ્રત કથા

ગુરુવાર,એપ્રિલ 4, 2024
0
1
Guruwar Na vastu Upay : ગુરુવાર ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ દિવસે ભક્તો ભગવાન વિષ્ણુની વિધિ-વિધાનથી પૂજા કરે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી આર્થિક તંગી દૂર થાય છે. તેમજ પૈસા, દેવું, રીલેશન અને સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓ દૂર થાય છે. ...
1
2
Ram Navami 2024: હિંદુ શાસ્ત્રો મુજબ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનો જન્મ ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તિથિએ થયો હતો. તેથી, આ દિવસે ભગવાન રામના અવતરણનાં ઉપલક્ષમાં રામ નવમીનો તહેવાર ઉજવવામાં આવે છે. માન્યતા અનુસાર આ દિવસે કોઈ વિશેષ કાર્ય કરવાથી ...
2
3
શનિની અશુભ અસરને કારણે જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર શનિવારનો દિવસ શનિદેવ અને હનુમાનજીને સમર્પિત હોય છે. શનિવારે હનુમાનજીની પૂજા કરવાથી વિશેષ ફળ મળે છે અને શનિ દોષોમાંથી મુક્તિ મળે છે. હનુમાનજીની કૃપાથી શનિદેવની ...
3
4
લગ્નને હમેશાથી જ ન્યુ ચેપ્ટર ઑફ લાઈફ કહેવાય છે. આવુ તેથી કારણ કે તે પછી કપલના જીવનના તે અનુભવ લેવા જઈ રહ્યા હોય છે જે તેણે પહેલા નથી કર્યાૢ છોકરીઓ માટે આ એક્સપીરિયંસ વધારે ચેલેંજિંગ હોય છે. તેથી હિંદુ ધર્મના મુજબ નવવધુ માટે કેટલાક નિયમ જણાવ્યા છે ...
4
4
5
Sankashti Chaturthi Vrat: સંકષ્ટી ચતુર્થીના વ્રત કરવાથી ભગવાન ગણેશની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.
5
6
Papmochani Ekadashi 2024: પાપમોચિની અગિયરસનુ વ્રત કરવાથી બધા પાપોથી છુટકારો મળે છે. આ દિવસે ઉપવાસ કરી ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. તો આવો જાણીએ પાપમોચિની એકાદશીનુ વ્રત ક્યારે રાખવામા આવશે.
6
7
Bajrang Bali Hanuman - હનુમાનજીના ભક્તો માટે મંગળવારનો દિવસ વિશેષ માનવામાં આવે છે. એવુ કહેવાય છે કે મહાબલી બજરંગબલીની પૂજા કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. આ દિવસે જો તમે કેટલાક ઉપાય કરી લેશો તો તમારા જીવનની બધી પરેશાનીઓ દૂર કરી શકો છો.
7
8
Pradosh Vrat 2024 Remedies: 22 માર્ચે પ્રદોષ વ્રત ઊજવાશે. આ દિવસે ભગવાન શિવની પૂજા કરવાની પરંપરા છે. આ ઉપરાંત પ્રદોષ વ્રતના દિવસે આ ખાસ ઉપાય કરવાથી જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓનું સમાધાન મળે છે.
8
8
9
પૂજા દરમિયાન આપણે ભગવાનને ચઢાવવા જે ફૂલો લાવીએ છીએ તે કોઈને કોઈ દેવી-દેવતાના પ્રિય હોય છે. તમારા ઈષ્ટ દેવી-દેવતાઓને પ્રસન્ન કરી તેમના આશિર્વાદનાં પાત્ર બનવા ઈચ્છો છો અને તેમના આશીર્વાદના પાત્ર બનવા ઈચ્છો છો તો અહીં જાણો શાસ્ત્રો મુજબ કયા દેવતાને ...
9
10
Amalaki Ekadashi Vrat Katha: આ વર્ષે 20 માર્ચના રોજ આમલકી એકાદશી છે. બધી એકાદશીઓમા આમલકી એકાદશીને સર્વોત્તમ સ્થાન પર મુકવામાં આવી છે. આમલકી એકાદશીના રોજ કેટલાક લોકો આમળા એકાદશી કે આમલી ગ્યારસ પણ કહે છે. તેને રંગભરી એકાદશીના નામથી પણ ઓળખવામાં આવે છે.
10
11
આ મંદિરમાં સાક્ષી થાય છે અને નિર્ણય પછી કેસનો નિપટારો પણ કરવામાં આવે છે. મંદિરની એવી માન્યતા છે કે મંદિરમાં ખોટુ બોલનારા કે ખોટા સમ ખાનારાને ભગવાન કોઈને કોઈ રૂપમાં સજા આપે છે.
11
12
ફાગણ શુક્લ અષ્ટમીથી હોળાષ્ટક શરૂ થઈ જાય છે. જે 17 માર્ચથી 24 માર્ચ સુધી ચાલશે. આ દરમિયાન કોઈપણ શુભ કાર્ય કરવામાં નહી આવે.
12
13
Shukrawar Na Upay: અઠવાડિયાના સાતેય દિવસ કોઈને કોઈ દેવતાને સમર્પિત છે. જે રીતે આપણે બધા સોમવારે શંકર ભગવાન, મંગળવારે બજરંગબલીની પૂજા કરીએ છીએ, ઠીક એ જ રીતે શુક્રવારનો દિવસ મા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે
13
14
ભગવાન શ્રી દત્તાત્રેયની આ સ્તુતિનો પાઠ કરવાથી પિતૃદોષ દૂર થાય છે, દરેક મનોકામના પૂર્ણ થાય છે.
14
15
13 માર્ચ 2024ના રોજ આજે બુધવારે ફાગણ મહિનાની વિનાયક ચતુર્થી છે. હિન્દુ ધર્મમાં વિઘ્નહર્તા ગણેશ બધા કષ્ટોને હરનારા અને સુખ સમૃદ્ધિ પ્રદાન કરનારા દેવતા માનવામાં આવે છે. તેથી આજે કેટલાક લાભકારી ઉપાયો કરવાથી ગણપતિ ભગવાનની વિશેષ કૃપા પ્રાપ્ત થશે.
15
16
Budhwar Upay - બુધવારનું વ્રત ભગવાન ગણેશ અને ભગવાન બુધને સમર્પિત છે.બુધવારનું વ્રત શુભ ઈચ્છાઓ પૂર્ણ કરે છે. બુધવારના દિવસે બુદ્ધિ, જ્ઞાન, વાણી, રિદ્ધિ અને સિદ્ધિના દેવતા ગણપતિની પૂજા વિશેષ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે લોકો બુધવારે ...
16
17
હનુમાનજીની કૃપા મેળવવા માટે શ્રીરામને (Lord Rama) યાદ કરવા જોઈએ અને નિત્ય હનુમાન ચાલીસા (Hanuman Chalisa) નો પાઠ કરવો જોઈએ. લોકડાઉનને કારણે આજે લોકોના મનમાં શંકાઓ, ડર, નિરાશાઓ, અનિશ્ચિતતાઓ, ગુસ્સો અને ઘણી માનસિક સમસ્યાઓ ઉભી થઈ રહી છે
17
18
Falgun Amavasya 2024:હિંદુ ધર્મમાં કેલેન્ડરની તમામ તિથિઓનું પોતાનું મહત્વ છે. આમાંની અમાવસ્યાની તિથિ છે. આ દિવસ ભગવાન વિષ્ણુ તેમજ પૂર્વજોની પૂજા કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.
18
19
આજે માઘ મહિનાની વિજયા એકાદશીનુ વ્રત રાખવામાં આવશે. આ એકાદશી ખૂબ પાવન અને વિષ્ણુ પ્રિય છે. જીવનમાં અપાર સફળતા અને સમસ્ત પરેશાનીઓમાંથી છુટકારો મેળવવા માટે આજે કેટલાક ઉપાયો કરવાથી તરત જ તમને લાભ થશે. તેથી વિજયા એકાદશીના દિવસે આ ઉપાય જરૂર કરો.
19