About Hinduism 46

મંગળવાર, 7 એપ્રિલ 2026
0

karwa chauth 2023- કરવા ચોથ 2023 પૂજાનો શુભ મુહુર્ત અને ચંદ્રોદયનો સમય

મંગળવાર,ઑક્ટોબર 31, 2023
0
1
જાણો તુલસી પૂજાની રીત (તુલસી પૂજાવિધિ) સવારે ઉઠ્યા પછી સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો.
1
2
કરવા ચૌથની શુભેચ્છા કરવા ચૌથ Karwa Chauth Wishes કરવા ચૌથની આપ સૌને હાર્દિક શુભકામનાઓ
2
3
કારતક મહિનામાં દાનનું પણ ખાસ મહત્વ છે. આ મહિનામાં દીપદાન અને દાન કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. કારતક મહિનો હવામાન બદલાવવાનું પણ પ્રતીક છે તેથી આ મહિનો આવવાની સાથે જ જીવનશૈલી અને ખાનપાનમાં પણ પરિવર્તન આવે છે.
3
4
Tulsi Puja Benefits: હિંદુ ધર્મમં ઘણા પેડ-છોડ છે જેમાં દેવી-દેવતાનો વાસ હોય છે. આટલુ જ નહી આ ઝાડ-છોડની નિયમપૂર્વક પૂજા-અર્ચના કરવાથી વ્યક્તિને દેવતાઓની કૃપા મળે છે. હિંદુ ધર્મમાં તુલસીન છોડનો ખાસ મહત્વ છે અને કાર્તિક મહીનામાં વધુ વધી જાય છે. કહીએ છે ...
4
4
5
Kartik Mass Katha: કારતકનો મહિનો હિન્દુ ધર્મમાં પૂર્ણ રૂપથી ભગવાન વિષ્ણુને સમર્પિત હોય છે. ભગવાન નારાયણની અનેક દિવ્ય લીલાઓ સાથે જોડાયેલ આ કાર્તિકનો મહિનો શાસ્ત્રોમાં અતિ પાવન બતાવવામાં આવ્યો છે
5
6
કરવા ચૌથ પૂજનની સરળ વિધિ . Picture Story
6
7
Chandra Grahan ચંદ્રગ્રહણ એટલે શું? ગ્રહણ અંગેની ગેરમાન્યતાઓ
7
8
Guru Pradosh Vrat 2023: ગુરુ પ્રદોષ વ્રત ખૂબ જ શુભ અને શુભ માનવામાં આવે છે. આ પ્રદોષ વ્રતનું પાલન કરવાથી ભગવાન શિવની સાથે ભગવાન વિષ્ણુની કૃપાનો લાભ મળે છે. અશ્વિન મહિનાનો શુક્લ પક્ષ ચાલી રહ્યો છે, તેથી આ સમયમાં ગુરુ પ્રદોષ વ્રતનો સંયોગ છે. એવું ...
8
8
9
આ વર્ષે દશેરા 24 ઓક્ટોબર 2023ના રોજ છે. દશેરાના દિવસે ભગવાન શ્રીરામે રાવણનો વધ કર્યો હતો, જેને કારણે દેશભરમાં દશેરાનો આ તહેવાર ઉજવાય છે. આ પર્વને બુરાઈ પર અચ્છાઈની જીતના રૂપમા જોવામા આવે છે. આ વર્ષે દશેરા 24 ઓક્ટોબર 2023ના રોજ છે
9
10
Surya Grahan 2023: વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ 14 ઓક્ટોબર 2023ના રોજ સર્વપિતૃ અમાવસ્યાના રોજ થવાનું છે. સર્વપિતૃ અમાવસ્યા શનિવારે છે, તેથી આ દિવસે શનિ અમાવસ્યા પણ હશે. ઉલ્લેખનીય છે કે અમાવસ્યા શનિવારે આવતી હોવાથી તેને શનિ અમાવસ્યા અથવા શનિશ્ચરી ...
10
11
Sarva Pitru Amavasya 2023: આસો મહિનામાં આવનારી અમાસ એટલે કે સર્વપિતૃ અમાસ શ્રાદ્ધ પક્ષના અંતિમ દિવસે હોય છે. વર્ષ 2023માં ઉદયાતિથિના મુજબ આ વખતે આ તિથિ 14 ઓક્ટોબરના રોજ આવી રહી છે. આ દિવસે શનિવાર હોવાથી આ શનિશ્ચરી અમાસ પણ કહેવાશે.
11
12
Masik Shivratri 2023: દર મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ માસિક શિવરાત્રિ વ્રત રાખવામાં આવે છે અને ચતુર્દશી તિથિની રાત્રે ભગવાન શિવની પૂજા કરીને વ્રત તોડવામાં આવે છે. ચતુર્દશી તિથિ 15 ઓગસ્ટના રોજ બપોરે 12.43 સુધી રહેશે, એટલે કે ચતુર્દશી તિથિ પર ...
12
13
ભાદ્રપદ માસના શુક્લ પક્ષની ત્રયોદશી તિથિ 27મી સપ્ટેમ્બરે (અંગ્રેજી કેલેન્ડર મુજબ) બપોરે 01:45 કલાકે શરૂ થશે અને 27મી સપ્ટેમ્બરે રાત્રે 10:28 કલાકે સમાપ્ત થશે.
13
14

Budh Pradosh Vrat Katha - બુધ પ્રદોષ વ્રત કથા

મંગળવાર,ઑક્ટોબર 10, 2023
પ્રદોષ વ્રત નિર્જળા એટલે પાણી પીધા વિના રાખવામાં આવે છે. એટલે આ વ્રતમાં ફળાહારનું ખાસ મહત્ત્વ હોય છે. પ્રદોષ વ્રત આખો દિવસ રાખવામાં આવે છે. સવારે સ્નાન કર્યા પછી વ્રતનો સંકલ્પ લો. પ્રદોષ કાળમાં ભગવાન શિવની પૂજા કર્યા પછી જ ભોજન ગ્રહણ કરવું જોઈએ
14
15
Indira Ekdashi 2023: દર વર્ષે ભાદરવા કૃષ્ણ પક્ષની એકાદશી તિથિએ ઈન્દિરા એકાદશી વ્રત કરવામાં આવે છે. આ એકાદશીની ખાસ વાત એ છે કે તે પિતૃપક્ષમાં આવે છે, જેના કારણે તેનું મહત્વ ઘણું વધારે છે. આ વર્ષે ઈન્દિરા એકાદશીનું વ્રત 10 ઓક્ટોબરે ઊજવાશે. કહેવાય છે
15
16
Pitra Dosh: જો કોઈ વ્યક્તિની કુંડળીમાં પિતૃ દોષ હોય તો તેને જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પિતૃ દોષના ઘણા કારણો છે, જેમાંથી કેટલાક આ પ્રમાણે છે
16
17
હિંદુ કેલેન્ડર મુજબ, ચતુર્થી વ્રત વર્ષમાં દરેક મહિનામાં બે વાર મનાવવામાં આવે છે. એક શુક્લ પક્ષમાં આવે છે, જ્યારે બીજો કૃષ્ણ પક્ષમાં આવે છે. શુક્લ પક્ષની ચતુર્થી તિથિ વિનાયક ચતુર્થી અને કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિ સંકષ્ટી ચતુર્થી તરીકે ઓળખાય છે.
17
18
આજે ભાદરવી પૂનમ છે. જગતજનની મા અંબાના ધામમાં રાજ્યના ગામેગામથી માતાજીને ધજા અર્પણ કરવા મોટી સંખ્યામાં ભક્તો પદયાત્રા કરીને પહોંચી ગયા છે. જોકે વૈશ્વિક મહામારી કોરોનાને કારણે ભાદરવી પૂનમનો મહામેળો આ વર્ષે રદ કરવામાં આવેલ છે પરંતુ બાધા, આખડી માનતા હોય ...
18
19
Anant Chaturdashi 2023 Upay : દર વર્ષે ભાદરવા મહિનાની શુક્લ પક્ષની ચતુર્દશીને અનંત ચતુર્દશીનો તહેવાર ઉજવાય છે. આ દિવસે વિષ્ણુના વિરાટ સ્વરૂપની પૂજા અર્ચના કરવામાં આવે છે. આ વર્ષે 28 સપ્ટેમ્બરના રોજ અનંત ચતુર્દશીએ ગણપતિ બાપ્પાની વિદાયનો દિવસ છે.
19