0
અમદાવાદ ભગવાન જગન્નાથ રથયાત્રા LIVE - મામેરુ પત્યા પછી ભગવાનને વિદાય, નિજ મંદિર તરફ જગન્નાથનુ પ્રયાણ
ગુરુવાર,જુલાઈ 4, 2019
0
1
મુખ્યમંત્રી વિજય રૂપાણીને સતત ત્રીજી વાર ભગવાન જગન્નાથની રથયાત્રાની પહિન્દ વિધિ કરી ભગવાન જગન્નાથજીને નગર યાત્રાએ પ્રસ્થાન કરાવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ આ વિધિમાં ભક્તિ ભાવપૂર્વક સહભાગી થયા હતા.મુખ્યમંત્રી વિજયએ ...
1
2
ભગવાન જગન્નાથની રથયાત્રા 4 જુલાઈથી શરૂ થશે. આ વર્ષે પણ ઓડિશાના જગન્નાથ પુરી અને અમદાવાદ સહિત દેશભરમાં મોટી સંખ્યામાં લોકો આ આયોજનનો ભાગ બનશે. પુરીમાં જ્યા રથયાત્રાનું સ્વાગત પરંપરાગત રીતે ફુલોથી કરવામાં આવશે તો બીજી બાજુ અમદાવાદના સિદ્ધિવિનાયક ...
2
3
4 જુલાઈના રોજ યોજાનારી ભગવાન જગન્નાથજીની 142મી રથયાત્રાની પૂર્વ તૈયારીના ભાગરૂપે સરસપુરની 18 પોળોમાં રસોડાઓ ધમધમવા લાગ્યા છે. જેમાં 50 હજાર ભાવિક ભક્તો માટે 1500 કિલો મોહનથાળથી લઈ 1000 કિલો ફૂલવડી, બુંદી, પુરી અને બટાકાના શાકના ભોજનની ભગવાન જગદીશના ...
3
4
ધરતીનું બેકુંઠ જન્નાથ પુરી ઉડીસા રાજ્યના સમુદ્ર કાંઠે વસાયેલું છે.પુરી ઉડીસાની રાજધાની ભુવનેશ્વરથી થોડી દૂર પર સ્થિત છે. આ સ્થાન હિન્દુઓની આસ્થાનું કેંદ્ર છે. સપ્ત પુરીમાંથે એક મંદિર આ પણ છે 10 વી શતાબ્દીમાં
4
5
અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાનો પાવન પર્વ 4 જુલાઇનાં ગુરૂવારે છે. જે માટે આજે પોલીસનું ગ્રાન્ડ રિહર્સલ કરવામાં આવ્યું છે. સરસપુરનું મંદિર પોલીસ છાવણીમાં ફેરવાયું છે. આ રથયાત્રા રૂટ પર 25000 પોલીસ કર્મીઓનો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ...
5
6
અમદાવાદમાં દર વર્ષે અષાઢી બીજના રોજ જગન્નાથની રથયાત્રા નીકળે છે. ત્યારે આ વર્ષે નીકળનારી 142મી રથયાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. રથયાત્રા એક એવો પ્રસંગ છે કે જેમાં પોલીસે ખડેપગે રહેવું પડે છે અને પોલીસ વિભાગ દ્વારા સતર્કતા વર્તવામાં આવે ...
6
7
રથયાત્રા પહેલા અમદાવાદ પોલીસની પરીક્ષા લેવાતી હોય તેમ ફેક કોલના બનાવો વધ્યા છે. નેહરુનગર BRTS બસમાં, નારોલમાં કચરાપેટી બાદ ગઈકાલે રાતે પોલીસ કંટ્રોલ રૂમમાં મેસેજ મળ્યો હતો કે ત્રણ દરવાજા પાસે ફુલગલીમાં યુસુફ પઠાણ નામનો માણસ ISIS સાથે જોડાયેલો છે અને ...
7
8
જગન્નાથ મંદિરમાં તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બળભદ્ર સાથે રથયાત્રા કરીને નગરનું પરિભ્રમણ કરશે. અષાઢી બીજના તહેવારને હવે ગણતરીના જ દિવસો બાદી છે.
8
9
છેલ્લાં 500 વર્ષથી, ભગવાન જગન્નાથજીને રથયાત્રા કાઢવાની પરંપરા છે, કહે છે, જગન્નાથપુરીના વિશ્વ પ્રસિદ્ધ રથયાત્રાના ઉજવણી શુકલ પક્ષની બીજ એટલે કે આષાઢી બીજના દિવસે ઉજવવામાં આવે છે. આ વખતે આ યાત્રા 4 મી જુલાઇ 2019 થી શરૂ થશે. આ રથ યાત્રા ફેસ્ટિવલ ...
9
10
રથયાત્રાના બરાબર 15 દિવસ પહેલા ભગવાન જગન્નાથ બીમાર પડે છે. ભગવાન જગન્નાથ રથ યાત્રાના આગામી 15 દિવસ સુધી બીમાર રહે છે. રથ યાત્રા દરમિયાન ભગવાન જગન્નાથનુ બીમાર હોવુ એક રહસ્ય છે.
10
11
ભગવાન જગન્નાથની આ રથયાત્રા વિશે કેટલીક રસપ્રદ વાતો જે ખરેખર જાણવા જેવી છે
જગન્નાથની જે નગરયાત્રા જે રથમાં નીકળે છે તેનુ નામ નંદીઘોષ છે. કહેવાય છે કે આ રથ ઈન્દ્ર દ્વારા આપવામાં આવેલ છે, આ રથને સંપૂર્ણ રૂપે પીળા રંગથી શણગારવામાં આવે છે. ભાઈ ...
11
12
સવારે 5.45 કલાકે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામને ત્રણેય રથોમાં બિરાજમાન કરાયા . સુંદર રીતે શણગારાયેલા ગજરાજોને સૌથી પહેલા ભગવાનના દર્શન કરાવાયા
12
13
ગુજરાતની શાન સમજાતી ભગવાન જગન્નાથની રથયાત્રા દરવર્ષે અમદાવાદમાં અષાઢ સુદ બીજના દિવસે પરંપરાગત રીતે નીકળે છે.
13
14
અમદાવાદ, ભગવાન જગન્નાથજીની ૧૪૧મી રથયાત્રા ૧૪મી જુલાઈના રોજ શહેરમાં નિકળનાર છે. આ યાત્રા શાંતિપૂર્ણ રીતે અને શ્રદ્ધાપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે ગૃહ વિભાગ સંપૂર્ણ સજ્જ છે. આ માટે હાથ ધરાયેલી વ્યવસ્થાની ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આજે ...
14
15
પુરી- ભગવાન જગન્નાથને લૂ લાગી જવાન કારણે આ દિવસો એને ઉકાળો પીવડાવીને ઉપચાર કરાવી રહ્યા છે. એમના 15 દિવસ સુધી સતત ઉપચાર કરાશે. આ સમયેમાં કોઈને પણ દર્શન કરવાની સલાહ નહી થશે.
15
16
શહેરમાં આયોજીત ભગવાન જગન્નાથની 140મી રથયાત્રાની શરુઆત કરાવવા દરમિયાન જ જગન્નાથજીના રથ પર એકત્ર થયેલી ભીડથી મહંત દિલીપદાસજી ગુસ્સે ભરાયા હતાં અને મુખ્યમંત્રી રૂપાણી સહિત મંત્રીઓની હાજરીમાં જ રથ પર સવાર ત્રણ લોકોને લાફા ઝીંકી દીધા હતાં. આ સમગ્ર ઘટના ...
16
17
અમદાવાદમાં રવિવારે ભકિતભાવ વચ્ચે ભગવાન જગન્નાથજીની ૧૪૦મી રથયાત્રા નીકળશે. આ વખતે રથયાત્રામાં સૌપ્રથમવાર ભગવાન જગન્નાથજી નગરજનોને રબારીવેશ ગોવાળિયા સ્વરૂપમાં દર્શન આપશે. જે માટે ભગવાન જગન્નાથજીની ખાસ યદુવંશી પાઘડી ચાંદીની અને તેને અનુરૂપ ...
17
18
અમદાવાદમાં રથયાત્રાનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. છેલ્લા 15 દિવસથી મોસાળ ગયેલા ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે આજે જગન્નાથ મંદિરમાં પરત ફર્યા છે. તથા તેમની નેત્રોત્સવ વિધી હેઠળ પૂજા અને મંત્રોચ્ચાર સાથે આંખે પાટા બંધવામાં આવ્યા હતા, ...
18
19
નડિયાદમાં ભાજપના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા અમિત શાહે નર્મદા યોજના, ગુજરાતના વિકાસ સહિતના મુદ્દે કોંગ્રેસને આડે હાથે લઇ તેને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વિજયના દીવા સ્વપ્નમાં ના રાચવાની સલાહ આપી હતી. એક તબક્કે તેમણે કોંગીજનોને કોંગ્રેસીયા કહીને પણ ...
19