0
ભગવાન જગન્નાથની 141મી રથયાત્રા Live: -ત્રણેય રથ શાહપુર પહોંચ્યા
શનિવાર,જુલાઈ 14, 2018
0
1
ગુજરાતની શાન સમજાતી ભગવાન જગન્નાથની રથયાત્રા દરવર્ષે અમદાવાદમાં અષાઢ સુદ બીજના દિવસે પરંપરાગત રીતે નીકળે છે.
1
2
અમદાવાદ, ભગવાન જગન્નાથજીની ૧૪૧મી રથયાત્રા ૧૪મી જુલાઈના રોજ શહેરમાં નિકળનાર છે. આ યાત્રા શાંતિપૂર્ણ રીતે અને શ્રદ્ધાપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે ગૃહ વિભાગ સંપૂર્ણ સજ્જ છે. આ માટે હાથ ધરાયેલી વ્યવસ્થાની ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આજે ...
2
3
પુરી- ભગવાન જગન્નાથને લૂ લાગી જવાન કારણે આ દિવસો એને ઉકાળો પીવડાવીને ઉપચાર કરાવી રહ્યા છે. એમના 15 દિવસ સુધી સતત ઉપચાર કરાશે. આ સમયેમાં કોઈને પણ દર્શન કરવાની સલાહ નહી થશે.
3
4
શહેરમાં આયોજીત ભગવાન જગન્નાથની 140મી રથયાત્રાની શરુઆત કરાવવા દરમિયાન જ જગન્નાથજીના રથ પર એકત્ર થયેલી ભીડથી મહંત દિલીપદાસજી ગુસ્સે ભરાયા હતાં અને મુખ્યમંત્રી રૂપાણી સહિત મંત્રીઓની હાજરીમાં જ રથ પર સવાર ત્રણ લોકોને લાફા ઝીંકી દીધા હતાં. આ સમગ્ર ઘટના ...
4
5
અમદાવાદમાં રવિવારે ભકિતભાવ વચ્ચે ભગવાન જગન્નાથજીની ૧૪૦મી રથયાત્રા નીકળશે. આ વખતે રથયાત્રામાં સૌપ્રથમવાર ભગવાન જગન્નાથજી નગરજનોને રબારીવેશ ગોવાળિયા સ્વરૂપમાં દર્શન આપશે. જે માટે ભગવાન જગન્નાથજીની ખાસ યદુવંશી પાઘડી ચાંદીની અને તેને અનુરૂપ ...
5
6
અમદાવાદમાં રથયાત્રાનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. છેલ્લા 15 દિવસથી મોસાળ ગયેલા ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે આજે જગન્નાથ મંદિરમાં પરત ફર્યા છે. તથા તેમની નેત્રોત્સવ વિધી હેઠળ પૂજા અને મંત્રોચ્ચાર સાથે આંખે પાટા બંધવામાં આવ્યા હતા, ...
6
7
નડિયાદમાં ભાજપના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા અમિત શાહે નર્મદા યોજના, ગુજરાતના વિકાસ સહિતના મુદ્દે કોંગ્રેસને આડે હાથે લઇ તેને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વિજયના દીવા સ્વપ્નમાં ના રાચવાની સલાહ આપી હતી. એક તબક્કે તેમણે કોંગીજનોને કોંગ્રેસીયા કહીને પણ ...
7
8
અમદાવાદમાં ભગવાન જગદીશની રથયાત્રા નજીક આવી રહી છે. હાલમાં ભગવાન, ભ્રાતા અને બહેન મોસાળમાં છે ત્યારે ભગવાનનું મોસાળ ગણાતા સરસપુરના રહીશને જ ૧૪૦ વર્ષે પ્રથમવાર મામેરુ કરવાનું નસીબ થયું છે. મામેરામાં ભગવાનના વાઘા-રત્નજડિત મુગટ સહિત સુભદ્રાજીના તમામ ...
8
9
જગન્નાથ મંદિરની 140મી રથયાત્રાને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે આજે પૂનમના દિવસે ભગવાન પોતાના મોસાળ સરસપુર જશે. આ માટેની જગન્નાથ મંદિરેથી નીકળેલી જળયાત્રા સાબરમતીના સોમનાથ ભૂદરના આરે પૂર્ણ થશે. હવે 15 દિવસ સુધી ભગવાન મોસાળમાં રોકાણ કરશે. જગન્નાથજીની ...
9
10
139મી રથયાત્રા શાંતિપૂર્ણ રીતે નીકળી... રથયાત્રામાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ એકત્ર થયા હતા.
10
11
ભગવાન જગન્નાથજીની 139મી રથયાત્રાની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. હવે ભગવાન નગરચર્યાએ નીકળી ગયા છે. આજે વહેલી સવારે 4 વાગે મંદિરમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહ મંગળા આરતીમાં હાજર રહ્યાં હતા.અને ભગવાનની આરતી ઉતારી હતી. મંગળા આરતી બાદ અમિત શાહે નીજ મંદિરમાં ...
11
12
અમદાવાદમાં ૧૩૯મી રથયાત્રાની તૈયારીઓ આખરી તબક્કામાં છે. તેવા સમયે શહેરમાં કોમી એકતાના વાતાવરણને વધુ મજબુત કરવાના ભાગરૂપે મુસ્લિમ સમાજના અગ્રણીઓ આજે ચાંદીના રથ સાથે જગન્નાથ મંદિર પહોંચ્યા હતા. તેમજ દર વર્ષની જેમ આ વર્ષે પણ મહંતને ચાંદીનો રથ અર્પણ ...
12
13
ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજી આજે સોમવતી અમાસના પવિત્ર દિવસે પોતાના મંદિરે પરત ફર્યાં હતાં. તેમણે પોતાના મામાને ઘેર જાંબુ, કેરી જેવા ફળો વધુ પ્રમાણમાં ખાધા હોવાથી આંખો આવી હોવાથી ભગવાન શ્રી કૃષ્ણ, બહેન સુભદ્વાજી અને ભાઈ બલભદ્રજીને ...
13
14
6ઠ્ઠી જુલાઇએ ભગવાન જગન્નાથજીની 139મી રથયાત્રા નીકળશે. જો કે રથયાત્રાના કારણે ટ્રાફિક વ્યવસ્થાથી કોઇને અગવડતા ન ભોગવવી પડે તે માટે ટ્રાફિક વિભાગ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી છે. ખાસ કરીને દરેક કર્મચારીઓ સરળતાથી વ્યવસ્થા જાળવી શકે તે માટે ...
14
15
ભગવાન જગન્નાથજીની ૧૩૯મી રથયાત્રા આગામી ૬, જુલાઇ બુધવારના રોજ નીકળનાર છે. જમાલપુર સ્થિત જગન્નાથજી મંદિરની રથયાત્રામાં ૧૮ શણગારેલા ગજરાજ, ૩૦ અખાડા, ૧૮ ભજનમંડળી, ૩ બેન્ડવાજાં, ૧૦૧ ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી ટ્રક રહેશે.
15
16
આ વર્ષે પણ ભગવાન જગન્નાથજીની રથયાત્રા અને રમઝાન ઇદનો તહેવાર સાથે સાથે આવી રહ્યો છે. જેથી પોલીસ દ્વારા સુરક્ષાને લઇ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઇ છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સંવેદનશીલ તેમજ અતિસંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ અધિકારીઓ દ્વારા જાતે જઇ ...
16
17
અષાઢી બીજની રથયાત્રા અને રમઝાન ઈદ એક જ દિવસે આવતા હોવાના કારણે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે ગુજરાતમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે એટલું જ નહીં પરંતુ 143 જેટલી એસઆરપી અને અર્ધલશ્કરી દળની કંપ્નીઓ ઉતારી દેવામાં આવી ...
17
18
અમદાવાદ શહેરમાં 139મી રથયાત્રા પૂર્વે ભગવાન જગન્નાથજી વિશિષ્ટ એવી જલયાત્રા 20 જુનના રોજ નીકળશે. રથયાત્રા પૂર્વેની પૂનમે આ યાત્રામાં વર્ષમાં એક જ વાર ભગવાનના ‘ગજવેશ’માં દર્શન થાય છે. જેમાં ગજરાજની આગેવાનીમાં 600 ધ્વજપતાકા, 108 પારંપરિક કળશ, ...
18
19
આજે 18 જુલાઈ 2015 ના દિવસે આષાઢી બીજની બધા વેબદુનિયા ગુજરતીના પાઠકોને હાર્દિક શુભેચ્છા . આજે ભગવાન જગન્નાથજીની રથયાત્રા છે. જગન્નાથજી નગર ચર્ચાએ નીકળી પડ્યા છે.
19