About Hinduism 50

શનિવાર, 11 એપ્રિલ 2026
0

શનિ પ્રદોષ વ્રત પૂજાની સામગ્રી

શુક્રવાર,જુલાઈ 14, 2023
0
1
કુંડળીમાં શુક્ર ગ્રહ અશુભ સ્થિતિમાં હોય તો વ્યક્તિને પૂર્ણ સુખ સુવિદ્યાઓ પ્રાપ્ત થતી નથી. સાથે જ વૈવાહિક જીવનમાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. શુક્રના દોષો દૂર કરવા માટે શુક્રવારે વિશેષ ઉપાય કરી શકાય છે. શાસ્ત્રો મુજબ શુક્રવારે દેવી ...
1
2
Shani Prodosh Vrat- પ્રદોષ વ્રત કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિએ મનાવવામાં આવશે. આ પ્રદોષ વ્રતનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ માનવામાં આવે છે. બધા ભક્તો આ દિવસે વ્રત રાખીને ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરે છે. તેની દરેક ઈચ્છા પૂરી થાય
2
3
મિત્રો આજે અમે આપને બતાવી રહ્યા છે અષાઢ મહિનાની અમાસથી દસ દિવસ સુધી રાખવામાં આવતુ વ્રત દશામાના વ્રત વિશે વાત કરીશુ. આજે અમે આપને બતાવી રહ્યા છે દશામાના વ્રતમાં શુ કરવુ કેવી રીતે પૂજા કરવી અને શુ ધ્યાન રાખવુ તેના વિશેની સંપૂર્ણ માહિતી...
3
4
Shaniwar Upay: અઠવાડિયાનો દરેક દિવસ કોઈને કોઈ દેવી દેવતાને સમર્પિત છે. આવી જ રીતે શનિવારનો દિવસ બજરંગબલી અને શનિદેવને સમર્પિત છે. તેવી જ રીતે શનિવારે બજરંગબલી અને શનિદેવની પૂજા કરવાનુ વિધાન છે. આ દિવસે શનિ મહારાજની સાથે હનુમાનજીની પૂજા કરવાથી દરેક ...
4
4
5
Sankashti Chaturthi Vrat July 2023: દર મહિનાના કૃષ્ણ અને શુક્લ બંને પક્ષની ચતુર્થી પર ભગવાન ગણેશની પૂજા કરવાની વિધાન છે. ફરક માત્ર એટલો છે કે કૃષ્ણ પક્ષની ચતુર્થીને સંકષ્ટી ગણેશ ચતુર્થી તરીકે ઉજવવામાં આવે છે,
5
6
Mangalwar Upay: આજે મંગળવાર છે. અઠવાડિયાનો આ દિવસ બજરંગબલીને સમર્પિત છે. આ દિવસે ભગવાન હનુમાનની પૂજા કરવાથી જીવનની તમામ પરેશાનીઓ દૂર થાય છે. આ દિવસે કેટલાક ખાસ ઉપાય કરવાથી વ્યક્તિ ઘણી સમસ્યાઓથી છુટકારો મેળવી શકે છે. આ સાથે ઘરમાં ધન-ધાન્ય રહે છે. ...
6
7
અંતરિક્ષમાં ઘણી અદ્દભૂત ઘટનાઓ થાય છે. જે સાંભળવામાં જેટલી રસપ્રદ છે તેટલી જ જોવામાં સુંદર પણ છે. આજે ગુરુ પૂર્ણિમાના અવસર પર લોકો પૂર્ણ ચંદ્રના દર્શન કરશે. આ અદ્ભુત નજારો 3જી જુલાઈની રાત્રે ભારતમાં જોવા મળશે. તમે તેને કોઈપણ વૈજ્ઞાનિક સાધનો વિના ...
7
8
હિંદુ ધર્મમાં પ્રદોષ વ્રતનું ખૂબ વધુ મહત્વ છે. શનિવારે પડતા પ્રદોષ વ્રતને શનિ પ્રદોષ વ્રત કહેવામાં આવે છે. પ્રદોષ વ્રતમાં ભગવાન શંકર અને માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે. શનિ પ્રદોષ વ્રત પર પણ શનિદેવની પૂજાનું વિશેષ મહત્વ છે. જ્યોતિષમાં શનિદેવને ...
8
8
9
shani pradosh vrat- સનાતન ધર્મમાં પ્રદોષ વ્રતનું વિશેષ મહત્વ છે. શનિવારે પ્રદોષ ઉપવાસને કારણે તેને શનિ પ્રદોષ વ્રત કહેવામાં આવે છે. શનિ પ્રદોષ વ્રત દરમિયાન ભગવાન શિવની સાથે શનિદેવની પણ પૂજા કરવામાં આવે છે. ચંદ્રમા આ દિવસે મીન રાશિમાં પ્રવેશ કરશે. ...
9
10
શુક્રવાર માતા લક્ષ્મીનો પ્રિય દિવસ આ ઉપાય શુક્રવાર અને દિવાળી પર કરવાથી પ્રસન્ન થશે - સુખ અને સમૃદ્ધિ માટે દિવાળી પર અજમાવો જ્યોતિષના 7 અચૂક ઉપાય઼ - લક્ષ્મી મંદિરમાં જઈને દેવીને પાંચ કમળના ફૂલ અર્પણ કરો અને પાંચ દીવા પ્રગટાવો
10
11

Chaturmas Katha - ચાતુર્માસ કથા

ગુરુવાર,જૂન 29, 2023
હિંદુ પંચાગ મુજબ, ચાતુર્માસ અષાઢ મહિનામાં શુક્લ પક્ષ એકાદશી (દેવશયની એકાદશી) થી શરૂ થાય છે અને કારતક શુક્લ પક્ષની એકાદશી એટલે કે દેવુઉથની એકાદશી પર સમાપ્ત થાય છે. હિંદુ ધર્મમાં ચાતુર્માસનું વિશેષ મહત્વ છે. ચાતુર્માસ ચાર મહિના (શ્રાવણ, ભાદ્રપદ, ...
11
12
વિષ્ણુને આ મંત્ર સાથે સૂવડાવો ‘સુપ્તે ત્વયિ જગન્નાથ જમત્સુપ્તં ભવેદિદમ્। વિબુદ્ધે ત્વયિ બુદ્ધં ચ જગત્સર્વ ચરાચરમ્।।
12
13
આષાઢ માસની દેવશયની એકાદશીનું વ્રત બધાને કરવું જોઈએ. આ વ્રત પરલોકમાં મુક્તિ આપતું ગણાય છે. આ કથાને વાંચતા અને સાંભળતા માણસને સમસ્ત પાપ નાશને પ્રાપ્ત થઈ જાય છે અને આ દિવસે નિમ્ન વસ્તુઓના ત્યાગ કરવાથી માણસને મોક્ષની પ્રાપ્તિ થાય છે
13
14
દશામાનુ વ્રત સ્ત્રી પુરૂષો બંને દ્વારા કરી શકાય છે. આ વ્રત કરવાથી ઘરની દશા સુધરે છે. ભક્તો દ્વારા અષાઢ માસની અમાસથી તો ઘણાં લોકો શ્રાવણ માસના પ્રારંભથી દશામાના વ્રતની શરૂઆત થાય છે. જે સ્ત્રી પુરૂષ દશામાનુ વ્રત કરે છે તેમણે કેટલાક નિયમોનુ પાલન કરવુ ...
14
15

ગુરુવાર શુભ સવાર

બુધવાર,જૂન 28, 2023
Bhgwan vishnu mantra- ભગવાન વિષ્ણુ જગતના પાલનકર્તા છે.ગુરુવારે કેટલાક વિશેષ મંત્રોનો જાપ કરવો ખૂબ જ લાભકારી માનવામાં આવે છે. તેનાથી બૃહસ્પતિ શાંત થાય છે અને વ્યક્તિના તમામ ખરાબ કાર્યો થઈ જાય છે. આવો જાણીએ આ મંત્રો વિશે.
15
16
Shukrawar Na Upay: શુક્રવાર મા લક્ષ્મીને સમર્પિત છે. આ દિવસે ધનની દેવીની પૂજા કરવાથી જીવનમાં ધન સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થાય છે.
16
17
ગૌરીવ્રતનુ હિન્દુ ધર્મમાં ખૂબ મહત્વ છે. ગૌરીવ્રત દેવી પાર્વતીને સમર્પિત હોય છે. આ દિવસે અવિવાહિત યુવતીઓ સારા પતિની કામના માટે વ્રત કરે છે. આ મુખ્ય રૂપે ગુજરાતના લોકો દ્વારા ઉજવાય છે.
17
18
ર મહિને બંને પક્ષમાં આવતી એકાદશીનું વ્રત ભગવાન વિષ્ણુ માટે કરવામાં આવે છે. દરેક એકાદશીનું પોતાનું આગવુ મહત્વ છે. અષાઢ માસના શુક્લ પક્ષની એકાદશીને દેવશયની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ ચાર મહિના માટે યોગ નિદ્રામાં ચાલ્યા જાય છે. ...
18
19
ગુરુવારે કેટલાક વિશેષ મંત્રોનો જાપ કરવો ખૂબ જ લાભકારી માનવામાં આવે છે. તેનાથી બૃહસ્પતિ શાંત થાય છે અને વ્યક્તિના તમામ ખરાબ કાર્યો થઈ જાય છે. આવો જાણીએ આ મંત્રો વિશે.
19